Saturday, June 27, 2026

Admin

13469 POSTS 0 COMMENTS

અમદાવાદમાં પીરાણા અને બોપલ સૌથી વધું પ્રદુષિત વિસ્તાર

પીરાણામાં ૩ર૪ એક્યુઆઈેર તથા બોપલમાં ૩૧૧ એક્યુઆઈ પ્રદુષણનું સ્તર નોંધાયુ છે. પીરાણા ડમ્પીંગ સળગાવવાથી જે ધુમાડો નીકળે છે તેને કારણે આજુબાજુના વિસ્તારોમાં ઝેરી હવા ફેલાય છે. આ  વિસ્તારમાં રહેતા લોકો શ્વાસ, દમ, હાફના રોગોથી પીડાઈ રહ્યા છે. પ્રદુષણ ફેલાવાનું અન્ય એક કારણ મ્યુનિસિપલ કોર્પોરેશનની સખત મનાઈ હોવા છતાં શહેરમાં ઠેર ઠેર સફાઈ કામદારો કચરાની ...

ફૂદીનાનો એન્ટીઓકિસડન્ટ રંગ સુધારે છે, ખીલ મટાડે છે

ફુદીનો સ્વાસ્થ્ય અને સુંદરતાને વધારવાનું કામ કરે છે. ફુદીનાના બ્યૂટી સીક્રેટ્‌સ ફુદીનામાં મળી આવે છે. ઘણાં આયર્ન, મેંગેનીઝ પણ હોય છે. ફુદીનો મુખ્યત્વે એન્ટીઓકિસડન્ટો અને વિટામિન એનો સ્ત્રોત માનવામાં આવે છે. તેમાં મળતા એન્ટીઓકિસડન્ટો આપણા શરીરને ઓક્સિડેટીવ તણાવથી સુરક્ષિત કરે છે. તે ત્વચા માટે ફાયદાકારક પણ માનવામાં આવે છે. રંગત નિખારે છે ફુદીન...

લીંબુ હ્રદયને હીતકારી છે

અનેક અભ્યાસમાં દાવો કરવામાં આવી ચૂક્યો છે કે લીંબુ ખૂબ જ ઉપયોગી છે અને તેના લાભ પણ ખૂબ જ જંગી છે. હવે એક નવા અભ્યાસમાં પણ આ બાબતને સમર્થન મળી ગયું છે. નિષ્ણાંતોએ કહ્યું છે કે લીંબુમાં વિટામીન સીના પૂરતા પ્રમાણ રહેલા છે જે શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. લીંબું હ્રદયને હીતકારી છે. લીંબુથી પાચન વ્યવસ્થામાં સુધારો થાય છે. સાથે સાથે પાચન શક્તિને સ્વસ્થ બ...

ગાંધીનગરમાં સંસ્કૃતિ કુંજમાં હોલીસ્ટિક કલ્ચરલ ફેસ્ટિવલ

ગાંધીનગરમાં સંસ્કૃતિ કુંજમાં 25માં વસંતોત્સવનો પ્રારંભ થયો છે. . ગુજરાતમાં ઉજવાતો આ કલા ઉત્સવ હસ્તકલા કારીગરી ક્રાફટ બજાર અને વિવિધ રાજ્યોના ખાન, પાન, વ્યંજન એક જ સ્થળે ઉપલબ્ધ કરાવતો હોલીસ્ટિક કલ્ચરલ ફેસ્ટિવલ બન્યો છે. કલા મહાકુંભ, મોઢેરા ઉત્સવ, તાનારીરી મહોત્સવ જેવા ઉત્સવોના આયોજનથી કલા સંગીત સાંસ્કૃતિક પ્રવૃતિઓ ક્ષેત્રે પ્રતિભા સંપન્ન કલાકા...

