Admin
દિલ્હી વિધાનસભામાં એનપીઆર વિરુદ્ધ પ્રસ્તાવ પસાર
કેજરીવાલે કહ્યું - ગેરસમજ માં ન રહીશો, કેન્દ્ર આ પછી એનઆરસી કરશે
શુક્રવારે દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારે વિધાનસભામાં રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર (એનપીઆર) વિરુદ્ધ ઠરાવ ખસેડ્યો. આપ સરકારના પ્રધાન ગોપાલ રાયે દરખાસ્ત કરી હતી કે એનપીઆર દેશના મોટાભાગના લોકોને પરેશાન કરશે. રાયે કહ્યું કે ગૃહ પ્રધાન અમિત શાહ જે પણ ખાતરી આપી શકે છે, તે પછીથી એનપીઆરના 2003...
યશ બેંકનો 49 ટકા હિલ્સો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ખરીદશે, યોજના જાહેર
નાણામંત્રી નિર્મલા સીતારામને શુક્રવારે યસ બેંકને બચાવવાની યોજનાની જાહેરાત કરી. મીડિયા સાથે વાત કરતાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે કહ્યું કે બેંકમાં 49 ટકા હિસ્સો એસબીઆઈ ખરીદશે, જ્યારે અન્ય રોકાણકારોને પણ આ માટે આમંત્રણ અપાયું છે. તેમણે કહ્યું હતું કે એસબીઆઇ દ્વારા રોકાણ કરવામાં આવેલી રકમ સાથે, શરત એ હશે કે તેનો હિસ્સો 26% આગામી ત્રણ વર્ષ સુધી રહે...
ફરરૂખ અબ્દુલ્લા નજરકેદ હતો, તેના ઘરે કેદ હતો
જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રે શુક્રવારે રાજ્યના ભૂતપૂર્વ સીએમ અને રાષ્ટ્રીય પરિષદના નેતા ફારૂક અબ્દુલ્લાની નજરકેદ દૂર કરી. જે બાદ હવે લગભગ 7 મહિનાથી નજરકેદ હેઠળ રહેલ ફારૂક અબ્દુલ્લા હવે મુક્ત થશે. ફારુક અબ્દુલ્લા વિરુદ્ધ પબ્લિક સેફ્ટી એક્ટ (પીએસએ) હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. જમ્મુ કાશ્મીર વહીવટીતંત્રે આ સંદર્ભમાં એક આદેશ જારી કર્યો છે. જમ્મુ-કાશ્મ...
ગુજરાતના 9 લાખ કર્મચારીઓને 4 ટકા મોંઘવારી આપવી પડશે, 50 લાખ ખાનગી પેઢી...
કેબિનેટ દ્વારા કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 4% વધારો, હોળીની ભેટને મંજૂરી
કેન્દ્રીય કર્મચારીઓને સરકાર તરફથી હોળીની મોટી ભેટ મળી છે. કેન્દ્રીય કેબિનેટે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાને મંજૂરી આપી છે. કર્મચારીઓની આ વધેલી મોંઘવારી ભથ્થું 1 જાન્યુઆરી, 2020 થી અમલમાં આવશે, જે બાકી રકમ ચૂકવવામાં આવશે.
વર્ષમાં બે વાર કેન્દ્ર...
અમદાવાદમાં એપલ ફોનનો નકલી માલ પકડાયો, માંગો તે કંપનીનો નકલી માલ મળે
બાપુનગર પોલીસને સાથે રાખીને બુધવારે શિલ્પ આર્કેડ કોમ્પલેક્ષમાં દરોડો પાડયો હતો. અને અનુપ શ્રીરામપ્રગટ પાંડે (અનુપ મોબાઈલ રીપેરીગ) કિશોર દોલતરામ પ્રજાપતિ (ઓમ અંબેશ્વર મોબાઈલ સેન્ટર) અભિષેક ભંવરલાલ જૈન (અરીહંત મોબાઈલ) પ્રકાશ ધનજી પ્રજાપતી (ઓમ અંકલેશ્વર મોબાઈલ ટુ) ઉપરાંત અન્ય દુકાનોનાં માલિકો સામે પણ કોપીરાઈટ હેઠળ ફરીયાદો નોધાવી હતી. આ તમામ દુકાનોનો સ...
