Admin
વિજય નેહરાના પત્નિ સુમન વિજયે આવું ટ્વિટ કેમ કરવું પડ્યું ?
અમદા વાદ મહાનગર પાલિકાના કમિશ્નર વિજય નહેરાના પત્નિ સુમન વિજય નેહરાએ એક વિવાદાસ્પદ ટ્વિટ અમદાવાદ મિરરના તંત્રી દીપલ ત્રિવેદી ઉપર કર્યું છે. અવું ટ્વિટ કેમ કરવું પડ્યું તે અંગે સત્તાવાર કોઈ વિગતો મળતી નથી.https://twitter.com/nehra_suman77/status/1233259881462992896 https://twitter.com/nehra_suman77/status/123325763...
ભાજપના પ્રધાન વાસણ આહીર સાધુની ‘પીરિયડ્સ’ સભામાં હાજર ? શુ...
https://youtu.be/o7UPgTvfilU જયેશ શાહ .કચ્છ કચ્છનાં ભુજમાં આવેલી મહિલા કોલેજમાં માસિક ધર્મને લઈને મામલો માંડ શાંત પડ્યો હતો ત્યાં ભુજ સ્વામીનારાયણ મંદિરના એક સ્વામીનો વધુ એક વિડિઓ બહાર આવ્યો છે. જેમાં આ સ્વામીએ ભુજ મંદિર સંચાલિત સંસ્થાઓમાં મહિલાઓના માસિક ધર્મને લઈને કેવી કડકાઈ કરવામાં આવે છે તેની જાહેરમાં ચર્ચા કરતા જોવા મળે છે. તેમ...
બજેટ વિકાસના નવા આયામો સર કરવા માટેનો રોડમેપ – વાઘાણી
ગુજરાત સરકારના અંદાજપત્રને આવકારતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, બજેટથી ગુજરાતના યુવાનો, મહિલાઓ, ખેડૂતો, પશુપાલકો, ઉદ્યમીઓને આગામી સમયમાં અનેક ફાયદાઓ થવા જઈ રહ્યા છે. સરકારે સિંચાઈ માટેની સુવિધાઓ, વિના વ્યાજે પાક ધિરાણ, પાક વીમો, બિયારણ, ખેત ઓજારો અને ખાતરની ખરીદીમાં સહાય, પાક-ઉત્પાદનોની ટેકાના ભાવે ખરીદી જેવી અનેક ખેડૂત...
ભારતના તમામ વડાપ્રધાનને જાણો – શ્રી જવાહરલાલ નહેરુ
શ્રી જવાહરલાલ નહેરુ
August 15, 1947 - May 27, 1964 | Congress પંડિત જવાહરલાલ નહેરુનો જન્મ 14 નવેમ્બર, 1889ના રોજ અલ્હાબાદમાં થયો હતો. તેમણે પોતાની પ્રારંભિક શિક્ષા પોતાના ઘરે જ ખાનગી શિક્ષકો દ્વારા પ્રાપ્ત કરી હતી. 15 વર્ષની ઉંમરે જ તેઓ ઇંગ્લેન્ડ જતાં રહ્યા અને હૈરોમાં બે વર્ષ રહ્યા બાદ તેમણે કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યો હતો જ્યાંથ...
કાળાભાઈએ રૂપાણીના રૂ.20 હજાર કરોડના કાળાકામની પોલ ખોલી
20,641 કરોડના 49 નાગરિક ઉડ્ડયન સોદા રદ થયા: ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ગાંધીનગર, 28 ફેબ્રુઆરી 2020 કપડવંજના કોંગ્રેસના ધારાસભ્ય, કાળાભાઇ ડાભી દ્વારા ગુજરાત વિધાનસાભામાં પૂછાતા પ્રશ્નમાં ભાજપની રૂપાણી સરકારનું હવાઈ મથક બનાવવાનું ભોપાળું બહાર આવ્યું હતું. સરકારે રૂ.20 હજાર કરોડના વિમાની મથકો બાંધવા 49 કંપનીઓ સાથે વાઈબ્રુંટ ગુજરાતમાં કર્યા હતા. જ...
