Monday, March 30, 2026

Admin

13394 POSTS 0 COMMENTS

વડાપ્રધાનના રાહત ભંડોળમાં કેટલા નાણાં આવ્યા ?

પીએમઓ ફક્ત એટલું જ જાણતા નથી કે પીએમ કેરેસ ફંડમાં કેટલી રકમ આવી છે, વેબસાઇટ પર કોઈ માહિતી આપવામાં આવી નથી. ભારતીય રેલ્વે પરપ્રાંતિય મજૂરોને તેમના ઘરે લઈ જવા માટે પ્રત્યેક પાસેથી રૂ.50 ની વધારાની ફી લે છે. કર્ણાટકની ભાજપ સરકારે ઘરે પરત ફરતા પરપ્રાંતિય મજૂરો પાસેથી ડબલ ભાડુ લેવાની જાહેરાત કરી છે. તેની પાછળનો તર્ક એ છે કે આ લોકોને જે વાહનોથી મોકલવા...

લોકડાઉનથી 54%એ તેમની કમાણી ગુમાવી, 67%એ ખર્ચ ઘટાડી દીધો, શું ખરીદે છે ...

લોકડાઉનને કારણે દેશમાં ખર્ચ કરવામાં આવે તે રીતે મોટો બદલાવ આવી રહ્યો છે. ભારતીય ગ્રાહકો પર કરાયેલા એક સર્વે અનુસાર દેશના 67 ટકા લોકોએ તેમના ખર્ચમાં ઘટાડો કર્યો છે. કન્સલ્ટિંગ કંપની મેકકિંસેના જણાવ્યા મુજબ, દેશના 54 ટકા લોકોની આવકમાં ઘટાડો થયો છે. તેમાંથી, મોટી સંખ્યામાં લોકોએ તેમની નોકરી ગુમાવી છે અથવા પગારમાં ઘટાડો કર્યો છે. આને કારણે દેશના બે તૃત...

પોતાની પુત્રીને કોરોનાથી બચાવવા માટે પાર્થ સહાએ અનોખી ઇલેક્ટ્રિક મોટરસ...

કોરોના વાયરસ નામના રોગને કારણે આજે વિશ્વના મોટાભાગના દેશોમાં લોકડાઉન થઈ રહ્યું છે, હજી સુધી કોઈ સારવાર મળી નથી, અને તેનો ફેલાવો અટકાવવા તમામ દેશોમાં સામાજિક અંતરની સતત સલાહ આપવામાં આવી રહી છે. લોકો ભારતમાં પણ તેનું અનુસરણ કરી રહ્યા છે, પરંતુ કેટલાક લોકો હજી પણ તેનું પાલન કરી રહ્યા નથી. પરંતુ એવું કહેવામાં આવે છે કે આવશ્યકતા એ શોધની માતા છે. તેનું એ...

અમદાવાદમાં એચઆઈવી ‘પોઝિટિવ દર્દીને કોરોનાનો રોગ મટી ગયો

કોરોનાની સારવાર બાદ રાજ્યની અનેક હોસ્પિટલોમાંથી કોરોનાના દર્દીઓને રજા અપાઈ રહી છે, ત્યારે સિવિલ હોસ્પિટલમાં ભરતી થયેલા એચ.આઇ.વી. પોઝિટિવ દર્દીને સારવાર બાદ કોરોનાનો નેગેટિવ રિપોર્ટ આવતા આજે તેમને રજા અપાઈ છે. અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના એક દર્દી ૧૫મી એપ્રિલના રોજ સિવિલ હોસ્પિટલ પરિસરમાં 1200 બેડની ડેઝિગ્નેટેડ kovid હોસ્પિટલમાં દાખલ થયા હતા. ...

ડ્રોનથી લોકોને શોધવાનું ઓછું કરાયું, માંડ 86 ગુનાઓ નોંધાયા

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે, કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે લૉકડાઉનના ત્રીજા તબક્કાનો રાજ્યમાં ચુસ્ત અમલ કરાશે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર રાજ્ય સરકારે તર્કબદ્ધ રીતે નીતિ બનાવી છે જેમાં નાગરિકો પણ અત્યાર સુધી આપેલ સહયોગ મુજબ સહયોગ આપે તે જરૂરી છે. જે નાગરિકો અન્ય રાજ્યમાંથી ગુજરાત આવ્યા છે તેઓ તેમના વતન જવા ઈચ્છતા ...

