Thursday, March 5, 2026

Admin

13388 POSTS 0 COMMENTS

પ્રશ્નપત્ર ચકાસણી સ્થળે ઘુસી ગયેલા ભાજપના સાંસદ કાછડીયા સામે પગલાં લીધ...

ગાંધીનગર, 17 મે 2020 અમરેલીના ભાજપના સાંસદ નારણ કાછડીયા પ્રશ્ન પત્ર તપાસવાના સ્થાને ઘુસી જઈને શિક્ષકોની કામગીરીમાં સીધો હસ્તક્ષેપ કરેલો હતો. ભાજપના સાંસદ નારણ કાછડીયા વારંવાર વિવાદમાં આવી રહ્યાં છે. તેઓ ધોરણ 10-12ની ઉત્તરવહીઓ જે ગુપ્ત જગ્યાએ તપાસવામાં આવે છે ત્યાં ઘુસી જતા તેમની સામે પગલાં ભરવા આમ આદમી પક્ષ અને કોંગ્રેસે માંગણી કરી હતી. ભાજપના સ...

રૂપાણી સત્તા છોડશે ત્યારે ગુજરાતનું દેવું 4 લાખ કરોડ થઈ જશે

ગાંધીનગર, 16 મે 2020 ગુજરાત સરકાર ગુજરાતના નાગરિકોની સાધન સંપત્તિ અનેક નાણાકિય સંસ્થાનો સમક્ષ ગીરવે મૂકી લોન લઇ રહી છે. ૩૧મી માર્ચે રાજ્યનું જાહેર દેવું રૂ.167651 કરોડ હતું. ગુજરાતની ભાજપની બુંધીયાર રૂપાણી સરકાર બીજી ટર્મ પૂર્ણ કરી ચૂંટણીમા ઉતરશે. તે નાણાકિય વર્ષ 22-23ને અંતે દેવું વધીને રૂ.371989 કરોડ થશે. કોરોનાના કારણે રૂ.30 હજાર કરોડ વ્યાજે ...

VIDEO – રિંકલને 500 કિમી દૂર કોરોનાની નાકાબંધી છતાં રાજસ્થાનતી ઉ...

https://youtu.be/1mfClw9vKPk સલ્લા ગામની છોકરી સાથે પ્રજાપતિ ના છોકરા એ 4 મહિના પહેલા લગ્ન કરેલા છે હાઇકોર્ટ માં હાજર થઈ તેઓ રાજસ્થાન બાડમેર માં રહેતા હતા. ગઈ કાલે સવારે 6 વાગે છોકરી ને તેના પરિવાર જનો ઉપાડી ગયા છે. છોકરી પ્રેગ્નેટ છે તેની જોડે માર મારીને રાખેલ છે. કોણ કોણ આરોપી ઓ છે આ વીડિયોમાં છે. તેમજ ઉપાડી જવાનો વીડિયો પણ છે. બનાસકાંઠાથી...

સાબરમતી જેલથી 500 કેદીઓએ પોતાના ઘરે ઈ મુલાકાત કરી

ગુજરાતની જેલોમાંથી કેદીઓને કોરોનાના કારણે છોડવાના હતા. તે ન થયું પણ હવે જેલમાં સજા કાપી રહેલા કેદીઓ વિડિયો કોલથી પોતાના ઘરે બાળકો, પતિ, પત્ની કે માતા-પિતા સાથે વાત કરતાં થઈ ગયા છે. તેમના ઘરના લોકો ઈ મુલાકાતથી સંતોષ વ્યક્ત કરે છે. જેલમાં રહેલા આરોપી તથા કેદી સાથે સાબરમતી મધ્યસ્થ જેલ કોરોના વાયરસના કારણે કેદીઓ સાથે પરિવારજનોની મુલાકાત બંધ કરવામાં ...

કોરોનામાં મહિલા અને પૂરૂષોના એક સરખા મોત કેમ ?

