Sunday, June 21, 2026

Tag: Trending

ઉત્તર પ્રદેશમાં 876 પોલીસને નીચી પાયરી પર ઉતારી દેવાનો આખરોં નિર્ણય યો...

યુપીમાં હેડ કોન્સ્ટેબલ અને સબ-ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા 896 પોલીસ કર્મચારીઓને નીચી પાયરીએ ઉતારીને મૂળ કેડર પીએસીમાં પાછા મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત પોલીસ સબ ઈન્સ્પેક્ટર બનેલા 22 કોન્સ્ટેબલને પણ પરત મોકલવામાં આવ્યા છે. તમામને પીએસીના મુખ્ય મથક લખનઉ મોકલવામાં આવ્યા છે. આદેશ સામે ઘણા પ્રતિનિયુક્ત પોલીસ કર્મચારીઓ હાઇકોર્ટનો દરવાજો ખટ...

ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત સામે બિહારમાં કંગના મામલે કેસ દાખલ થયો

બિહારમાં પણ અભિનેત્રી કંગના રનૌત મામલે કેસ નોંધવામાં આવ્યો છે. સામાજિક કાર્યકર્તા એમ રાજુ નય્યરે મુઝફ્ફરપુરની સી જે એમ કોર્ટમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને શિવસેનાના નેતા સંજય રાઉત સામે કેસ કર્યો છે. સામાજિક કાર્યકર્તાએ ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત વિરુદ્ધ ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતને ધમકાવવાનો કેસ કર્યો છે. અગાઉ કંગના રનૌત વિરુદ્ધ મુંબઈન...

કોંગ્રેસે અધ્યક્ષ સોનિયા ગાંધીને મદદ કરવા માટે એક વિશેષ સમિતિની રચના ક...

કોંગ્રેસમાં ગાંધી પરિવાર સામે થયેલા નેતાઓ પર હવે સોનિયા ગાંધીએ કડક કાર્યવાહી કરવાની શરૂ કરી દીધી છે, અગાઉ સોનિયા ગાંધીને પત્ર લખનારા 23 નેતાઓમાંથી કેટલાકને સાઇડ લાઇન કરવાની શરૂઆત થઇ ગઇ છે. પાર્ટીમાં મોટા ફેરફાર કરીને રાહુલ ગાંધીની વાહવાહી કરનારા નેતાઓને મોટું પદ આપી દેવામાં આવ્યું છે. પાર્ટીમાં ફેરફારની માંગ સાથે સોનિયાને પત્ર લખનારા અને રાહુલ ગ...

તલનું વાવેતર 145 ટકા વધ્યું પણ ઉત્પાદન 50 ટકા સુધી ઘટી જશે, તલમાં ગુજર...

ગાંધીનગર, 12 સપ્ટેમ્બર 2020 ગુજરાતમાં આ વર્ષે તમામ પાકોમાં આગળના વર્ષો કરતાં સૌથી વધું વાવેતર થયું હોય તો તે તલ છે. તલનું સામાન્ય વાવેતર 1.02 લાખ હેક્ટરમાં થતું હોય છે. પણ આ વખતે 1.50 લાખ હેક્ટરમાં થયું છે. જે સરેરાશ વાવેતર કરતાં 146 ટકા વધું છે. 2019માં 1.16 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. આમ તલના તેલનો વપરાશ અને તેલનો ભાવ સારો રહેતાં ખેડૂતો તલ...
Hemantkumar Shah । AGN । allgujaratnews.in । Gujarati News । ગુજરાત

આત્મનિર્ભર પેનલ કે સરકારનિર્ભર ઉદ્યોગપતિઓ અને વેપારીઓ?

પ્રો. હેમંતકુમાર શાહ ગુજરાતના ઉદ્યોગપતિઓ અને વેપારીઓનાં ૧૬૦થી વધુ મંડળોનું મહામંડળ એવા ગુજરાત વેપારી મહામંડળની ચૂંટણીનું પરિણામ ગઈ કાલે આવ્યું. તેમાં ઉમેદવારોની બે પેનલ હતી: એક આત્મનિર્ભર પેનલ અને બીજી પ્રગતિ પેનલ. ભારતના રાજકારણમાં અને અર્થકારણમાં ‘આત્મનિર્ભર’ શબ્દ નરેન્દ્ર મોદીએ તેમના રાષ્ટ્રજોગ એક પ્રવચનમાં વાપર્યો એટલે ચલણી બન્યો. આજકાલ દ...

બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીમાં શંકર ચૌધરીના વિરોધમાં આગેવાનો સામે આવ્...

બનાસકાંઠા જિલ્લામાં શંકર ચૌધરી ને કારણે ભારતીય જનતા પાર્ટી વિધાનસભામાં નવમાંથી સાત સીટ હારી તેવું બનાસ ડેરીના વાઇસ ચેરમેન માવજીભાઈ દેસાઈએ સ્પષ્ટ રીતે સ્વીકાર્યું. https://youtu.be/goof3izFziE બનાસકાંઠામાં શંકર ચૌધરીની જોહુકમી સામે વારંવાર ફરિયાદો થતી રહી છે એક ભ્રષ્ટાચારી અને વિવાદિત વ્યક્તિ અને હિટલરશાહી ના કારણે બનાસકાંઠા ભાજપ અને બનાસકાંઠા...

સુરત – રાજકોટમાં રાસ – ગરબાના આયોજનો રદ્દ થવા લાગ્યા, અમદા...

17 ઓક્ટોબરથી નવરાત્રિ ચાલુ થઈ રહી છે, પરંતુ ગુજરાત સરકારે જાહેર ગરબાના કાર્યક્રમોને મંજૂરી આપવી કે નહીં તે અંગે હજુ સુધી કોઈ ર્નિણય નથી લીધો. એક તરફ રાજ્યભરના ગરબાના આયોજકો ગરબાની મંજૂરી મેળવવા ગાંધીનગર આંટા મારી રહ્યા છે, ત્યારે સુરતના ગરબા આયોજકોએ આ વખતે ગરબાનું આયોજન ના કરવાનું નક્કી કર્યું છે. ટીવી રિપોર્ટ્‌સ અનુસાર, સુરતના ઈનડોર સ્ટેડિયમ સહિતન...

રિલાયન્સે એમેઝોનને 20 અબજ ડોલરમાં 40% હિસ્સો ઓફર કર્યો

મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે પોતાના લોકલ રિટેલ યુનિટમાં એમેઝોનને નોંધપાત્ર ભાગીદારીની ઓફર આપી છે. જો આ ઓફર ડીલમાં પરિણમી તો હાલ એકબીજાના સ્પર્ધક મનાતા એમેઝોન અને રિલાયન્સ રિટેલ્સ એક જ પ્લેટફોર્મ પર આવી જશે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, આરઆઈએલએ એમેઝોનને 20 અબજ ડોલર (1470 કરોડ રૂપિયા)માં 40 ટકા હિસ્સો ઓફર કર્યો છે. જો આ ડીલ થઈ ગઈ તો...

અમદાવાદીઓનો અધધધધ… 40 કરોડનો ટ્રાફિક દંડ ભરવાનો બાકી

અમદાવાદ શહેરમાં 2018થી ટ્રાફિકના નિયમો તોડતા કેમેરામાં ઝડપાયેલાં લોકોનાં ઈ-મેમો ઘરે મોકલવામાં આવે છે, પરંતુ અમદાવાદીઓએ હજુય 17 લાખ ઈ-મેમો ભર્યા જ નથી. છેલ્લા એક વર્ષમાં અમદાવાદના 111 જેટલા ટ્રાફિક જંક્શ પર લાગેલા કેમેરા દ્વારા કુલ 26.3 લાખ ઈ-મેમો જનરેટ થયા હતા. જેમાંથી 8.9 લાખ મેમોનો 18.5 કરોડ જેટલો દંડ ભરાયો હતો. જ્યારે, 17.4 લાખ જેટલા ના ભરાયેલા ...

શાહરુખની નાઈડ રાઈડર્સ ટિમ કેરેબિયન પ્રીમિયર લીગ (CPL) જીતવામાં સફળ

કેરેબિયન પ્રીમિયર લીગમાં વર્તમાન 2020 સિઝનનો ચેમ્પિયન મળી ગયો છે. શાહરૂખ ખાનની માલિકીવાળી ત્રિનબાગો નાઈટ રાઈડર્સે પ્રીતિ ઝિન્ટાની સેન્ટ લૂસિયા જૉક્સને 8 વિકેટથી હરાવી દીધી છે. બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં સેન્ટ લૂસિયાએ 154 રન બનાવ્યા હતા જે ત્રિનબાગો નાઈટ રાઈડર્સે 18.1 ઓવર્સમાં 2 વિકેટ ગુમાવી 157 રન બનાવી હાસલ કરી લીધો હતો. આ રીતે ત...

ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન ખૂટતાં કોરોના પોઝિટિવ દર્દીઓને સિવિલમાં ખસેડ...

કોરોનાના કહેર વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અનેક વખત વિવાદમાં આવી ચૂક્યું છે. હવે ફરીથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિવાદમાં સપડાયું હોય તેમ લાગી રહ્યું છે. શ્યામલ ચાર રસ્તા નજીક આવેલી ખાનગી હોસ્પિટલમાં ગુરુવારે મોડી સાંજે 7 જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓને સોલા સિવિલ હૉસ્પિટલમાં ખસેડવા માટેની જાણ કરતાં જ પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છ...

છત્તીસગઢની રાજધાની રાયપુરમાં માસ્ક વિના પેટ્રોલ-ડીઝલ અને કરિયાણું મળશે...

છત્તીસગઢની રાજધાની રાયપુરમાં માસ્ક ન પહેરેલા લોકોને પેટ્રોલ-ડીઝલ અને કરિયાણું આપવામાં આવશે નહીં. કલેકટરે આ સંદર્ભે એક આદેશ જારી કર્યો છે. નિયમોનો અમલ થાય તે માટે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ પણ જારી કરવામાં આવી છે. આદેશ મુજબ ગુરુવારથી આ આદેશ સમગ્ર છત્તીસગઢ જિલ્લામાં લાગુ કરવામાં આવશે. કલેક્ટરના જણાવ્યા મુજબ, રાયપુરમાં સતત વધી રહેલા કોરોના કેસો હોવા છત...

રૂપાણીની 2014ની મહેમાન નીતિ નિષ્ફળ જતાં નવી રાહતો આપવાની જાહેરાત

ગાંધીનગર, 11 સપ્ટેમ્બર 2020 ગુજરાત હોમ સ્ટે પોલીસી 2014થી 2019ની વધુ સરળ બનાવવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ગુજરાતની પરંપરા, સંસ્કૃતિ, ખાન-પાન વાનગીઓ, ગ્રામીણ જન જીવનથી દેશ-વિદેશના પ્રવાસીઓને પૈસા લઈને આપવાનો આ ધંધો શરૂ કરાશે. 1 થી 6 રૂમ સુધીના ઘરને હોમ સ્ટે ધંધો કરનારને ઘરનો મિલકત વેરો અને વીજ દરના થોડા લાભ મળશે. ગુજરાત ...
Hemantkumar Shah । AGN । allgujaratnews.in । Gujarati News । ગુજરાત

GDP તળિયે: બધું કંઈ ઈશ્વરી કૃત્ય નથી!

પ્રો. હેમંતકુમાર શાહ એપ્રિલ-જુન, ૨૦૨૦ના સમયગાળા માટે જીડીપીનો વૃદ્ધિ દર નકારાત્મક રહ્યો છે. એટલે કે વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનમાં ૨૩.૯ ટકાનો ઘટાડો થયો છે. આનો અર્થ શું છે તે સમજીએ: 1. જીડીપી એટલે દેશની આવક. તેમાં જે ઘટાડો થયો તે ગયા વર્ષમાં આ જ ત્રણ મહિના દરમ્યાન જે જીડીપી હતી તેની તુલનાએ થયો છે. લેખક દ્વારા: ગુજરાત સરકારની ઔદ્યોગિક નીતિ વિશ...

મનમોહન સિંહનું મોદી ન માન્યા, હવે અમદાવાદની મેટ્રો રેલ માટે દરેક કુટું...

ગાંધીનગર, 11 સપ્ટેમ્બર 2020 ગાંધીનગર અને અમદાવાદ શહેરની મેટ્રોરેલનો પ્રોજેક્ટ ભાજપ સરકારના ત્રણ મુખ્ય પ્રધાનોની  અણઆવડતના કારણે 17 વર્ષ થયાં છતાં હતું ક્યારે શરૂં થશે તેના કોઈ ઠેકાણા નથી. પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલના સમાયમાં મેટ્રો રેલમાં ઝડપ આવી હતી. પણ જ્યારથી મુખ્ય પ્રધાન વિજય રૂપાણી આવેલા છે ત્યારથી તેઓ દિશા વગરના સાબિત થયા છે. ચૂંટણી...