ગુજરાતથી મજૂરોને મોકલવા 150 દિવસ નિકળી જશે, અરાજકતા કેવી છે ?

ત્રણ દિવસમાં ૧૮ ટ્રેન મારફતે ર૧પ૦૦ જેટલા શ્રમિકોને તેમના વતન-રાજ્ય મોકલવામાં આવ્યા છે. માત્ર સુરત અને આસપાસ 20 લાખ લોકો છે, આખા ગુજરાતમાં 40 લાખ લોકો સ્થળાંકર કરવા માંગે છે. તેથી એક ટ્રેનમાં 1200 અને બસમાં 30 લોકો જઈ શકે છે. તે હિસાબે 3333 ટ્રેન જોઈશે. 3 દિવસમાં માત્ર 18 ટ્રેન મળી છે. જો રોજ 20 ટ્રેન મળે તો તમામને મોકલવા માટે 150 દિવસ નિકળી જશે. એસ...

કોરોનાની દવા શોધવા 5 હોસ્પિટલોમાં ટ્રાયલ શરૂ થશે

કોવિડ-19 વાયરસની સોલીડારિટી ટ્રાયલના પ્રયોગો હાથ ધરવા માટે ગુજરાતમાં સોલીડારિટી ટ્રાયલ માટે અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજને કેન્દ્ર સરકારે અનૂમતિ આપી છે અને વધુ ૪ હોસ્પિટલોની આવી મંજૂરી-અનૂમતિની પ્રક્રિયા-કાર્યવાહિ પ્રગતિમાં છે.  કોવિડ-19 પેશન્ટસના રજીસ્ટ્રેશન આવા ટ્રાયલ ટેસ્ટ માટે શરૂ થઇ ગયા છે. આ સપ્તાહમાં આવી મંજૂરી મળી જતાં રાજ્યની રાજ્યની વધુ ...

કોવિડ-19 વિશે ભારતનું દૈનિક બુલેટીન

4.5.2020 કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ દેશમાં અત્યાર સુધીમાં 11,706 દર્દીઓ સાજા થઇ ગયા છે. જે 27.52% દર્દીઓ સાજા થવાનો દર બતાવે છે. અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19ના પુષ્ટિ થયેલા પોઝિટીવ કેસોની કુલ સંખ્યા 42,533 થઇ છે. ગઇકાલ સુધીમાં ભારતમાં કોવિડ-19ના નવા 2553 કેસો પોઝિટીવ મળ્યા હોવાની પુષ્ટિ થઇ છે. તમામ બંધ થયેલા ...

રૂપાણીની જેમ તેના પ્રધાનો પણ વારંવાર ભાંગરો વાટવામાં મેદાન મારે છે, કો...

દિલીપ પટેલ ગાંધીનગર, 4 મે 2020 ભાજપની નબળી સરકારના વડા વિજય રૂપાણીના પ્રધાનો વારંવાર ભાંગરો વાટતા રહ્યાં છે. રાજ્યકક્ષાના પશુપાલન પ્રધાન બચૂ ખાબડ વારંવાર ભાંગરો વાટવા માટે હવે જાણીતા બની ગયા છે. તેમણે ફરી એક વખત નરેન્દ્ર મોદીના નામે ભાંગરો વાટ્યો છે. ઉકાળાના વિતરણ વેળાએ રાજ્યકક્ષાના પશુપાલન ગ્રામ આવાસ, ગ્રામ વિકાસ મંત્રી બચૂ ખાબડે લોકોને સ...

લૉકડાઉનમાં 36,500 ક્વિન્ટલ કપાસની ખરીદી મહારાષ્ટ્ર થઇ, ગુજરાતમાં કેમ ન...

મહારાષ્ટ્રના 34 કેન્દ્રોમાં લુઘતમ ટેકાના ભાવે કપાસની ખરીદીની કામગીરી ચાલી રહી છે; લૉકડાઉન દરમિયાન કુલ 36,500 ક્વિન્ટલ એટલે કે 6900 ગાંસડી કપાસની ખરીદી થઇ છે. તો ગુજરાતમાં કેમ ન થઈ એવું ખેડૂતો રૂપાણી સરકારને પૂછી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં ઉત્પાદિત થયેલો લગભગ 77.40% કપાસ બજારમાંઆવી ગયો છે અને 25 માર્ચ 2020 સુધીમાં તેનું વેચાણ થઇ ગયું છે; કોટન કોર્પ...

