Admin
લૉકડાઉન દરમિયાન ખેતીવાડી અને સંબંધિત સેવાઓને છૂટ મળી
નવી દિલ્હી, 28-03-2020
કોરોના વાયરસનો સામનો કરવા માટે લાગુ કરવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન દરમિયાન ખેતીવાડી અને સંબંધિત સેવામાં સંકળાયેલા લોકોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે, તેમને છૂટછાટ આપવામાં આવી છે.
લૉકડાઉનનો અમલ થયા પછી કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ, ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજમંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમર ખેડૂતો સંબંધિત મુદ્દાઓ પર ...
રેલવે 21 માર્ચથી 14 એપ્રિલ 2020 સુધીની ટિકિટનું રિફંડ આપશે
ભારતીય રેલવે 21 માર્ચથી 14 એપ્રિલ 2020 સુધીના સમયગાળામાં મુસાફરીની તમામ ટીકીટો માટે સંપૂર્ણ રિફંડ આપશે
કોવીડ-19ના પ્રસાર ઉપર નિયંત્રણ લાવવા માટે 14 એપ્રિલ 2020 સુધી તમામ ટ્રેનો અને ટીકીટ બુકિંગની સુવિધા રદ કરી હોવાના કારણે આ નિર્ણય લેવાયો છે
નવી દિલ્હી, 28-03-2020
14 એપ્રિલ સુધી તમામ મુસાફર ટ્રેનો અને તમામ મુસાફર ટીકીટો રદ કરી હોવાના કારણે ભ...
કોરોનામાં કઈ વસ્તુઓ સરકાર ખરીદી રહી છે ?
કોવિડ-19 રોગચાળા સામે લડવામાં સરકારી વિભાગ દ્વારા ચીજવસ્તુઓ અને સેવાઓની ખરીદી માટે જીઇએમએ વિવિધ પહેલો હાથ ધરી
નવી દિલ્હી, 28-03-2020
વેપારવાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ સ્પેશ્યલ પર્પઝ વ્હિકલ (એસપીવી) ગવર્મેન્ટ ઇ-માર્કેટપ્લેસ (જીઇએમ)એ કોવિડ-19 રોગચાળા સામે લડવામાં વિવિધ પહેલો હાથ ધરી છે. સરકારી ઓફિસો દ્વારા ચીજવસ્તુઓ અને સેવાઓની ખરીદી માટે ગતિ...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચિકિત્સકોને કહ્યું યોગા કરો
નવી દિલ્હી, 28-03-2020
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આયુષ વિભાગ દેશને સ્વસ્થ રાખવા માટેની એક લાંબી પરંપરા સાથે જોડાયેલો છે અને કોવીડ-19ને પહોંચી વળવા માટેના વર્તમાન પ્રયત્નોમાં તેનું મહત્વ અનેકગણું વધી જાય છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું કે તેમનું નેટવર્ક દેશમાં લંબાઈ અને પહોળાઈ બંને રીતે વિસ્તૃત છે આથી તેમની માટે એ અતિશય જરૂરી છે કે તેઓ ડબ્લ્યુએચઓની માર્ગ...
ડેપોરીજો પૂલ બનાવવા માટે બરફ દૂર કરતાં જવાનો
કોવિડ-19ના જોખમ સામેની લડાઇમાં BROએ હિંમતપૂર્વક પૂલ નિર્માણ, બરફ દૂર કરવાની કામગીરી શરૂ કરી
નવી દિલ્હી, 28-03-2020
કોવિડ-19 મહામારીનો હિંમતપૂર્વક સામનો કરતા સીમા માર્ગ સંગઠન (BRO)ના જવાનો ડેપોરીજો પૂલ (430 ફૂટનો મલ્ટી સ્પાન બેઇલી પૂલ) સંપૂર્ણપણે બદલવા માટે અવિરત કામ કરી રહ્યા છે કારણ કે, અરુણાચલ પ્રદેશના ઉપરી સુબાનસીરી જિલ્લા માટે આ એકમાત્ર જીવ...
ઉર્જા ક્ષેત્ર માટે પેમેન્ટ સિક્યુરિટી ઘટાડીને 50 ટકા કરાશે, 24 કલાક વી...