તા.૦૮.૦૫.૨૦૨૦ ગુજરાતમાં મહિલાઓ અને પૂરૂષોના એક સમાન મોત થયા છે. જે રીતે અકસ્માતોમાં પૂરૂષોના વધું મોત થાય છે એવું ચેપી રોગમાં નથી. અહીં મહિલીઓ અને પૂરૂષોની એક સરખા મોત થઈ રહ્યાં છે. સામાન્ય રીતે પૂરૂષો બહાર વધું રહેતાં હોવાથી તેમને ચેપ વધું લાગે અને તેથી તેમના મોત વધું થવા જોઈતા હતા. પણ મહિલાઓના મોત એટલા જ છે તેની પાછળનું કારણ શાકભાજીઓની લારીઓએ ...

કોમ્યુનીટી ટ્રાન્સમીશનનો તબક્કો શરુ થયાવાનું રૂપાણી કેમ સ્વીકારતા નથી ...

અમદાવાદ, 16 મે 2020 કોંગ્રેસના અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે નિષ્ફળ રૂપાણી સરકારના ખામી શોધી કાઢી જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના સંક્રમણના કેસો વધી રહ્યા છે . રાજય સરકાર કે અમદાવાદ મહાનગર પાલિકા - અમપાએ હજુ સુધી સત્તાવાર રીતે કોરોના વાયરસના સંક્રમણમાં કોમ્યુનીટી ટ્રાન્સમીશનનો તબક્કો શરુ થયાનો સ્વીકાર કરાયો નથી....

રૂપાણી આટલું તો કરો, નહીંતર વધું મોત થશે

અમદાવાદ, 16 મે 2020 કોંગ્રેસના અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે નિષ્ફળ રૂપાણી સરકારના ખામી શોધી કાઢી જણાવ્યું હતું કે, વિનામૂલ્ય ટેસ્ટીંગ, ઉત્તમક્વોલીટીની સારવાર, અન્ય બિમારીથી પીડાતા દરદીઓને સારવાર રાજય સરકારે તાજેતરમાં જાહેરાત કરી હતી કે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ની મંજુરી વિના ખાનગી લેબોરેટરીમાં કોરોના ટેસ્ટ બંધ કરી દેવ...

ઘોર બેદરકારી કોવિદ હોસ્પિટલમાં દાખલ દર્દીના બીજા રોગોની દવા ન અપાતા મો...

અમદાવાદ, 16 મે 2020 સરકારી ખાનગી હોસ્પિટલોમાં જયારે કીડની , હૃદય , કેન્સર જેવી ગંભીર બિમારીઓ કે ઈમરજન્સીમાં કોઈ દર્દી સારવાર માટે પહોચે છે તો તેનો કોરોના ટેસ્ટ ફરજિયાત કરવો પડે છે. કોંગ્રેસના અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે નિષ્ફળ રૂપાણી સરકારના ખામી શોધી કાઢી જણાવ્યું હતું કે, તેવા સંજોગોમાં અન્ય બિમારીથી પીડાતા દર્દીઓના તાત્ક...

સિવિલના સ્ટાફને કોરોના થાય તો તે સારવાર ત્યાં લેતા નથી, એવીપી આવે છે

અમદાવાદ, 16 મે 2020 કોંગ્રેસના અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે નિષ્ફળ રૂપાણી સરકારના ખામી શોધી કાઢી જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સને પણ સંક્રમણનો ચેપ લાગે તો તે એસવીપી હોસ્પિટલમાં દાખલ થવા રજૂઆત કરે છે, અને સિવિલ માં દાખલ થવાની ના પાડે છે . એસવીપીમાં કોરોના સંક્રમણની સારવાર સારી મળી રહી છે જયારે સિવિલમાં મળતી સા...

સ્ટલિંગ , નારાયણી અને એચસીજી હોસ્પિટલએ લૂંટ કરી, રૂપાણીએ કોઈ પગલાં ન લ...

અમદાવાદ, 16 મે 2020 કોંગ્રેસના અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે નિષ્ફળ રૂપાણી સરકારના ખામી શોધી કાઢી જણાવ્યું હતું કે, ઉપરાંત રાજય સરકારે ત્રણ મોટી હોસ્પિટલ સ્ટલિંગ , નારાયણી અને એચસીજી હોસ્પિટલને રુ . 8 લાખના પેકેજ લઈ કોરોના દર્દીઓની સારવાર કરવાની છૂટ આપી છે. જે ગેરકાયદે છે . હાલની મહામારીની સ્થિતિમાં કોઈપણ ખાનગી હોસ્પિટલને મનફાવે...

