Tag: Trending
મોદી સરકાર આ 6 સરકારી કંપનીઓને કરશે બંધ, ક્યારેક હતું મોટું નામ અને વે...
કેન્દ્ર સરકાર વિનિવેશના મોરચે ઝડપથી આગળ વધી રહી છે. કેન્દ્ર સરકારે ચાલુ વર્ષ દરમિયાન 2.10 લાખ કરોડ રૂપિયાનું વિનિવેશ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. સરકાર પબ્લિક સેક્ટરની કંપનીઓના વિનિવેશ દ્વારા 1.20 લાખ કરોડ રૂપિયા ભેગા કરશે. તો નાણાકીય સંસ્થાઓના હિસ્સેદારીના વેચાણ દ્વારા અન્ય 90 હજાર કરોડ રૂપિયા ભેગા કરાશે. કેન્દ્રીય નાણામંત્રી અનુરાગ ઠાકુરે સોમવારે વ...
નર્મદાનું પાણી પુરું પાડવા માટે વૈષણવદેવીથી શાંતીપુરા સર્કલ સુધી 130.9...
અમદાવાદ,
વૈષ્ણવદેવી ઓવરહેડ ટાંકીથી સરદાર પટેલ રીંગરોડ સમાંતર શાંતીપુરા સર્કલ સરખેજ સુધી 130.91 કરોડના જુદા જુદા વ્યાસની એમ. એસ. ટ્રંક મેઇન્સ પાણીની લાઇન નાંખવાનું કામ શરૂ કરવામાં આવ્યુ છે. જેના કારણે ઉત્તર પશ્ચિમ ઝોનના સરદાર પટેલ રીંગરોડ સમાંતર આવેલ ઓગણજ, ભાડજ , હેબતપુ૨, શીલજ વગેરે વિસ્તારોમાં હાલમાં બોર વેલ દ્વારા પાણી પુરું પાડવામાં આવે છે. જય...
ખોટના ખાડામાં પડતી અમદાવાદની લાલ બસ, બે કરોડની આવક અને 13 કરોડની કંપની...
અમદાવાદ,
AMTS - લાલ બસ 100 ટકા પેમેન્ટ પેટે માસિક રૂ. 13 કરોડ ચુકવવામાં આવશે. દૈનિક આવકમાં રૂ. 18.50 લાખનો નોંધપાત્ર ઘટાડો થયો છે. અનલોકમાં બસ સેવા શરૂ થઈ તે સમયથી જ દૈનિક સરેરાશ રૂ.19 લાખનું નુકશાન વકરામાં થઈ રહયુ છે. 1 જુનથી 9 સપ્ટેમ્બર સુધી વકરા પેટે રૂ.21 કરોડનું નુકશાન થઈ ચુકયુ છે 10 સપ્ટેમ્બરથી શરૂ થયેલ 100 ટકા બસ સેવામાં પણ દૈનિક વકરામાં ...
અમપાએ 30 દિવસમાં 20 હજાર ખાડા પૂરી દીધા, પણ કેમ પડ્યા તેની સામે કોઈ પગ...
અમદાવાદ,
અમદાવાદ મહાનગર પાલિકા - અમપા - દ્વારા છેલ્લા કેટલાંક દિવસોથી ખાડા કૌભાંડ ચાલી રહ્યું છે. ચોમાસાની સીઝન દરમ્યાન પરંપરાગત રીતે રોડના ધોવાણ થયા બાદ નાગરીકોને થતી હાલાકી નિવારવા માટે 14 ઓગસ્ટ 14 સપ્ટેમ્બર ખાડા પુરવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં 20 હજાર ખાડા પૂરવામાં આવ્યા હતા.
સ્માર્ટસીટી અમદાવાદમાં મનપાની ચૂંટણી પહેલા ખાડા...
કોરોના ફેલાવતી ચા, અમદાવાદમાં 32 કિટલી પર ચા વેચવા પર પ્રતિબંધ
અમદાવાદ શહેરમાં કોરોનાના કહેર વચ્ચે વધુ એક વખત ગરીબ-શ્રમજીવી વર્ગ સામે કાર્યવાહી કરવામાં આવી છે. મ્યુનિ.સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા ચાની કીટલીઓને સીલ લગાવવામાં આવ્યા છે. તંત્રની સદર કાર્યવાહીના કારણે કેસ વધી રહ્યા હોવાની ચર્ચાને વેગ મળ્યો છે. મ્યુનિ.સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના કારણોસર ચાની કીટલીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે....
સુરતમાં BJP MLA સંગીતા પાટીલ સહિત 17 લોકો સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો...