ઉર્જામંત્રીએ રાહતના મોટા પગલાંને મંજૂરી આપી
કેન્દ્રીય ઉર્જા મંત્રાલય લૉકડાઉન દરમિયાન 24×7 ધોરણે વીજ પૂરવઠો સુનિશ્ચિત કરશે
ઉત્પાદન કંપનીઓને ચુકવણી અને ટ્રાન્સમિશન લાઇસન્સમાંથી વિતરણ કંપનીઓને 3 મહિનાની છૂટ આપવામાં આવી
નવી દિલ્હી, 28-03-2020
કોવિડ-19 મહામારીનો ફેલાવો નિયંત્રણમાં લાવવા માટે સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવેલા લૉકડાઉનની સ્થિતિમાં પણ ઉર્...
કોલસાનો પુરવઠો સુનિશ્ચિત રીતે મળશે
કોવિડ-19 લોકડાઉન ગાળા દરમિયાન કોલસા મંત્રાલયે કોલસાના મહત્ત્વપૂર્ણ પુરવઠાની જાળવણી સુનિશ્ચિત કરીઃ પ્રહલાદ જોશી
નવી દિલ્હી, 28-03-2020
કેન્દ્રીય કોલસા, ખાણ અને સંસદીય બાબતોના મંત્રી શ્રી પ્રહલાદ જોશીએ ખાતરી આપી છે કે, આવશ્યક સેવા તરીકે કોલસાનો પુરવઠો જળવાઈ રહેશે અને તેમણે કોલસા મંત્રાલયના તમામ અધિકારીઓને કોવિડ-19 રોગચાળાને કારણે લોકડાઉનનાં સમય...
દિવ્યાંગ લોકોની લઘુતમ સહાયક સેવાઓ સુનિશ્ચિત કરવામાં આવશે
લૉકડાઉનના સમયમાં દિવ્યાંગ લોકોની લઘુતમ સહાયક સેવાઓ સુનિશ્ચિત કરવા માટે DEPWD એ ગૃહ મંત્રાલયને વિનંતી કરી
નવી દિલ્હી, 28-03-2020
WHO દ્વારા આ બીમારીને આંતરરાષ્ટ્રીય જાહેર આરોગ્ય કટોકટી સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય અંતર્ગત દિવ્યાંગ સશક્તિકરણ વિભાગ (DEPwD) દ્વારા ગૃહ મંત્રાલયને વિનંતી કરવામાં આવી હતી કે લૉકડાઉનના સમય દરમિયાન દિવ્યાંગ લોકો ...
કોવિડ મહામારી સામે ભારતે લીધેલા તબક્કાવાર પગલાં
નવી દિલ્હી, 28-03-2020
કોવિડ-19 મહામારી સામે ભારતે લીધેલા પગલાં આ ક્રમાનુસર છે.
WHO દ્વારા આ બીમારીને આંતરરાષ્ટ્રીય જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરવામાં આવી (30 જાન્યુઆરી) તે પહેલાંથી જ ભારતે તેની સરહદો પર વ્યાપક પ્રતિક્રિયા તંત્રનો અમલ કરી દીધો છે.
ભારતમાં આવી રહેલા વિદેશી મુસાફરોના સ્ક્રિનિંગની શરૂઆત બાદ વીઝા સ્થગિત કરવા અને આંતરરાષ્ટ્રીય ઉડાનો પ...
નેશનલ એલિજિબિલીટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) UG મે-2020 મુલતવી રાખવામાં...
નવી દિલ્હી, 28-03-2020
દેશમાં ફેલાયેલી કોવિડ-19 મહામારીના કારણે માતાપિતા અને વિદ્યાર્થીઓ જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે તેને અનુલક્ષીને રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (NTA) દ્વારા આગામી સમયમાં લેવાનારી NEET (UG) મે 2020 પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. આ પરીક્ષા અગાઉના શિડ્યૂલ અનુસાર 3 મે 2020ના રોજ લેવાની હતી જે મુલતવી રાખવામાં આવી છે.
NTA દ્વારા મા...