ગાંધી સરકીટ માટે રૂ.૮૫ કરોડ ફળવાયા

કોચરબ આશ્રમ, સાબરમતી આશ્રમ, દાંડી બ્રિજ, આલ્ફ્રેડ હાઇસ્કુલ, કબા ગાંધીનો ડેલો, રાષ્ટ્રીય શાળા, કીર્તિ મંદિર, સરદાર પટેલ મ્યુઝીયમ, કરાડી વિલેજ અને દાંડી મેમોરિયલ ખાતે સુવિધાઓથી સુસજ્જ કરવાની કામગીરી કરાઇ ગાંધીનગર, 26 ફેબ્રુઆરી 2020 વિધાનસભા ગૃહમાં જણાવાયું હતું કે, સ્વદેશ દર્શન યોજના અંતર્ગત ગાંધી  સરકિટ ના વિકાસ માટે કુલ રૂ. ૮૫ કરોડ મંજૂર ...

વેલાવાળા શાકભાજીના વાવેતરની ટ્રેલીઝ મંડપની ૧૧૭૦ અરજીઓ મંજુર

વેલાવાળા શાકભાજી પાકોના વાવેતર માટે ટ્રેલીઝ મંડપની ૧૧૭૦ અરજીઓ મંજુર કરી રૂપિયા ૬૯ લાખની સહાય અપાઈ : કૃષિ રાજ્યમંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર  રાજ્યના ખેડૂતોને નવસારી જિલ્લામાં વેલાવાળા શાકભાજી પાકોના વાવેતર માટે ટ્રેલીઝ મંડપ તૈયાર કરવા તારીખ: ૨૬મી ફેબ્રુઆરી ૨૦૨૦ની સ્થિતિએ કુલ ૨૨૮૨ અરજીઓ મળી હતી. જેમાંથી ૧૧૭૦ અરજીઓ મંજૂર કરીને અંદાજે રૂ.૬૯ લાખથી...

ગુજરાતમાં કાજુની ખેતીનો રાજકીય ઉપગોય

ગુજરાતમાં કાજુની ખેતી નિષ્ફળ રહી છે. 23 જિલ્લામાં વાવેતર થયું હતું જેમાં માત્ર બે કે ત્રણ જિલ્લામાં જ કાજુ થઈ શકે છે. ત્યાં વાવેતર અને ઉત્પાદન ઘટી રહ્યું છે. 28 હજાર ટન ઉત્પાદન પહોંચ્યું હતું પણ હવે 6 હજાર ટન કાજુનું ઉત્પાદન આવીને અટકી ગયું છે. મોટા ભાગના કાજુ વલસાડમાં થતાં હતા ત્યાં પણ ઉત્પાદન નીચે આવી રહ્યું છે. જે બાગાયતી વિભાગે જાહેર કરેલા આંકડ...

ભારતના તમામ વડાપ્રધાનને જાણો – શ્રી મોરારજી દેસાઇ

શ્રી મોરારજી દેસાઇ March 24, 1977 - July 28, 1979 | Janata Party શ્રી મોરારજી દેસાઇનો ગુજરાતના વલસાડ જિલ્લાના ભંડેલી ગામે 29 ફેબ્રુઆરી 1896ના રોજ જન્મ થયો હતો. તેમના પિતા શાળા શિક્ષક હતા અને કડક અનુશાસનમાં માનતા હતા. બાળપણથી જ મોરારજી દેસાઇ તેમના પિતા પાસેથી કઠોર પરિશ્રમ અને કોઇ પણ સંજોગોમાં સત્યને વળગી રહેવાના મૂલ્યો શીખ્યા હતા. તેમણે સેન્ટ બુ...

દ્વિચક્રી વાહનચાલકોના સૌથી વધું મોત, 75 ટકા પાસે વીમો નથી

ભારતના માર્ગ પરિવહન મંત્રાલય મુજબ, ટુ-વ્હીલર ચાલકો ભારતમાં માર્ગ અકસ્માતનો સૌથી વધુ ભોગ બને છે. બીજી તરફ IRDAIના જણાવ્યાં અનુસાર ભારતના 75 ટકાથી વધુ દ્વિચક્રી વાહનચાલકો પાસે વીમો નથી અથવા તેમનાં વીમાની સમય મર્યાદા પૂર્ણ થઇ ગઈ છે. ભારતીય વાહન કાયદા અનુસાર તમામ વાહનોનો વીમો ફરજિયાત છે. આ ઉપરાંત દેશમાં માર્ગ અકસ્માતના વધતા બનાવોને કારણે ભોગ બનનારનો...