દરેક ખેડૂતને સરકારે રૂ.72 હજાર આપ્યા ? 32 હજાર કરોડ ક્યાં ગયા ?
એક વર્ષમાં ખેડૂતોને રૂ. ૩૨,૪૬૪ કરોડની સહાય રૂપાણીની ભાજપ સરકારે આપ્યા હોવાનો દાવો રાજ્યના કૃષિ પ્રધાન આર.સી.ફળદુએ કર્યો છે. તેનો મતલબ કે 45 લાખ ખેડૂતોને તે રકમ ગણીએ તો દરેક ખેડૂતને સરેરાશ રૂ.72142 ભાજપ સરકારે ચૂકવ્યા છે. બધા ખેડૂતોને સહાય મળતી નથી હોતી, તેથી જો અડધા ખેડૂતોને સહાય મળી હોવાની ગણતરી કરવામાં આવે તો એક ખેડૂતને દોઢ લાખ રૂપિયા ભાજપની રૂપા...
ખેત વીમાના નાણાં બિનખેડૂતો લઈ રહ્યાં છે
ખેડુત એકતા મંચ (કેઈએમ) ના વરિષ્ઠ ખેડૂત અગ્રણી, ખેડૂત અધિકાર વીરતા નેતા, ગુજરાતના ખેડુતોને પાક વીમા ભંડોળના વિતરણમાં એક મોટો કૌભાંડ બહાર પાડ્યું હોવાનો દાવો કરતા જણાવ્યું છે કે અસલ લાભાર્થીઓને રકમ મળતી નથી. તેના બદલે, તેમણે આરોપ મૂક્યો કે, બિન-ખેડુતો ફાયદો લઈ રહ્યા છે. નામો બદલાઇ રહ્યા છે. અપૂરતા વરસાદને કારણે જે ખેડુતોને પાકનો વીમો લાભ મળ્યો હતો...
જીએસટીનો કકળાટ ઉકેલ લાવવામાં ગુજરાતનું બજેટ નિષ્ફળ – ધાનાણી
વિધાનસભામાં ગૃહમાં રજૂ થયેલ વર્ષ ૨૦૨૦-૨૧ના અંદાજપત્ર પર પ્રતિક્રિયા આપતાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે – અંદાજપત્ર એકદમ ચીલાચાલુ, દિશાવિહીન, નિરાશાજનક અને છેવાડાના માનવીને કોઈ લાભ ન આપનારું છે. ખેડૂતોનો ઉત્પાદન ખર્ચ ઘટાડવા તથા તેમને તેમની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ અપાવવા માટે સરકારની ઈચ્છાશક્તિનો અભાવ દેખા...
મંત્રીમંડળે જમ્મુ અને કાશ્મીર પુનઃગઠન કાયદાનો આદેશ બહાર પાડવાની મંજૂરી...
મંત્રીમંડળે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં જમ્મુ અને કાશ્મીર પુનઃગઠન કાયદો, 2019ની ધારા 96 અંતર્ગત કેન્દ્રીય કાયદાઓ અપનાવવા માટે આદેશ બહાર પાડવાની મંજૂરી આપી
નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી 2020
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં જમ્મુ અને કાશ્મીર પુનઃગઠન કાયદો, 2019માં ધારા 96 હેઠળ...
ગુજરાત યુનિવર્સિટીમાં પાર્ક ફોર ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન એન્ડ રિસર્ચ (P...
અમદાવાદ, 26 ફેબ્રુઆરી 2020
ગુજરાત સરકારના સહયોગથી ગુજરાત યુનિવર્સિટી પરિસરમાં વર્તમાનમાં તેના સહયોગી ભાગીદારો સાથે મળીને ‘ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન એન્ડ રિસર્ચ’ (PIER) સંશોધન પાર્કની સ્થાપના કરવામાં આવશે – આ પાર્ક યુનિવર્સિટી પરિસરમાં ઔદ્યોગિક સંશોધન કેન્દ્રો, વિભિન્ન શાખાઓમાં સેન્ટર ઑફ એક્સેલન્સ, સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેટર્સ, બિઝનેસ અને ટ્રેડ સપોર્ટ સંગ...
