Thursday, September 10, 2026

Admin

13490 POSTS 0 COMMENTS

ધારાસભ્યોને જયપુર લઈ જતી વખતે વિરોધ પક્ષના નેતા અને પ્રદેશ પ્રમુખ વચ્ચ...

કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપે ફોડી નાંખવા પ્રયાસ શરૂં કર્યો ત્યારે, ગુજરાત બહાર લઈ જવા કોંગ્રેસના નેતાઓ વિચારણ કરી રહ્યાં હતા. તે વેળાએ ટોચના નેતાઓ વચ્ચે ભારે મતભેદ ઊભા થયા હતા. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી એવું ઈચ્છતા હતા કે ધારાસભ્યોને મધ્ય પ્રદેશ લઈ જવામાં આવે. કારણ કે તેમને મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન સાથે સારા સંબંધો છે તેથી ગુજરાતના ધારાસભ્યો ...

અનાજનું ચિંતાજનક રીતે ગુજરાતમાં ઉત્પાદન ઘટી ગયું

ગાંધીનગર : ગુજરાતમાં ચિંતાજનક હદે અનાજનું ઉત્પાદન ઘટી રહ્યું છે. ગુજરાત વિધાનસભામાં અંદાજપત્ર પછી 2020માં રજૂ કરેલા અહેવાલમાં જણાવ્યું હતું કે, અનાજનું ઉત્પાદન -8.58 લાખ ટન ઘટી ગયું છે. તેથી ગુજરાત હવે અન્ન ક્ષેત્રે ખાદ્ય ધરાવતો પ્રદેશ બની ગયો છે. બહારથી અનાજ આયાત કરીને ગુજરાતના લોકોને આપવામાં આવી રહ્યું છે. 2014-15માં 77.99 લાખ ટન અનાજ પાક્યું હતુ...

જુવારની સુપર જાત શોધતા ગુજરાતના કૃષિ વિજ્ઞાની

ગાંધીનગર, 15 માર્ચ 2020 જુવારના બેવડો ઉપયોગ થઈ શકે એવી એક મોતીવાળા સફેદ દાણાવાળા ધરાવતી સુપર જુવારની નવી જાત શોધવામાં આવી છે. જે અનાજ તરીકે અને પશુ ચારા તરીકે વાપરી શકાય છે. સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ વિશ્વ વિદ્યાલયના વિજ્ઞાનીઓએ સુધારેલ ડ્યુઅલ હેતુ જુવારની વિવિધતા ડીએસ -127 (જીજે 43) ક્રોસ (એકેઆર 354 એક્સ એસપીવી 1616) માંથી વિકસિત કરવામાં આવી હ...

તરબૂચના બી ની ખેતી, લોકોનું આરોગ્ય સારું કરી શકે

આણંદ : ઉનાળો શરૂ થયો છે, હવે તરબૂચ બજારમાં સારી રીતે મળતા થશે. તરબૂચ ખાઈને તેના બી ફેંકી દેવામાં આવે છે. બી ઉપર થયેલા સંશોધન પ્રમાણે તે ખાવાથી શરીરના અનેક ફાયદા થાય છે. ગુજરાતમાં જૈન પરિવાર નિયમિત રીતે તરબૂચ બી ખાય છે. તેની છાલ કાઢીને ખવાય છે. ખેડૂતો આવા બી મેળવીને તેનો સારો ધંધો કરી શકે છે. તરબૂચ ખરાબ થાય તે ઓછા ભાવ આવે ત્યારે તેના બીની સારી કમાણી...

નવી સહકારી મંડળીઓ સ્થાપી ચીનની જેમ વિસ્તાર વાદ કરી રહેલો ભાજપ

સહકારી મંડળીઓ 10 વર્ષમાં કૂદકો મારીને 23 ટકા કેમ વધી ? ગાંધીનગર :  ગુજરાતમાં સહકારી મંડળીઓ એક વર્ષમાં 4.5 ટકાનો વધારો થયો છે. જેમાં ખાસ તો અન્ય બિન ધિરાણ મંડળીઓમાં 35 ટકાથી ઘણો વધારો થયો છે. કૂલ 3428 મંડળી વધી છે જેમાં અન્ય બિન ધિરાણ મંડળીઓ સારા એવા પ્રમાણમાં વધી છે. ભાજપ દ્વારા ગુજરાતની સહકારી ક્ષેત્રની મોટા ભાગની મંડળીઓ, બેંકો, ડેરી, એપીએમસી જ...

