Admin
કાશ્મીરમાં લોકોએ ભારતના લોકોને નોકરી આપવાનો વિરોધ કરતાં અમિત શાહે ફેરવ...
કેન્દ્રનું જાહેરાનામું પાછું ખેંચ્યું, ફક્ત રહેવાસીઓને જ સરકારી નોકરી મળશે જમ્મુ અને કાશ્મીર 04 એપ્રિલ, 2020 જમ્મુ-કાશ્મીરમાં સરકારી નોકરીઓના સંદર્ભમાં જારી કરાયેલા આદેશનો સખ્ત વિરોધ થયા બાદ કેન્દ્ર સરકારે પોતાનું પગલું પાછળ ખેંચવું પડ્યું છે. કેન્દ્ર સરકારે 1 ફેબ્રુઆરી 2020માં કરેલા આદેશમાં રાજ્યના રહેવાસીઓ માટે ફક્ત ગ્રુપ -4 સુધીની જ નોકરીઓ...
ગુજરાત પોલીસ મજૂરોની હેરાફેરી કન્ટેનરમાં કરે છે ? બે ઘટનાનું શું છે સત...
કોરોના ઇન્ફેકશનના ભયના કારણે આંતર રાજ્ય સરહદો સીલ કરાઇ છે તેમજ ભારે ચેકીંગ ચાલે છે. ઘર તરફ જતાં મજૂરોને પણ શેલ્ટરમાં અટકાવી દેવાયા છે. આવી સખતાઇ વચ્ચે પણ ઘરે જવા માગતાં મજૂરો હવે કંટેનરમાં પુરાઇને પણ સીલ કરાયેલી સરહદો વટાવી રહ્યાં છે. ઘટના એક ગુજરાત પોલીસે કન્ટેનરમાં 120 મજૂરો બંધ કર્યા લોકડાઉન દરમિયાન પરપ્રાંતિય કામદારો સાથે કેવું વર્તન ક...
અનાજ કૌભાંડ – કોરોના કરતાં ધનેડાથી સડેલાં અનાજથી લોકો વધારે બિમા...
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં આવેલી રેશનીંગની દુકાન પરથી ગરીબ પરીવારોને મફત અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે. જે અનેક સ્થળે સડેલું ધનેડા પડેલું અનાજ આપવામાં આવી રહ્યું છે. જે રૂપાણી સરકારનું સૌથી મોટું અનાજ કૌભાંડ માનવામાં આવે છે. સરકારી ગોડાઉનમાં ત્રણ માસ જૂનો દાળનો જથ્થો પડ્યો હતો. નવો જથ્થો આવતાની સાથે જૂનો જથ્થો પણ સામેલ કરી દેવાયો હતો. ...
વર્લ્ડ બેંકે 1 અબજ ડોલરની લોન ભારતને આપી
ભારતને મદદરૂપ થવા માટે વર્લ્ડ બેન્કે ભારતને 1 અબજ ડોલરનું ઈમરજન્સી રીસ્પોન્સ ફંડ મંજૂર કર્યું છે. વિશ્વ બેન્કે ભારતને આરોગ્ય ક્ષેત્ર માટે અત્યાર સુધીમાં આપેલી આ સૌથી મોટી રકમની સહાયતા છે. કોરોના માટેની આ સહાય લોન છે, જે ઓછા વ્યાજે આપવામાં આવતી હોય છે. કોવિડ–19 રોગચાળાને રોકવા, શોધવા અને એની સામે પગલાં લેવામાં તેમજ જાહેર આરોગ્ય ક્ષેત્રમાં ભારતને ...
સરપંચ દાનુભાઈએ પત્નીના 9 લાખના ઘરેણાં ગીરવે મૂકી ગરીબોને અનાજ આપ્યું
ગુજરાતના દરેક ગામના ગરીબોની હાલત ખરાબ છે. તેમની પાસે ખાવા અનાજ નથી. તેથી ગામ લોકો મદદ કરી રહ્યાં છે. ખાવાના ફાંફાં પડી રહ્યા છે. રોજ મજૂરી કરીને ગુજરાત ચલાવતા પરિવારો મુશ્કેલી ઊભી થઈ છે. રાજનેતાઓ જીવનભર ભ્રષ્ટાચાર કરીને ઘર ભરે છે પણ આવા સમયે ગરીબોને ક્યારેય મદદ કરતાં નથી કે દાન કરતાં નથી. પણ એક સરપંચે ગાંધીનગર અને ગુજરાતના ઘણાં ભ્રષ્ટ નેતાઓએ એકઠા ક...