અમદાવાદ આસપાસની આખી ટીપી સ્કીમના રસ્તા સિમેંટના બનશે
અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા)ના અધ્યક્ષ વિજય નહેરાનો શ્રેષ્ઠ નિર્ણય અમદાવાદ, 28 ફેબ્રુઆરી 2020 અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા) સિમેંટ કોંક્રીટના રસ્તા બનાવવા માટે ગુજરાતમાં હવે જાણીતું બની ગયું છે. સિંધુભવન રોડ સિમેંટથી બનેલો સફળ રોડ છે. આવા અનેક સિમેંટના રોડ બનાવેલા છે. એક વર્ષમાં 3 શહેરી વિકાસ યોજનાના 10 ચોરસ કિલો મીટર વિસ્તાર...
15 દિવસમાં 1200 કંપનીઓએ 17000 નોકરી આપી
30 પ્લેસમેન્ટ કેમ્પમાં ૮,૮૧૩ બહેનો સહિત કુલ ૧૭,૧૪૮ વિદ્યાર્થીઓને રોજગારી મળી
ગાંધીનગર, 28 ફેબ્રુઆરી 2020
રાજ્યભરમાં ૬ થી ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૦ દરમિયાન કુલ ૩૦ પ્લેસમેન્ટ કેમ્પમાં ૩૪,૫૮૪ વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યૂ માટે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ૧૬,૧૭૮ પુરૃષો અને ૧૮,૪૦૬ મહિલાઓએ ભાગ લીધો હતો. જેમાં ૮,૩૩૫ પૂરૃષ અને ૮,૮૧૩ મહિલાઓ એમ કુલ ૧૭,૧૪૮ નોકરીયાતની પસંદગી...
અમદાવાદ કોંગ્રેસ ઘરેઘરે જઈને સભ્ય નોંધણી કરશે
અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિની કચેરી ખાતે અમદાવાદ શહેર સમિતિનાં પ્રમુખ શશીકાન્ત પટેલની અધ્યક્ષતામાં ડીઝીટલ મેમ્બરશીપ માટે અગત્યની મીટીંગ મળેલી હતી. જેમાં એ.આઈ.સી.સી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં સહપ્રભારી બિસ્વરંજન મોહંતીજી, અમદાવાદ શહેરનાં પ્રભારી નિરંજનભાઈ પટેલે ઉપસ્થિત રહી માર્ગ દર્શન પુરું પડેલું હતું.
અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ડીઝીટલ મે...
નંદન ડેનિમના ચીરીપાલ વિદેશ ફરાર, 7ના મોત માટે કોણ જવાબદાર ?
ભીષણ આગની ઘટનામાં ૭ મજુરોના મૃત્યુ નીપજતા પોલીસ કાર્યવાહીથી બચવા માલિકો સંતાતા ફરે છે શહેરના નારોલમાં તાજેતરમાં જ ચીરીપાલ ગ્રુપની નંદન ડેનીમ કંપનીમાં લાગેલી ભીષણ આગમાં ૭ શ્રમિકોના મોત નીપજયા હતાં. સાત વ્યક્તિઓ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાંથી કંપનીના માલિકો હજુ હાથમાં આવ્યા નથી એવી પણ ચર્ચા થઈ રહી છે કે કંપનીના એમડી તથા સીઈઓ કોલક...
10 વર્ષમાં એક ગાયથી 110 ગાયોનું ધણ બનાવ્યું, સરકાર કેટલી સહાય આપશે
ગુજરાતના અંદાજપત્રમાં એક નવી પહેલના રૂપમાં ગાય પાળીને ગાય આધારિત ખેતી કરનારાઓને એક ગાય દીઠ નિભાવ ખર્ચ પેટે માસિક રૂ.૯૦૦ અને વાર્ષિક રૂ.૧૦,૮૦૦ ની સહાય આપવાની યોજના જાહેર કરવામાં આવી છે. વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના બાવળીયા ગામના ખેડૂત અને પશુપાલક વનરાજસિંહ દેશી ઓલાદની ગાયોનું પાલન કરે છે અને ખેતીમાં ગાય નું ગોબર અને ગૌમૂત્ર વાપરીને લગભગ પ્રાકૃત...

English