Admin
રૂપાણી સરકારનું રૂ.150 કરોડનું વિદ્યાર્થી ટેબલેટ કૌભાંડ
ગાંધીનગર, 27 ફેબ્રુઆરી 2020
કોંગ્રેસના ધારાસભ્યોએ ગુજરાત વિધાનસભામાં પૂછેલા ઢગલાબંધ વિગતોમાંથી એવી વિગતો બહાર આવી છે કે, 2020-21માં કોલેજના વિદ્યાર્થીઓ પાસેથી ટેબલેટ આપવા માટે રૂ.1 હજાર ઉઘરાવ્યા હતા. જેમાં હજું, 80 હજાર ટેબલેટ, 50 ટકા વિદ્યાર્થીઓને હજું સુધી રૂપાણીની નિષ્ફળ સરકારે ટેબલેટ આપ્યા નથી. લેનોવો ઈન્ડિયા કંપનીનું ટેબલેટના રૂ.6667 ચૂકવ્ય...
કુપોષણના અઢી લાખ બાળકો વધીને 3.83 લાખ થયા, રૂપાણી નિષ્ફળ
ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતની સાચી હકીકત છૂપાવવા માટે કુપોષણ અંગે સંમેલનો શરૂં કર્યા પણ લોકોએ તેને કોઈ સહકાર આપ્યો ન હતો. તેની પાછળની હકીકત એ છે કે, એક વર્ષમાં અઢી લાખ બાળકો કુપોષણનો ભોગ બન્યા છે. ગરીબ ઓરત પાસે ખાવાના પૈસા નથી તેથી તેના બાળકો નબળા છે. સરકારની જવાબદારી છે કે ગુજરાતનું દરેક બાળક તંદુરસ્ત હોય પણ તેમ કરવામાં રૂપાણીની અંગુ...
નર્મદા બંધમાં મૂર્ખ બનાવ્યા હવે ખારા પાણી પાછળ રૂ.20 હજાર કરોડનું ખર્ચ...
ગાંધીનગર, 27 ફેબ્રુઆરી 2020
ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના દરિયાકિનારે દેવભૂમિ દ્વારકા, ભાવનગર, કચ્છ અને ગીર સોમનાથ જિલ્લામાં 4 સી-વોટર ડિસેલીનેશન પ્લાન્ટ સ્થાપવા માટે રાજ્ય સરકારે એક સ્પેશ્યલ પરપઝ વ્હીકલ SPV સાથે સમજૂતિ કરાર કર્યા છે.
ગુજરાત સરકારના પાણી પૂરવઠા વિભાગ હસ્તકની ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લીમીટેડ અને મુંબઇની શાપુરજી પાલનજી એન્ડ...
ખેડૂતોની જીત, ગીરના સિંહોના વિસ્તારમાં દિવસે વીજળી અપાશે
ગીર જેવા જંગલ વિસ્તારના ખેડૂતોને આગામી અષાઢી બીજ પહેલા ખેડૂતોને કૃષિ વીજ જોડાણ
આપવામાં આવશે
ગીર આપસાપના વિસ્તારોમાં રાતના સમયે દીપડા અને સિંહ જેવા શિકારી પ્રાણીઓ આવતાં હોવાથી ખેડૂતો રાતના સમયે વીજળીથી સિંચાઈ કરી શકતા ન હતા. તેથી ખેડૂતોએ વ્યાપક આંદોલન કર્યું હતું. ગામડાઓ બંધ રહ્યાં હતા. જેની સામે વિજય રૂપાણીની સરકાર ઝૂકી ગઈ છે. હવે ગીર વિસ્તારમ...
નવસારીમાં હાથીપગાના 20 રોગીઓ મળી આવ્યા, ગુજરાતમાં કેટલાં
નવસારી જિલ્લામાં ૨૦ દર્દીઓ હાથીપગા રોગના નોંધાયા છે. રોગ એ ચેપ લાગવાથી થાય છે. એ માટે સ્વયં માવજત તથા જાગૃતિ અનિવાર્ય છે. આ રોગના દર્દીઓ તેમના દર્દમાંથી રાહત મેળવી શકે તે માટે સર્જરી, સ્વમાવજતની તાલીમ માટે જરૂરી સાધન સામગ્રી પૂરી પાડવામાં આવે છે. આ રોગના દર્દીઓની શોધખોળ માટે સર્વેલન્સની કામગીરી કરીને સારવાર વિનામુલ્યે અપાય છે. ઉપરાંત મચ્છર ઉત્પત્તિ...