લોકડાઉનમાં ચાર કાયદાનો અમલ કરવાની પોલીસ વડા ઝાની જાહેરાત
રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ કહ્યું કે, રાજ્યના શહેરો-નગરોમાં ડ્રોન અને સીસીટીવીના માધ્યમ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે ત્યારે સોસાયટી વિસ્તારમાં, કોમન પ્લોટમાં લોકો એકત્ર થાય છે. ત્યાં સંક્રમણ થવાની સંભાવના વધી જાય છે. ત્યારે નાગરિકોને લોકડાઉન દરમિયાન સંપૂર્ણપણે ઘરમાં જ રહી સુરક્ષિત રહેવા અપીલ કરી હતી.
પ્રકારની પ્રવૃત્તિઓ ધ્યાને આવશે તો...
ગુજરાતના 1800 લોકો બહાર ફસાયા, કઈ રીતે આવશે પરત ?
લોકડાઉનની સ્થિતીમાં હરિદ્વાર – નેપાળ જેવા દૂરના સ્થળે સ્થગિત થઇ ગયેલા
૧૮૦૦ જેટલા ગુજરાતી યાત્રિકો-મુસાફરોને ર૮ બસ દ્વારા પરત લાવવાની વ્યવસ્થા થઇ
૧૦ હજારથી વધુ મજૂરો, કામદારોને વતન મોકલવાની વ્યવસ્થા કરાઈ
મુખ્યમંત્રી રાહતનિધિમાં ૧૨.૮૫ કરોડ રૂપિયાનું ભંડોળ બે દિવસમાં જ ૫૨૦૦ લોકો-સંસ્થાઓએ આપ્યું
રાજ્યમાં ૭ર હોલસેલ શાક માર્કેટ કાર્યરત
૪ર લાખ ૪૦ હ...
કોરોનાનો કેર શરૂં, અમદાવાદમાં વધુ એક મોત
કોરોના વાઈરસના પગલે રાજ્યમાં 53 કેસો નોંધાયા છે અને 3ના મોત થયા હતા. જેમાં અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં સારવાર લેતી 46 વર્ષીય મહિલાનું મોત થતા કોરોના વાઈરસથી અમદાવાદમાં મૃત્યુ આંક 2 થયો છે જ્યારે રાજ્યમાં કોરોનાના કારણે મોતનો આંક 4 પર પહોંચ્યો છે. અમદાવાદમાં સૌથી વધુ 17 કેસો નોઁધાયા છે.
ગુજરાત રાજ્યમાં વધુ ૬ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ...
રાજકોટમાં શિકાગોથી આવેલી હોમ ક્વોરન્ટાઇન કરાયેલી યુવતી ફરાર
ગુજરાતમાં કોરોના વાયરસને કારણે લોકોમાં લાકડાઉનની સ્થિતિ લોકો ધીરે ધીરે સમજી રહ્યાં છે. ત્યારે રાજકોટમાં શીકાગોથી આવેલી યુવતીને હોમ ક્વારન્ટાઇન કરવામાં આવી હતી. તે યુવતી અમીનમાર્ગ પર આવેલ કિંગ્સ હાઇટ્સમાં આવેલા તેના ઘરમાંથી ફરાર થઇ ગઇ છે. આ યુવતી સામે માલવીયા નગરમા આઇપીસી ૨૬૯, ૨૭૦, ૨૭૧, ૧૮૮ તેમજ એપિડેમીક ડીસીઝ એક્ટ ૧૮૯૭ ની કલમ ૩ હેઠળ ફરિયાદ નોંધવામ...
રાવણે 33 વર્ષ પછી રામાયણ જોઈ
90 ના દાયકામાં રામાયણનો એવો જાદુ હતો કે તેના પ્રસારણના સમયે રસ્તાઓ સૂમસાન થઇ જતા હતા. લોકો સીરિયલમાં રામની ભૂમિકા નિભાવનાર અરૂણ ગોવિલ અને સીતાની ભૂમિકા નિભાવનાર દીપિકા, રાવણનું પાત્ર ભજવનાર ભિલોડા નજીક કુકડીયા ગામના અરવિંદ ત્રિવેદિને લોકો રાક્ષસી રાજા અને લંકેશની નજરે નિહાળતા હતા. અરવિંદ ત્રિવેદી મુંબઈમાં રહે છે. તેઓ 28 માર્ચ 2020ને શનિવારે સવ...
ગુજરાતી
English