સુરતમાં ભાજપના ધારાસભ્ય, સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને ભાજપના અગ્રણીઓ સહિત 17 લોકો સામે સ્મશાન ભૂમિ ટ્રસ્ટ દ્વારા નાણામાં ગેરરીતિ કરવામાં આવી હોવાના આક્ષેપ કોંગ્રેસના નેતા નીતિન ભરૂચા દ્વારા કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે 17 લોકો સામે ગુનો દાખલ કરવા કોંગ્રેસના નેતાએ પોલીસને અરજી કરી છે.
રિપોર્ટ અનુસાર સુરતના લિંબાયત વિસ્તારમાં વર્ષ 2015ના તત...
વર-કન્યાના ફોટા સાથેની ટપાલ ટીકીટ લગ્ન કંકોત્રી પર છપાવી લગાવી શકશો
જૂનાગઢ, 16 સપ્ટેમ્બર 2020
આપણે પોસ્ટ ઓફિસને ટપાલની લેવડ દેવડ માટે કે બચત ખાતા તરીકે જોઈએ છીએ. પરંતુ ટપાલ વિભાગે નવતર અભિગમ અપનાવી મહાનુભાવો કે લોકપ્રીય હસ્તીઓની જેમ કોઈપણ વ્યક્તિ પોતાના ફોટાવાળી ટિકિટ પણ બનાવી તેવો નિર્ણય કર્યો છે.
સામાન્ય રીતે ભારતીય ટપાલ વિભાગ દ્વારા મહાનુભાવો અને લોકપ્રીય હસ્તીઓની ટપાલ ટિકિટ બહાર પાડવામાં અઆવે છે. પરંતુ હવ...
અજાણ્યા સ્થળે જતાં રહેતાં ભયજનક જાહેર થયેલા ખડમોરનું સ્થળાંતર જાણવાં બ...
ગુજરાત વન વિભાગ દ્રવારા પ્રથમવાર પક્ષીઓ પર પીટીટી ટેગ લગાડવામાં આવી છે. ભયગ્રસ્ત બસ્ટાર્ડ કુળના ખડમોર પક્ષી પર આ ટેગ લગાડવામાં આવી છે. આ ટેગિંગની મદદથી ખડમોરનાં સ્થળાંતર, વસવાટ સ્થાનની પસંદગી, પક્ષિનો વ્યાપ વિસ્તાર વગેરે જેવી બાબતોની માહિતી સરળતાથી મળી શકશે. ખડમોર સૌથી નાનું અને માત્ર ભારતીય ઉપખંડમાં જ જોવા મળતું પક્ષી છે. ભારતમાં વસ્તી 700 છે.
...
ચીનના પૈસાથી ગુજરાતમાં 221 કંપનીઓ ચાલે છે, રૂપાણીમાં હિંમત હોય તો કરાવ...
છેલ્લાં 5 વર્ષમાં મોદીના રાજમાં રૂ.7500 કરોડ આવેલા છે. ભાજપ અને તેની ભગીની સંસ્થાઓ લોકોને કેવી મૂર્ખ બનાવે છે. તે આના પરથી સ્પષ્ટ થાય છે. વિદેશી રોકાણની મંજૂરી કેન્દ્ર સરકાર આપતી હોય છે.
દેશની 1,600 થી વધુ ભારતીય કંપનીઓને એપ્રિલ 2016 થી માર્ચ 2020 દરમિયાન ચીન તરફથી એક અબજ ડોલરનું વિદેશી રોકાણ (એફડીઆઈ) મળ્યું છે. સરકારી ડેટામાં આ માહિતી આપવામાં આ...
ભારતીય રેલ્વે, IRCTC: કેટલા દિવસ અગાઉથી તત્કાલ ટિકિટ બુક કરાવી શકાશે? ...
રેલ્વેએ 12 સપ્ટેમ્બર 2020થી 80 નવી વિશેષ ટ્રેનોનું સંચાલન શરૂ કર્યું છે. તહેવારની સિઝન પહેલા રેલ્વેના આ નિર્ણયથી એક રાજ્યથી બીજા રાજ્યમાં જતા લોકોને રાહત મળશે. જે ટ્રેનો પહેલાથી દોડાવવામાં આવી છે તે પણ તેમના રૂટીન ઉપર દોડી રહી છે. રેલ્વે ધીરે ધીરે ટ્રેનોની સંખ્યામાં વધારો કરી રહ્યો છે. આવી સ્થિતિમાં, વધુ ટ્રેનો દોડાવવામાં આવે તેવી અપેક્ષા છે. રેલ્વ...
બજાજ ચેતક ઇલેક્ટ્રિક સ્કૂટરનું કંપનીએ બુકિંગ બંધ કરી દીધું છે, જાણો શુ...