હાહાકાર, અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં 40 કોરોનના દર્દી મળી આવ્યા

અમદાવાદમાં 4 જ દિવસમાં વિક્રમ તોડીને અત્યાર સુધીમાં સૌથી વધું કોરોનાના દર્દીઓ મળી આવ્યા છે. જોધપુર વોર્ડ, સેટેલાઈટ વિસ્તાર જોખમી અમદાવાદનો સેટેલાઇટ વિસ્તારના જોધપુર વોર્ડમાં  પ્રેરણાતીર્થ દેરાસર પાસે આવેલા રિદ્ધિ ફ્લેટ્સ, પૃથ્વીટાવર, વિવેકાનંદ ફ્લેટ, મૌલિક ટેનામેન્ટમાં 40 કેસ કોરોના પોઝિટિવના આવ્યાં છે. આ ઉપરાંત જોધપુરના જ અનુપમ સોસાયટી તથા ર...

સુરતના 20 લાખ લોકો હીજરત કરી રૂ.200 કરોડ ટિકિટ ભાડું ચૂકવશે

20 લાખ લોકો સુરત છોડે તો 100થી 200 કરોડ રૂપિયા ટિકિટ ભાડું થશે. જે સરકાર આપવાની નથી તેથી ગરીબ મજૂરો પર આફત આવી છે. ઓછામાં ઓછું રૂ. 500 ભાડું સરેરાશ ગણવામાં આવે તો આ સ્થિતિ છે કે 17 લાખ લોકો હીજરત કરવા લાઈનમાં છે. સુરતમાંથી અગાઉ ક્યારેય ન થઇ હોઈ એટલા મોટા પ્રમાણમાં હવે હિજરત શરું થઇ છે. કોરોનાનું પહેલું લોકડાઉન આવ્યું ત્યારે સુરતના 1 લાખ હીરા ઘસુ...

કોરોનાના બે દર્દી નિકળ્યા અને 1 લાખ માસ્ક તૈયાર કરીને આખા કચ્છમાં મફતમ...

માધાપર (કચ્છ) જૈન સમાજ અને દરજી યુવાઓ સંયુકતપણે રોજના 1 લાખ માસ્ક તૈયાર કરે છે, વહિવટીતંત્રના સહયોગથી વિનામૂલ્યે તેનું વિતરણ કરી કોરોના વાયરસને ફેલાવતો અટકાવવા કામ કરી રહ્યાં છે. માસ્ક બનાવવાની અને તેનું વિતરણ કરીને કોરોના વાયરસની આ કપરી સ્થિતીમાં જીવન બચાવવાની સેવા તક મળી છે. માસ્ક ન પહેરનાર વ્યકિત સ્વયં તો સંક્રમિત થાય છે જ પરંતુ પોતાના મ્હોમા...

સાબરકાંઠા – કોરોનાથી એકનું મોત અને બે પોઝેટીવ દર્દી

જિલ્લામાં કોરોના વાઇરસના આજે વધુ 2 કેસ રિપોર્ટ પોઝીટીવ આવ્યા બે દિવસ અગાઉ લીધેલ સેંપલ પૈકી ના બે લોકોના પોઝીટીવ રિપોર્ટ આવ્યા હિંમતનગર ના આગીયોલ ગામના 32 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝીટીવ પ્રાંતિજ ના સાપડ ગામ ના 30 વર્ષીય પુરુષ નો રિપોર્ટ પોઝીટીવ આવ્યો પ્રાંતિજ ના સાપડ ગામ ના 30 વર્ષીય પુરુષ અગાઉ પણ પોઝીટીવ આવ્યો હતો અને સારવાર બાદ નેગેટિવ...

રાત્રીના ૭થી સવારના ૭ વાગ્યા સુધી અવરજવર પર પ્રતિબંધ

રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કોરોના સંક્રમણની સાંકળને તોડવા લોકો ઘરની બહાર ન નીકળે અને એકબીજાનો સંપર્ક ઘટાડે એ માટે પોલીસ દ્વારા લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવવામાં આવી રહ્યું છે. કોરોના વાયરસનું વધુ સંક્રમણ ફેલાતું હોય તેવા રેડઝોનના તમામ કન્ટેન્ટમેન્ટ વિસ્તારને કોર્ડન અને બેરિકેટિંગ કરી લોકોની બિનજરૂરી અવરજવરને રોકવા એક જ ...