કોરોનાની 24 કલાકની અપડેટ, 2,301 કેસ, 56 મોત
કોવિડ -19 ને લગતા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી અપડેટ્સ છેલ્લા 24 કલાકમાં પ્રકાશિત થયા
અત્યાર સુધીમાં 2,301 કેસની પુષ્ટિ થઈ છે અને 56 લોકોનાં મોત નીપજ્યાં છે. આરોગ્યમંત્રીએ દર્દીઓ અને તેમના પરિવારોને ચિકિત્સકો અને અન્ય આરોગ્ય કાર્યકરોના કામમાં ખલેલ ન પહોંચાડવા અપીલ કરી હતી.
વડા પ્રધાને લોકો સાથે એકતા દર્શાવવા 5 એપ્રિલના રોજ રાત્રે 9 વાગ...
મોટી સંખ્યામાં દર્દીઓનું પરીક્ષણ કરવા માટે ક્યાં વૈજ્ઞાનિક તૈયારી કરવા...
કોવિડ-19ને પ્રતિક્રિયા માટે એક વિજ્ઞાન અને ટેકનોલોજી સશક્ત સમિતિની 19 માર્ચ 2020ના રોજ રચના કરવામાં આવી હતી. નીતિ આયોગના સભ્ય, પ્રોફેસર વિનોદ પૌલ અને ભારત સરકારના અગ્ર વૈજ્ઞાનિક સલાહકાર, પ્રોફેસર કે. વિજય રાઘવનની અધ્યક્ષતામાં નિમાયેલી આ સમિતિ વિજ્ઞાન એજન્સીઓ, વૈજ્ઞાનિકો, ઉદ્યોગો અને નિયામક સંગઠનો સાથે સંકલન માટે તેમજ Sars-Cov-2 વાયરસ અને કોવિડ-...
‘મેડી સીટી’ અમદાવાદ સિવિલ હોસ્પિટલ કોરોનામાં કેમ કામ ન આવી ?
એક સમયે અમદાવાદની સિવિલ હોસ્પિટલ એશિયાની મોટી હોસ્પિટલ ગણાતી હતી. પણ 15 વર્ષથી તે પદ ગમાવી દીધું હતું. હવે તે ફરી એક વખત ભારતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ બનવા સજજ થઈ ગઈ છે. એક જ કેમ્પસમાં 6600 પથારી સાથે દેશનું પ્રથમ કેમ્પસ બની જશે. 12 સંસ્થાઓનો સિવિલ કેમ્પસમાં સમાવેશ થયો છે. અહીં કેન્સર, કિડની, હ્રદય, સ્પાઈન જેવી બિમારીઓની સારવાર કરાવવા દેશના અન્ય...
મહિલા ખાતેદારોના ખાતાંમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ એપ્રિલ 2020ના...
કોરોનાવાયરસ મહામારીના સંદર્ભમાં ખાતેદારો બ્રાન્ચ, બીસી અને એટીએમમાંથી ક્રમ અનુસાર પૈસા ઉપાડી શકશે ગ્રામ વિકાસ મંત્રાલય મહિલા દીઠ રૂ. 500ની ઉચક રકમ પ્રધાનમંત્રી જનધન યોજના (પીએમજેડી વાય) ના ખાતેદારોનાં ખાતાં (બેંકોએ આવાં ખાતાં અંગે આપેલી માહિતીને આધારે )માં જમા કરવામાં આવી રહી છે. આ રકમ તા. 2 એપ્રિલ, 2020ના રોજ વ્યક્તિગત બેંકોના નિ...
સશસ્ત્ર દળો કોવિડ-19 વિરુદ્ધની લડાઇમાં નાગરિક સત્તાધીશો સાથે ખભે ખભો મ...
કોવિડ-19 મહામારીના ફેલાવાને નિયંત્રણમાં લાવવા માટે જરૂરિયાતમંદ લોકો સુધી તબીબી અને લોજિસ્ટિક્સ સહાય પહોંચાડવામાં સશસ્ત્ર દળો અવિરત કામ કરી રહ્યા છે. આ કટોકટીપૂર્ણ સમયમાં નાગરિક સત્તાધીશોને મદદરૂપ થવા માટે સશસ્ત્ર દળ તબીબી સેવાઓ (AFMS) દ્વારા પોતાના સંસાધનો તૈનાત કરવામાં આવ્યા છે. સશસ્ત્ર દળો દ્વારા મુંબઇ, જૈસલમેર, જોધપૂર, હિંદોન, માનેસર અને ચે...