મોદી સરકારે 6 વર્ષમાં પેટ્રોલ પર ૧૪૨.૪૧ ટકા અને ડીઝલ પર ૪૨૮.૯૩ ટકા વેર...

એક્સાઈઝ ડ્યૂટીમાં રૂા. ૩ ના વધારાથી પ્રજાના ખીસ્સા ખંખેરતી કેન્દ્ર સરકારઃ મોંઘવારીના વધુ એક મારથી પ્રજા પરેશાન. · કેન્દ્રની મોદી સરકારે નવેમ્બર-૨૦૧૪ થી જાન્યુઆરી-૨૦૨૦ પેટ્રોલ પર ૧૪૨.૪૧ ટકા અને ડીઝલ પર ૪૨૮.૯૩ ટકા એક્સાઈઝ ડ્યુટીમાં વધારો ઝીંકી દીધો છે. · કેન્દ્ર સરકાર નક્કી કરેલ ભાવવધારા-ઘટાડા અંગેની નિતિનું જાતે જ ઉલ્લંઘન કરીને દેશની જનતા પાસે...

બાંધકામ મજૂરોને ૪૬૩.૭ લાખના ખર્ચે આરોગ્ય સારવાર સુવિધા અપાઈ

બાંધકામ શ્રમયોગી કામદારોના ઉત્કર્ષ માટે કાર્ય કરતા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ધન્વતરી આરોગ્ય રથ યોજના હેઠળ સને - ૨૦૧૯ - ૨૦૨૦ ના વર્ષમાં માહે ફેબ્રુઆરી અંતિત રૂ . ૪૬૩.૭ લાખના ખર્ચ બાંધકામ સાથે સંકળાયેલા શ્રમયોગીઓને આરોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવી છે , આ ધન્યતરી આરોગ્ય રથ યોજના હેઠળ રાજ્યના ૨૨ જિલ્લાઓમાં ૩૪ જેટલા આરોગ્ય...

૩.૭૦ લાખ બહેનોના પોસ્ટ ખાતામાં વિધવા સહાય જમા થઈ

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત પ૩ કરોડ રૂપિયાની સહાય પ્રતિમાસ ડાયરેકટ બેનીફીટ ટ્રાન્સફરથી પોસ્ટ ખાતામાં સહાય મળશે વિધવા આર્થિક સહાય યોજનાની લાભાર્થી બહેનોને આપવામાં આવતી માસિક સહાય સીધી જ લાભાર્થીના પોસ્ટ ખાતામાં જમા કરાવવાની ડી.બી.ટી કાર્યપદ્ધતિનો પ્રારંભ કરાવ્યો છે. કેન્દ્ર સરકારના નેશનલ સોશિયલ આસીસટન્સ પ્રોગ્રામ પોર્ટલ સાથે રાજ્ય સરકાર...

પ્રધાનમંત્રીએ કોરોનાવાયરસ સામે વ્યૂહરચના બનાવવા સાર્ક દેશોને અપીલ કરી

નવી દિલ્હી, તા. 13-03-2020 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાર્ક દેશોને કોરોનાવાયરસ સામે લડવાની મજબૂત યોજના બનાવવા માટે અપીલ કરી હતી. તેમણે વધુમાં સૂચન કર્યું હતું કે, વીડિયો કોન્ફરન્સથી આ યોજના પર ચર્ચા કરી શકાય અને સાર્ક દેશો એકમંચ પર આવીને દુનિયા માટે એક ઉદાહરણ સ્થાપિત કરી શકે છે તેમજ પૃથ્વીને સ્વસ્થ બનાવવામાં યોગદાન આપી શકે છે. પ્રધાનમંત્રીએ ...

દ્વારકા ખાતે અધિક જિલ્‍લા ન્‍યાયાધીશની અદાલત સ્થાપવા મંજુરી  

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા ખાતે તાલુકા કક્ષાની અધિક જિલ્‍લા યાધીશની અદાલત માટે જુદા જુદા સંવર્ગની જગ્‍યાઓ માટેના મહેકમની મંજુરી રાજય સરકાર ઘ્‍વારા આપવામાં આવી છે. આ અધિક જિલ્‍લા ન્‍યાયાધિશશ્રીની કોર્ટ આગામી તા.૨૧માર્ચ ૨૦૨૦ થી કાર્યરત થશે. સિવિલ જજો તથા સિનિયર સિવિલ જજોના કોર્ટના ચુકાદાઓ સામે અપીલ તેમજ રીવીઝન દાખલ કરવા માટે છેવાડા ગામના લોકોને...