દેશની અગ્રણી ટુ-વ્હીલર ઉત્પાદક બજાજ ઓટોએ ઇલેક્ટ્રિક સ્કૂટર બજાજ ચેતક લોન્ચ કર્યું હતું. ખૂબ જ આકર્ષક લુક અને સ્ટ્રોંગ ઇલેક્ટ્રિક મોટરથી સજ્જ આ સ્કૂટરને કંપની દ્વારા બે વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું. પરંતુ હવે સ્કૂટરનું બુકિંગ બંધ કરી દેવામાં આવ્યું છે, ફક્ત આ સ્કૂટર માટેની નોંધણી કંપનીની સત્તાવાર વેબસાઇટ પર થઈ રહી છે. કોરોના રોગચાળા પછી સ્કૂટ...
અમેઝિંગ બિઝનેસ: માત્ર 2 લાખ રૂપિયા સાથે, તમે એક વર્ષમાં 12 લાખની કમાણી...
ફ્લાય એશ ઇંટોનો ટ્રેન્ડ વધ્યો છે. ઓછા પૈસાના રોકાણ દ્વારા વધુ નફો મેળવવા એશ ઇંટ બનાવવાનો વ્યવસાય શરૂ કરી શકાય છે. એશ ઇંટને સિમેન્ટ ઇંટ પણ કહેવામાં આવે છે. 2 લાખ રૂપિયામાં આ વ્યવસાય શરૂ કરી શકાય છે. આ ધંધા સાથે સંકળાયેલા લોકો કહે છે કે આ વ્યવસાય બે લાખ રૂપિયાથી શરૂ કરવાથી એક વર્ષમાં 12 થી 15 લાખ રૂપિયાની કમાણી થઈ શકે છે. નવા ધંધા માટે ફ્લાય એશ ઇંટોન...
જીવન પ્રમાણપત્ર સબમિટ ન કરવા બદલ તમારી પેન્શન રોકી શકાય છે તેનાથી સંબં...
જો તમે નિવૃત્ત છો અને પેન્શન મેળવશો, તો વહેલી તકે પેન્શન ખાતાવાળી બેંકમાં જીવન પ્રમાણપત્ર (લાઇફ સર્ટિફિકેટ) સબમિટ કરો. દર વર્ષે પેન્શનરોએ પેન્શન ચાલુ રાખવા માટે 30 નવેમ્બર સુધીમાં તેમનું લાઇફ સર્ટિફિકેટ બેંકમાં સુપરત કરવું પડશે. જો કે, આ વખતે સરકારે તેની તારીખ વધારીને 31 ડિસેમ્બર કરી છે. જીવન પ્રમાણપત્ર એ પેન્શનરની અસ્તિત્વનો પુરાવો છે. જો નહીં, તો...
ખાંડ મિલો પર ખેડૂતોની 16,000 કરોડ રૂપિયા બાકી, ગુજરાતના ગરીબ ખેડૂતોના ...
શેરડી પકવતા ખેડુતોને ચાલુ ખાંડની સિઝનમાં સારી નિકાસ છતાં કોઈ ફાયદો થયો નથી. કેમ કે સુગર મિલો પર દેશભરના શેરડીના ખેડૂતોના રૂ.16,000 કરોડ આપવાના બાકી છે. યોગીની ભાજપ સરકારના ઉત્તર પ્રદેશના ખેડુતોના બાકીના રૂપિયા 11,000 કરોડ છે. સુગર ઉદ્યોગને યોગી સરકાર તરફથી અનુદાનની ચુકવણી થઈ નથી. તેથી હાલત ખરાબ છે. ગુજરાતના ખેડૂતોના પણ કોરોડો રૂપિયા બાકી છે.
કેન...
બચત ખૂટી જતાં સોનું ગીરવે મકીને લોક લેવાનું વધ્યું, કઈ રીતે લઈ શકાશે લ...
ભારતમાં સોનું ગીરવે મૂકીને લોનની માંગમાં વધારો થયો છે, લોકોના બચતના પૈસા ખૂટી ગયા છે અને સોનાની કિંમત 10 ગ્રામ દીઠ રૂ .50,000 ને વટાવી ગઈ છે. રિઝર્વ બેંક (આરબીઆઈ) એ 31 માર્ચ 2021 સુધીમાં ગીરવે મૂકાયેલા સોના માટે લોન-ટુ-વેલ્યુ (એલટીવી) રેશિયો પણ 75 ટકાથી વધારીને 90 ટકા કર્યો છે. આમ, સર્જાયેલી આર્થિક મુશ્કેલીઓને પહોંચી વળવા માટે સોનાની લોન દ્વારા વધુ...