રાજ્યપાલ પાછળ રૂ.10 કરોડનું ખર્ચ, રાજ્યપાલો સફેદ વૃદ્ધ હાથી પૂરવાર થઈ ...
ગાંધીનગર, 27 ફેબ્રુઆરી 2020
ગુજરાતના રાજ્યપાલ પાછળ 2019-20માં રૂ.7.92 કરોડનું ખર્ચ થયું હતું. પણ આ વખતે તેમાં ચાલુ નાણાકીય વર્ષ 2020-21માં રૂ.9.05 કરોડનું ખર્ચ થશે. તેની સામે તમામ પ્રધાનો પાછળ રૂ.5.86 કરોડ થશે. ગુજરાતના રાજ્યપાલના વૈભવી ખર્ચાઓ પર અંકુશ રાખવાની જરૂર છે. કારણ કે રાજ્યપાલ સાદગીથી રહી શકે છે. પણ ગુજરાતના રાજ્યપાલ પાછળ હવાઈ મુસાફરી સ...
ભારતના તમામ વડાપ્રધાનને જાણો – શ્રી લાલ બહાદુર શાસ્ત્રી
શ્રી લાલ બહાદુર શાસ્ત્રી
June 9, 1964 - January 11, 1966 | Congress
શ્રી લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ 2 ઓક્ટોબર, 1904ના રોજ ઉત્તર પ્રદેશના વારાણસીથી સાત માઇલ દૂર એક નાના રેલવે ટાઉન, મુગલસરાયમાં થયો હતો. તેમના પિતા એક સ્કૂલ શિક્ષક હતા. જ્યારે લાલ બહાદુર શાસ્ત્રી માત્ર દોઢ વર્ષના હતા ત્યારે તેમન પિતાનું દેહાંત થઇ ગયું હતું. તેમની માતા તેમના ત્રણેય ...
ગુજરાતમાં 45 વર્ષથી ક્લોરપાયરિફોસ જંતુનાશક વિનાશ વેરી રહ્યું છે
નર્વસ સિસ્ટમ તોડી નાંખે છે
ગાંધીનગર, 26 ફેબ્રુઆરી 2020
ક્લોરપાયરિફોસ (સીપીએસ) એ એક જીવ વિજ્ઞાન વિષયક જંતુનાશક છે જેનો ઉપયોગ પાક, પ્રાણીઓ અને ઘર રંગવાના રંગમાં ઇમારતો પર વપરાય છે. જંતુઓ અને કૃમિ સહિત અનેક જીવાતોને મારવા માટે ઉપયોગ થાય છે. તે એસિટિલકોલિનેસ્ટેરાઝ એન્ઝાઇમને અટકાવીને જંતુઓની નર્વસ સિસ્ટમ્સ પર હુમલો કરે છે. વિશ્વમાં અનેક વિજ્ઞા...
નાણા પ્રધાન નીતિન પટેલે વિધાનસભામાં આપેલી આખી સ્પીચ
26 ફેબ્રુઆરી 2020
નાણા પ્રધાન નીતિન પટેલે વિધાનસભામાં આપેલી આખી સ્પીચ
ગુજરાત સરકાર અંદાજપત્ર : ૨૦૨૦ - ૨૧ પ્રેસ નોટ ક્રમાંક : ૧ - એકંદર અંદાજ પત્ર તારીખ : ૨૬ - ૦૨ - ૨૦૨૦
આજરોજ , માનનિય નાયબ મુખ્ય મંત્રીશ્રી દ્વારા ગુજરાત વિધાનસભામાં વર્ષ : ૨૦૨૦ - ૨૧ નું રાજ્ય અંદાજ પત્ર રજૂ કરવામાં આવ્યું . નાણા મંત્રીશ્રી તરીકે આ આઠમું અંદાજ પત્ર રજૂ કરેલ ...
નાણાં પ્રધાન નીતિન પટેલે ગુજરાતનું 2020-21નું અંદાજપત્ર રજૂ કર્યું
નાણાં પ્રધાન નીતિન પટેલે ગુજરાતનું 2020-21નું અંદાજપત્ર વિધાનસભામાં રજૂ કર્યું હતું તેની મહત્વની જોગવાઈઓ
ગાયનું ખર્ચ
ખેડૂતો માટે ફર્ટીલાઇઝરથી ખેડૂતો દૂર થાય પ્રાકૃતિક ખેતી કરે ગાય અને ગાય દ્વારા ખેતી જે ખેડૂત કરે તેને દર મહિને રૂ. ૯૦૦ ગાયના નિભાવ માટે આપવામાં આવશે.