અમદાવાદમાં 850 મોત, કઈ હોસ્પિટલમાં કેટલાં મોત થયા ?

અમદાવાદ, 16 મે 2020 કોંગ્રેસના અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે નિષ્ફળ રૂપાણી સરકારના ખામી શોધી કાઢી જણાવ્યું હતું કે, 15 મે 2020 સવારે 10 વાગ્યાની સ્થિતિ જોતા અમદાવાદ શહેરમાં કોરોનાની સારવાર દરમ્યાન 859 દર્દીઓના મોત નિપજયા છે . આ પૈકી એસવીપીમાં 106 , સિવિલ હોસ્પિટલમાં 306 , સોલા સિવીલમાં 22 અને અન્ય હોસ્પિટલમાં 25 દર્દીઓના સારવાર ...

ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં 96થી 104 ટકા વરસાદ, ભારતમાં ચોમાસું શરૂ થઈ ...

ગાંધીનગર, 16 મે 2020 ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગના નિયામક જયંત સરકારે જણાવ્યું હતું કે આ વર્ષે ગુજરાત સહિત દેશના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં 96 થી 104 ટકા જેટલો વરસાદ થવાની સંભાવના છે. દેશમાં કેરળ ખાતે સંભવિત તારીખ 5 જૂને ચોમાસાનું આગમન થશે જેના સંભવિત 15થી 20 દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થશે. હવામાન વિભાગની ટૂંકી - એક અઠવાડિયા સુધીની આગા...

ગુજરાતની પ્રદૂષિત નદીઓ કોરોનાના બહાને શુદ્ધ જાહેર કરી દેવાઈ

ગાંધીનગર, 15 મે 2020 ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા  Study Report  Impact of lockdown due to COVID -19 Pandemic on Surface Water Quality તૈયાર કરાયો છે. ઊંડો અભ્યાસ કરીને પર્યાવરણ મિત્રના નિયામક મહેશ પંડ્યાએ જણાવ્યું હતું કે, સાબરમતી નદી એકાએક શુદ્ધ થઈ ગઈ. વડોદરાની વિશ્વામિત્રી નદી એકાએક શુદ્ધ થયેલી જાહેર કરી દેવામાં આવી હતી. આવી નદીઓ દશકા...

ભ્રષ્ટાચાર અટકાવવા દારૂબંધી દૂર કરો -શંકરસિંહ, 20 હજાર કરોડની ગોલમાલ

ગાંધીનગર, 15 મે 2020 દારૂબંધી ગેરકાયદેસર કાળા નાણાંની ગેરકાયદેસર મુક્તિ છે. ભાગીદારીમાં વહીવટી તંત્ર અને મંત્રીઓ વચ્ચે જે પૈસા ખોટી રીતે જાય છે તે સીધા સરકારની તિજોરીમાં આવશે. જેનો લાભ સામાન્ય લોકો મફત શિક્ષણ અને મફત તબીબી મેળવી શકે છે. તેમ શંકરસિંહ વાઘેલાએ 15 મે 2020ના દિવસે જાહેરાત કરી હતી. ગુજરાતમાં છેલ્લાં 24 વર્ષથી ભાજપની સરકાર છે. ગુજરા...

બહારથી આવતા લોકોની માહિતી રાખવા માટે ‘‘ગેટ વે ઓફ બોટાદ’’ એપ્લીકેશન બના...

બોટાદ જિલ્લાની તમામ ચેકપોસ્ટ ખાતેના આરોગ્યકર્મી તથા પોલીસ કર્મીઓને આ એપ્લિકેશન મારફત માહિતી લેવા સૂચના અપાઇ , જિલ્લામાં પ્રવેશતા લોકોનું થશે ડીજીટલ ટ્રેકિંગ બોટાદ, 9 મે 2020 વિશ્વમાં પ્રસરેલા કોરોના મહામારીને ફેલાતી અટકાવવા બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. બોટાદ જિલ્લાની હદમાં પ્રવેશ થતા મુસાફરોની તમામ...