પ્રધાનમંત્રીએ કોવિડ-19 સામે લડાઈ લડવા પાંચ મંત્રો ‘સંકલ્પ, સંયમ, સકરાત...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રસિદ્ધ રમતવીરો સાથે વાત કરી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોવિડ-19 સંપૂર્ણ માનવજાત માટે અભિશાપરૂપ છે અને આ સ્થિતિની ગંભીરતાનો તાગ એ હકીકત પરથી મળી શકશે કે બીજા વિશ્વયુદ્ધ પછી ઓલિમ્પિક રમતોત્સવ મુલતવી રાખવામાં આવ્યો છે. રોગચાળાને કારણે સર્જાયેલા પડકારોને પગલે વિમ્બ્લ્ડન જેવી અન્ય કે...
મોદીની મોબાઈલ ફોનની ટોર્ચની પ્રેરણા હાર્દીક પટેલ – જૂઓ વિડિયો
નવી દિલ્હી 03-04-2020
મોદીએ અગાઉ થાળી, શંખ વગાડવાની સલાહ આપી હતી. પણ હવે તેમણે મોબાઈલ ફોનના ટોર્ચ દ્વારા પ્રદાશ ફેલાવીને એક થવાનું કહ્યું છે. જે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ પોતાની જંગી જનસભામાં લોકોને પ્રતિજ્ઞા લેવડાવવા માટે મોટા પ્રમાણમાં ઉપયોગ કરતાં હતા. સભાના હજારો લોકો તેમને અનુસરતાં હતા. ગુજરાતમાં સૌથી મોટો પ્રયોગ હાર્દિક પટેલે કર્યો હતો. જે...
ગુજરાતમાં કોરોનાના દર્દીઓ 100ને પાર, 8ના મોત
લેબોરેટરી પરીક્ષણ પ્રમાણે રાજ્યમાં 1944 ટેસ્ટ કરવામાં આવ્યા છે જે પૈકી 95 પોઝિટિવ છે અને 1847 નેગેટીવ છે. 3 એપ્રિલ 2020 સાંજ સુધીમાં કોરોનાના કુલ દર્દી 100 ઉપર થઈ જશે. બે વ્યક્તિ વેન્ટીલેટર પર છે. અમદાવાદમાં કુલ 38 વ્યક્તિઓ સારવાર હેઠળ છે જે પૈકી 15 વિદેશથી આવેલા છે. સાત વ્યક્તિ આંતરરાજ્ય છે અને 16 વ્યક્તિ લોકલ છે. કોરોના વાયરસના સંક્રમણ કારણે અ...
કોરોનામાં કઠણાઈ, સુરતની સોસાયટીએ શિક્ષિકાને મકાન ખાલી કરાવી હાંકી કાઢી...
સુરતમાં કોરોનાના ભયને કારણે લોકોએ શિક્ષિકા વ્યારાની રહેવાસી રાધા ગામિતને માનવ વસાહતમાંથી હાંકી કાઢી મૂકી છે. કોરોનાના કપરા સમયમાં શિક્ષિકા વ્યારાથી સુરત લોકસેવા કરવા માટે આવી હતી. પણ તેને અઠવાલાઈન્સની સોસાયટીમાંથી જાકારો મળ્યો છે. ભયને કારણે લોકોએ ઘરની બહાર કઢાવી હતી. અઢી મહિનાના બાળક સાથે મહિલા ઘરમાં રહેવા કરગરતી રહી પણ કોઈ એકનું બે ન થયું. શિક...
જાપાની પત્રકારોના બુલેટ ટ્રેનના અહેવાલો બાદ, ખેડૂતો જાપાનમાં GICA સામે...
જાપાનનો ભારતમાં સૌથી મોટો બાંધકામ પ્રોજેક્ટ નિષ્ફળ જઈ રહ્યો હોવાનું જણાતાં જાપાનના સ્વતંત્ર મીડિયાએ ગુજરાતમાં આવીને બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અહેવાલો આપવાનું શરૂં કર્યું છે. જાપાનના બે છાપાઓએ અમદાવાદથી મુંબઈ સુદીના સંપૂર્ણ માર્ગ પર 4 દિવસ ગુજરાતમાં મુલાકાત એક મહિના પહેલા જાત માહિતી મેળવી હતી. તેના પગલે હવે ગુજરાતના ખેડૂતો જાપાનમાં જઈને ત્યાંની અદાલતમ...

English