સોમનાથ મંદિરના શ્રાવણ મહિનામાં દર્શન માટે ફેરફારો કરાયા

શ્રાવણના ૭-દિવસ જેમાં ચાર સોમવારોરક્ષાબંધનજન્માષ્ટમીઅમાસ આ દિવસો દરમ્યાન મંદિર સવારે ૪ વાગ્યે ખૂલશે અને રાત્રીના ૧૧ વાગ્યા સુધી ખુલ્લું રહેશે. આ સીવાયના શ્રાવણના દિવસોમાં મંદિર સવારે ૫-૩૦ થી  રાત્રે ૧૦ સુધી ખુલ્લું રહેશે. ૨૮.૦૮.૨૦૧૯ શ્રાવણ વદ તેરશ ને બુધવારે માસિક શિવરાત્રિ નિમિત્તે રાત્રે ૧૦ કલાકે દિપપૂજન૧૧ વાગ્યે મહાપૂજન૧૨ વાગ્યે મહાઆરતી થશે તેમજ મંદિર દર્શનાર્થીઓ માટે રાત્રે ૧ સુધી ખુલ્લું રહેશે.

દૈનિક કાર્યક્રમ
સમય કાર્યક્રમ સમય કાર્યક્રમ
પ્રાતઃ ૬-૦૦ પ્રાતઃ મહાપુજન પ્રારંભ ૧૧-૦૦ મધ્યાન્હ મહાપૂજા-મહાપૂજન-મહારૂદ્ર અભિષેક
૭-૦૦ પ્રાતઃ આરતી (૧૫ મીનીટ) ૧૨-૦૦ મધ્યાન્હ આરતી(૧૫ મીનીટ)
૮-૩૦ સવાલક્ષ બિલ્વાર્ચન ૦૫-૦૦ થી ૯-૦૦ સાયં શૃંગાર દર્શન, દિપમાળા
૯-૦૦ યાત્રીકો દ્વારા નોંધાવેલ રૂદ્રપાઠ, મૃત્યુંજય પાઠ ૭-૦૦ સાયં આરતી(૧૫ મીનીટ)
૧૦-૦૦ મંદિર બંધ થવાનો સમય
શ્રાવણના ચાર સોમવાર, રક્ષાબંધન, જન્માષ્ટમી, અમાસ ૭દિવસ દરમ્યાન મંદિર પ્રાતઃ ૪૦૦ વાગ્યે ખુલશે અને રાત્રે ૧૧૦૦ કલાકે બંધ થશેતેમજ આ સીવાયના દિવસોમાં મંદિર સવારે ૫૩૦ વાગ્યે ખુલશે અને રાત્રે ૧૦૦૦ વાગ્યે બંધ થશે.  
શ્રાવણ સુદ બીજ તા.૦૨૦૮૨૦૧૯ શુક્રવાર
સમય કાર્યક્રમ સમય કાર્યક્રમ
સવારે ૫-૩૦ મંદિર ખુલવાનો સમય ૧૧-૦૦ મધ્યાન્હ મહાપૂજન
સવારે ૬-૧૫ પ્રાતઃ મહાપૂજન ૧૨-૦૦ મધ્યાન્હ આરતી
સવારે ૭-૦૦ પ્રાતઃ આરતી (૧૫ મીનીટ) ૦૫-૦૦ થી ૯-૦૦ સાયં શૃંગાર દર્શન
સવારે ૮-૦૦ નુતન ધ્વજારોહણ ૦૬-૩૦ થી ૮-૦૦ દિપમાળા
સવારે ૮-૩૦ સવાલક્ષ બિલ્વપૂજા પ્રારંભ ૭-૦૦ સાયં આરતી(૧૫ મીનીટ)
સવારે ૮-૪૫ મહામૃત્યુંજય યજ્ઞ પ્રારંભ ૧૦-૦૦ મંદિર બંધ થવાનો સમય