અમદાવાદ અને ગાંધીનગરની કોટેશ્વરની 50 હેકટર જમીન છૂટી કરી, જૂઓ કૌભાંડના અહેવાલો

50 hectares of land in Koteshwar, Ahmedabad and Gandhinagar released कोटेश्वर, अहमदाबाद और गांधीनगर में 50 हेक्टेयर भूमि जारी

અમદાવાદ, 28 ઓક્ટોબર 2025

અરજદારોએ કોટેશ્વર અને સુઘડની જમીનનાં હેતુફેર માટે રાજય સરકારમાં રજુઆત કરી હતી.

નજીકમાં સ્પોર્ટસ સંકુલ આવેલું હોવાથી નાગરીક સુવિધા માટે 50 હેકટર જમીનનો ઝોન ફેર કરવાની દરખાસ્ત રાજય સરકારની મંજુરી માટે મોકલવાનો નિર્ણય ઔડાની બોર્ડ બેઠકમાં 27 ઓક્ટોબર 2025માં લેવાયો હતો.

આ નિર્ણયથી કોટેશ્વર-સુઘડ વિસ્તારની જમીનની કિમતમાં ઉછાળો આવશે તેમ મનાઈ રહયું છે. આ વિસ્તારમાં રહેણાંક અને કોમર્શીયલ સ્કીમો બનશે.

રૂ.9 હજાર કરોડની 535 વીઘા કોટેશ્વર ભગવાન શિવની જમીનનું ગાંધીનગરમાં કૌભાંડ

રૂ.9 હજાર કરોડની 535 વીઘા કોટેશ્વર ભગવાન શિવની જમીનનું ગાંધીનગરમાં કૌભાંડ

અમદાવાદમાં ઓલમ્પિક રમતોની જીદ 3 આશ્રમો અને 1 મંદિરની જમીનોનો ભોગ લેશે

અમદાવાદમાં ઓલમ્પિક રમતોની જીદ 3 આશ્રમો અને 1 મંદિરની જમીનોનો ભોગ લેશે