અમદાવાદનો ઢોરવાડો કે મોતનો વાડો, 16 હજાર પશુના મોત
પાંચ વર્ષમાં ૧૬ હજાર કરતા વધુ ઢોરના મરણઃ ઢોર પકડવા, છોડવા અને પાંજરાપોળ મોકલવામાં ચાલતી ગેરરીતિ : ઢોરવાડામાં એક જ કોન્ટ્રાકટરની ઈજારાશાહી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા એક મહીનાથી ગાયો ગુમ થવાનો વિવાદ ચાલી રહયો છે. મ્યુનિ. ઢોરવાડામાંથી ગાયો ગાયબ થવા મામલે ભાજપના નેતાએ વિજીલન્સ તપાસની માંગણી કરી હતી. જેના પ્રાથમિક રીપોર્ટમાં ૯૬ ગાયો ગુમ ...
દિલ્હીમાં આ મહિનો શાળા બંધ રાખવા નિર્ણય, ગુજરાતમાં કેમ નહીં ?
દુનિયાભરમાં કોરોના વાયરસના કારણે ૪૦૦૦થી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે. ભરતમાં પણ આનો ખૌફ વધી રહ્યો છે. ૭૩ મામલા સપટી ઉપર આવી ચુક્યા છે. ભારતે હવે દુનિયાના કોઇપણ દેશથી આવનાર લોકોને ૧૫મી એપ્રિલ સુધી વિઝા નહીં આપવાનો નિર્ણય કર્યો છે. દિલ્હી સરકારે કોરોનાને ઇમરજન્સી જાહેર કરીને વિવિધ પગલા લીધા છે. ૩૧મી માર્ચ સુધી તમામ સ્કુલો, કોલેજ અને સિનેમાઘરને બંધ કરી...
આર્થિક નીતિમાં નિષ્ફળ રહેલા મોદીના કારણે રિયલ એસ્ટેટમાં માંડ 2 ટકાનો ભ...
અમદાવાદ, ચેન્નાઈ, કોલકત્તા અને પુણે જેવા શહેરોમાં છેલ્લાં પાંચ વર્ષમાં મકાનોના ભાવ-ર-૪ ટકાનો વધારો થયો હતો. પ્રોપટાઈગરે કહયું હતું કે ભારતના મોટાભાગના શહેરોમાં પ્રાઈમ રેસીડેન્સીશયલ માર્કેટમાં પ્રોપર્ટી વેલ્યુમાં છેલ્લાં પાંચ વર્ષમાં ધીમો ગ્રોથ જાવા મળ્યો છે. આર્થિક નરમાઈ અપેક્ષા કરતાં વધુ સમય રહી હોવાને કારણે ભાવ પર અસર થઈ હતી. દેશમાં ભાજપની નરેન્દ...
રાજ્યસભામાં ભાજપ દર વર્ષે પાટીદારને ટિકિટ આપે પણ કોંગ્રેસે 40 વર્ષમાં ...
ભાજપ દર વર્ષે રાજ્યસભામાં પાટીદાર ઉમેદવારને ચૂંટીને મોકલે છે. પણ કોંગ્રેસે માધવસિંહના ખામ થિયરી અપનાવ્યા બાદ છેલ્લાં 40 વર્ષથી એક પણ પાટીદાર નેતાને રાજ્યસભામાંથી મોકલ્યા નથી. વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં મત મેળવવા હોય છે એટલે કમને કોંગ્રેસની ચંડાળ ચોકડી પાટીદાર ઉમેદવારને ટિકિટ આપે છે. પણ રાજ્યસભામાં તો કોંગ્રેસના પાટીદારો હવે ઓબીસી બની ગયા છે.
...