કચ્છના ભચાઉમાં અધિક જિલ્‍લા ન્‍યાયાધીશની અદાલત ઊભી કરવા મંજુરી

કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં અધિક જિલ્‍લા ન્‍યાયાધીશની અદાલત માટે જુદા જુદા સંવર્ગની જગ્‍યાઓ માટેના મહેકમની મંજુરી રાજય સરકાર ઘ્‍વારા આપવામાં આવી છે. આ કોર્ટ તા.૨૯/૨/૨૦૨૦થી કાર્યરત થઇ ગઇ છે. સિવિલ જજો તથા સિનિયર સિવિલ જજોના કોર્ટના ચુકાદાઓ સામે અપીલ તેમજ રીવીઝન દાખલ કરવા માટે છેવાડા ગામના લોકોને મુખ્‍ય જિલ્‍લા મથક સુધી જવું પડતું હતુ જેના કારણે તેન...

દરેક રેન્જમાં 9 સાયબર ક્રાઇમ પોલીસ મથક શરૂ કરાયા

ગાંધીનગર, 14 માર્ચ 2020 સાયબર ક્રાઇમને રોકવા માટે ગુજરાતમાં  નવ રેન્જમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન શરૂ કરાયા છે, જે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા છે.  આ રેન્જમાં ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, પંચમહાલ-ગોધરા, ભાવનગર,સુરત,રાજકોટ, જૂનાગઢ અને કચ્છ બોર્ડર રેન્જ જિલ્લા પોલીસ સ્ટેશનોનો સમાવેશ થાય છે. ગાંધીનગર રેન્જનું મુ્ખ્યમથક ગાંધીનગ...

કોરોના વાયસર ભગાડવા હિન્દુ મહાસભાએ ગોમુત્રની પાર્ટી રાખી, વિજ્ઞાનનો આધ...

ચક્રપાણીએ કહ્યું, "ગૌમૂત્રમાં 32 તત્વો છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. પીધા પછી તેને કોરોના હોવું જોઈએ નહીં. જો કોઈ પાસે હોય તો, તે ધીમે ધીમે સ્વસ્થ થઈ જશે." કોરોનાવાયરસ COVID-19 ના ફાટી નીકળવા માટે દિલ્હીમાં ગૌમૂત્ર પાર્ટી રાખી છે. આ કાર્યક્રમ અખિલ ભારતીય હિન્દુ મહાસભા દ્વારા શનિવારે (14 માર્ચ, 2020) દેશની રાજધાનીમાં કરવામાં આવ...

કોંગ્રેસના ધારાસભ્યોને ફોડવાનો ભાજપે પ્રયાસ કરતાં જયપૂર લઈ જવા હવાઈ મથ...

રાજ્યસભાની બે બેઠકો જીતવા માટે કોંગ્રેસે તેના 35 ધારાસભ્યોને જયપુર લઈ જવામાં આવી રહ્યાં છે. સાંજે 7 વાગ્યે અમદાવાદ હવાઈ મથકથી વિમાનમાં નિકળશે. એક જૂથ ઉદેપુર જશે. ઉત્તર ગુજરાતના ધારાસભ્યોને ભરતસિંહ જૂથનું છે. શક્તિસિંહ અને ભરતસિંહના અલગ અલગ બે જૂથોમાં વહેંચી દેવામાં આવ્યા છે. 15 કે 18 ધારાસભ્યો વિધાનસભામાં રહેશે. 5 ધારાસભ્યો ભાજપ તેને તોડીને પોતા...

હવે મુખ્ય પ્રધાન નહીં બદલાય, અમિત શાહે અભયને ટિકિટ આપી રૂપાણીને અભયદાન...

દિલીપ પટેલ  ગાંધીનગર, 14 માર્ચ 2020 અભય ભારદ્વાજ ભાજપના ઉમેદવાર કરતાં તેઓ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પસંદ કરેલા ઉમેદવાર છે. ગુજરાતમાં હવે અમિત શાહ અને રૂપાણી ભાજપના તમામ નિર્ણયો લઈ રહ્યાં છે. તે વારંવાર સાબિત થયું છે. એવી અફવા વારંવાર ફેલાતી રહી છે કે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પ્રજાની સાથે રહેવામાં નિષ્ફળ રહ્યા છે. તેથી તેમને બદલવામાં આવશે. તેઓ...