શ્રાવણના ૭-દિવસ જેમાં ચાર સોમવારો, રક્ષાબંધન, જન્માષ્ટમી, અમાસ આ દિવસો દરમ્યાન મંદિર સવારે ૪ વાગ્યે ખૂલશે અને રાત્રીના ૧૧ વાગ્યા સુધી ખુલ્લું રહેશે. આ સીવાયના શ્રાવણના દિવસોમાં મંદિર સવારે ૫-૩૦ થી રાત્રે ૧૦ સુધી ખુલ્લું રહેશે. ૨૮.૦૮.૨૦૧૯ શ્રાવણ વદ તેરશ ને બુધવારે માસિક શિવરાત્રિ નિમિત્તે રાત્રે ૧૦ કલાકે દિપપૂજન, ૧૧ વાગ્યે મહાપૂજન, ૧૨ વાગ્યે મહાઆરતી થશે તેમજ મંદિર દર્શનાર્થીઓ માટે રાત્રે ૧ સુધી ખુલ્લું રહેશે.
દૈનિક કાર્યક્રમ | |||
સમય | કાર્યક્રમ | સમય | કાર્યક્રમ |
પ્રાતઃ ૬-૦૦ | પ્રાતઃ મહાપુજન પ્રારંભ | ૧૧-૦૦ | મધ્યાન્હ મહાપૂજા-મહાપૂજન-મહારૂદ્ર અભિષેક |
૭-૦૦ | પ્રાતઃ આરતી (૧૫ મીનીટ) | ૧૨-૦૦ | મધ્યાન્હ આરતી(૧૫ મીનીટ) |
૮-૩૦ | સવાલક્ષ બિલ્વાર્ચન | ૦૫-૦૦ થી ૯-૦૦ | સાયં શૃંગાર દર્શન, દિપમાળા |
૯-૦૦ | યાત્રીકો દ્વારા નોંધાવેલ રૂદ્રપાઠ, મૃત્યુંજય પાઠ | ૭-૦૦ | સાયં આરતી(૧૫ મીનીટ) |
૧૦-૦૦ | મંદિર બંધ થવાનો સમય | ||
શ્રાવણના ચાર સોમવાર, રક્ષાબંધન, જન્માષ્ટમી, અમાસ ૭–દિવસ દરમ્યાન મંદિર પ્રાતઃ ૪–૦૦ વાગ્યે ખુલશે અને રાત્રે ૧૧–૦૦ કલાકે બંધ થશે. તેમજ આ સીવાયના દિવસોમાં મંદિર સવારે ૫–૩૦ વાગ્યે ખુલશે અને રાત્રે ૧૦–૦૦ વાગ્યે બંધ થશે. | |||
શ્રાવણ સુદ બીજ તા.૦૨–૦૮–૨૦૧૯ શુક્રવાર | |||
સમય | કાર્યક્રમ | સમય | કાર્યક્રમ |
સવારે ૫-૩૦ | મંદિર ખુલવાનો સમય | ૧૧-૦૦ | મધ્યાન્હ મહાપૂજન |
સવારે ૬-૧૫ | પ્રાતઃ મહાપૂજન | ૧૨-૦૦ | મધ્યાન્હ આરતી |
સવારે ૭-૦૦ | પ્રાતઃ આરતી (૧૫ મીનીટ) | ૦૫-૦૦ થી ૯-૦૦ | સાયં શૃંગાર દર્શન |
સવારે ૮-૦૦ | નુતન ધ્વજારોહણ | ૦૬-૩૦ થી ૮-૦૦ | દિપમાળા |
સવારે ૮-૩૦ | સવાલક્ષ બિલ્વપૂજા પ્રારંભ | ૭-૦૦ | સાયં આરતી(૧૫ મીનીટ) |
સવારે ૮-૪૫ | મહામૃત્યુંજય યજ્ઞ પ્રારંભ | ૧૦-૦૦ | મંદિર બંધ થવાનો સમય |