ભારતમાં શેર બજાર તૂટતા 4 લાખ કરોડ ગુમાવી દેતાં રોકાણકારો
શેરબજારમાં ગુરૂવારના દિવસે પણ હાહાકારની સ્થિતી રહી હતી. શેરબજારમાં કોરોના વાયરસની દહેશત વચ્ચે દલાલ સ્ટ્રીટમાં હાલત કફોડી રહી હતી. મૂડીરોકાણકારોએ ૪ લાખ કરોડ રૂપિયા ગુમાવી દીધા હતા. મિનિટોના ગાળામાં જ રોકાણકારોની સંપત્તિમાં અભૂતપૂર્વ ઘટાડો નોંધાઈ ગયો હતો. સ્થિતિમાં છેલ્લે સુધી કોઈ સુધારો થયો ન હતો. હાલમાં રોકણકારો જંગી રકમ ગુમાવી ચુક્યા છે. આજે પણ રો...
અમદાવાદના સીજી રોડના વેપારીની બાવીસ કિલો ચાંદી લઈ ઠગ ફરાર
અમદાવાદ 13 માર્ચ 2020
અમદાવાદ: માણેકચોક સોનીઓ પાસેથી સોના ચાદીના મેળવીને દાગીના બનાવી આપાત શખ્શે સીજીરોડના એક સોની પાસેથી રૂપિયા સાડા આઠ લાખની કિમતની બાવીસ કિલો ચાદી લઈ જઈને નાસી જતા સોની વેપારીઓને ફફડાટ વ્યાપી ગયો છે આ અંગે વેપારીએ ભાડીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે. યશવંતભાઈ પટેલ નવરંગપુરા સીજીરોડ ખાતે ક્રિસ્ટલ કોમ્પલેક્ષમાં ચોકસી યશવંતકુ...
રૂપાણી સરકાર રોજગારી માંગનારા યુવાનોને કચેરીના દરબાજા બતાવી દે છે
ગાંધીનગર, 13 માર્ચ 2020
યુવાનો રોજગારી મેળવવા માટે સરકારને અરજી કરે છે પણ તેમાંથી 24 ટકા મંજૂર કરવામાં આવે છે. બાકીની ફગાવી દેવામાં આવે છે. 1.95 લાખ યુવાનો રોજગારી મેળવવા માટે અરજી કરી હતી. તેમાં 47 હજાર મંજૂર કરી અને બાકીના યુવાનોને ધુતકારી કાઢીને રોજગારી આપવામાં ન આવી.
રાજ્યના 16 જિલ્લામાં 5 લાખ 56 હજાર 29 બેરોજગારો
39,584 બેરોજગારો ...
ગ્રાહકોના કરોડો રૂપિયા લૂંટો, પકડાવ તો રૂ.2430નું વજન મૂકી છૂટી જાઓ
ગાંધીનગર, 13 માર્ચ 2020
ગુજરાતના લોકોને ઊંચા ભાવ લઈને લૂંટો. પકડાવ તો રૂપાણી સરકાર થોડો દંડ કરીને છોડી મૂકશે. જેલમાં નહીં પૂરે કે ગુનો પણ નહીં નોંધે. રૂ.2430 સરેરાશ દંડ કરીને વેપારી કે ઉત્પાદકને છોડી મૂકવામાં આવે છે. વળી, કઈ વસ્તુનો પેકેટ પર શું ભાવ રાખવો તે અંગે સરકારની કોઈ નીતિ નથી. તેથી ગ્રાહકડોની ઉઘાડી લૂંટ ચાલે છે. એક જ વર્ષમાં 691 એકમોની ત...
શિક્ષણ પરનો ગુજરાત ખર્ચ અન્ય રાજ્યોની તુલનામાં ‘સુધારવામાં નિષ્ફ...
પ્રો.આત્મન શાહ *, અભિષેક મિશ્રા ** દ્વારા કંટ્રીવ્યૂથી સાભાર
ગુજરાત એ ભારતના આર્થિક રીતે વિકસિત રાજ્યોમાંનું એક છે, પરંતુ જ્યારે માનવ વિકાસ, ખાસ કરીને શિક્ષણ અને આરોગ્યની વાત આવે છે, ત્યારે તેનું પ્રદર્શન તદ્દન નબળું છે. 1999-2000માં, માથાદીઠ નેટ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ (એનએસડીપી) માં ગુજરાતનો ક્રમ પાંચમો હતો, પરંતુ ભારતના મોટા રાજ્યોમાં માનવ વ...
ગુજરાતી
English