ખેતરમાં ગોડાઉન
ખેડૂતો પોતાના માલની જાળવણી માટે ખેતરમાં પોતે ગોડાઉન બનાવે...
હેરીટેજ સીટી અમદાવાદમાં ઐતિહાસિક સ્થળોની બાદબાકી
હેરીટેજ સીટીમાં સરખેજ રોજા સહિતના સ્થળોની પ્રવાસન સ્થળોમાંથી બાદબાકી
અમદાવાદ શહેર/જિલ્લામાં આવેલ પ્રવાસન સ્થળોમાં ધોળકા તાલુકાનું ગણેશપુરા મંદિર અને પરપોટિયા મહાદેવ મંદિર, અમદાવાદ શહેરમાં આવેલ સાબરમતી આશ્રમ, ગુજરાત વિદ્યાપીઠ, ગુજરાત ખાદીગ્રામ ઉદ્યોગ અને સાબરમતી ગૌ શાળા, કોચરબ આશ્રમના વિકાસ માટે રૂ. ૨૫૧૦.૪૨ લાખની રકમ ફાળવી છે.
અમદાવાદ શહેરમ...
ભાજપમાં શંકર ને શશિકાંત વચ્ચે અમિત શાહના કારણે ખટરાગ, 12 રાજીનામાં
ધારાસભ્ય શશિકાંત અમિત શાહના માણસ
ગાંધીનગર, 26 ફેબ્રુઆરી 2020
દિલીપ પટેલ
ગુજરાત ભાજપમાં જૂથવાદ પરાકાષ્ઠા પર છે. બનાસકાંઠાના ડીસામાં ભાજપમાં ભંગાણની સ્થિતિ સર્જાઇ છે. ભાજપ શાસિત ડીસા નગરપાલિકા છે. નગરપાલિકાના ભાજપના 12 સભ્યોએ અધ્યક્ષના હોદ્દા પરથી રાજીનામા ધરી દીધા છે. વિધાનસભાની ચૂંટણી બાદ ડીસા નગરપાલિકામાં આંતરીક ગજગ્રહ ચાલી રહ્યો છ...
ભાજપને નાણાં આપનારી દીવાન કંપનીનું એક લાખ કરોડનું કૌભાંડ
ગુજરાતની ચૂંટણી પહેલાં સંખ્યાબંધ કંપનીઓમાં રૂ.૧,૧૬૦ કરોડની લોનની લહાણી, ભાજપને કરોડોનું દાન આપવામાં આવ્યું હતું. ડીએચએફએલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજ્યની સંખ્યાબંધ કંપનીઓને રૃ.૧,૧૬૦ કરોડની લોનની લહાણી કરી હતી. કંપનીના માલિકોએ પોતાની સહાયક અને બનાવટી કંપનીઆો દ્વારા ભાજપને કરોડો રૃપિયાનું દાન આપ્યું હતું.
ભાજપની દેન્દ્રની સરકાર આવી ત્...
3 અબજ ડોલરનો બિજનેશ કરીને ટ્રમ્પ રવાના
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દિલ્હીમાં હૈદરાબાદ હાઉસમાં બેઠક યોજાઈ હતી. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશો વચ્ચે ત્રણ અબજ ડોલરની સંરક્ષણ ડિલની જાહેરાત કરી દીધી હતી.
આખરે અમેરિકન પ્રમુખ ભારત આવીને અમેરિકા માટે મોટો ધંધો લઈને ગયા છે. તેઓ આ શોદો પતાવીને રવાના થઈ ગયા છે જેનાથી અમેરિકાના અર્થતંત્રને મોટો ફાયદ...
સરદાર હોસ્પિટમાં રમૂજી ભૂલથી 5 કરોડનું નુકસાન, દર્દીને ફાયદો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસવીપી (સરદાર હોસ્પિટલ)ના અધિકારીઓએ માત્ર ‘ટાઈપીંંગની ભૂલ’ને કારણે રૂ.પાંચ કરોડનું નુકશાન કરાવ્યુ છે. રમુજી કૌભાંડ બહાર આવ્યુ છે. હોસ્પીટલમાં વેન્ટીલેટર માટે દૈનિક રૂ.બે હજાર લેવા નક્કી કરવામાં આવ્યા હતા. હોસ્પીટલ મેનેજમેન્ટ દ્વરા જ્યારે સારવાર- સાધનોના ભાવ લેખિતમાં જાહેર કરવામાં આવ્યા ત્યારે ‘ટાઈપ’ કરનાર વ્યક્તિએ ભૂ...
ગુજરાતી
English