રૂપાણીના બજેટમાં લોકો શું અપેક્ષા રાખે છે ? ભ્રષ્ટાચાર દૂર કરી પોલીસ ફ...

ગુજરાતમાં 26 ફેબ્રુઆરીથી બજેટ સત્રની શરૂઆતના પહેલા દિવસે નાણાંમંત્રી નીતિન પટેલ વર્ષ 2020-21નું બજેટ રજૂ કરશે. અંદાજપત્રમાં રૂ.18 હજાર કરોડનો વધારો થવાથી બજેટ 2 લાખ 22 હજાર કરોડ સુધી પહોંચી શકે છે. બજેટમાં નાના ઉદ્યોગો, કૃષિ અને રોજગારીની ખાસ યોજનાઓની જાહેરાત પણ થઇ શકે છે. આ ઉપરાંત આગામી દિવસોમાં આવનારી રાજ્યની મહાનગરપાલિકાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખ...

ચારિત્રહીન ભાજપના નેતાને પત્નિએ બીજી સ્ત્રી સાથે પકડી લીધો

ઉત્તર પ્રદેશમાં, લખનઉ ભાજપ કિસાન મોરચાના રાષ્ટ્રીય કારોબારીના સભ્ય શ્રીકાંત ત્યાગી ગોમતીનગર એક્સ્ટેંશનમાં ગ્રીનવુડ એપાર્ટમેન્ટના ફ્લેટમાં બીજી સામાજિક કાર્યકર સ્ત્રી સાથે હતો ત્યારે રવિવારે શ્રીકાંતની પત્ની અનુ અચાનક તેના બે બાળકો સાથે અહીં આવી હતી. અન્ય મહિલા સાથે તેના પતિને જોઈને ગુસ્સે થઈ ગઈ હતી. શ્રીકાંત ત્યાગીનું ઘર નોઇડામાં છે. અનુ ફ્લેટમા...

ભાજપના સાંસદ ગૌતમ ગંભીરએ પોતાના પક્ષના કપિલ મિશ્રા સામે આરોપો મૂક્યા 

દિલ્હીના ભાજપના સાંસદ ગૌતમ ગંભીરએ મંગળવારે દિલ્હીમાં થયેલી હિંસા અંગે ગુસ્સો વ્યક્ત કર્યો હતો.  કહ્યું હતું કે જે પણ હિંસા ભડકાવવા અને ઉશ્કેરણીજનક ભાષણો આપવામાં સામેલ છે, તે કપિલ મિશ્રા હોય કે અન્ય કોઈ નેતા, પક્ષને જોયા વિના તેમની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. સોમવારે ઝફરાબાદ અને મૌજપુરીમાં સમુદાયની હિંસા બાદ ગંભીરએ આ વાત કહી હતી. આ બંને વિસ્તારોમાં ...

15 હજારનો Samsung Galaxy M31 લોંચ

6000 એમએએચની બેટરીવાળી સેમસંગ ગેલેક્સી એમ 31 ભારતમાં લોન્ચ કરાયો છે હેન્ડસેટ ઉત્પાદક સેમસંગે ભારતીય બજારમાં તેની એમ-સિરીઝ હેઠળ નવીનતમ સ્માર્ટફોન ગેલેક્સી એમ 31 લોન્ચ કર્યો છે. મહત્વની સુવિધાઓની વાત કરીએ તો આ ફોનમાં 6,000 એમએએચની મજબૂત બેટરી અને 64 એમપીની પ્રાઇમરી કેમેરા સેન્સર મળશે. ચાલો હવે અમે તમને ભારતમાં સેમસંગ ગેલેક્સી એમ 31 ની કિંમત, વેચાણ...

સર્વોચ્ચ અદાલતના 6 ન્યાયાધીશોને સ્વાઈન ફ્લૂ

સ્વાઇન ફ્લૂનો કહેર સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, 6 ન્યાયાધીશ બિમાર; મુખ્ય ન્યાયાધીશ ન્યાયાધીશો અને વકીલો સાથે ચેપ અટકાવવા ચર્ચા કરે છે સુપ્રીમ કોર્ટના 6 ન્યાયાધીશો 'સ્વાઈન ફ્લૂ' (એચ 1 એન 1) વાયરસથી સંક્રમિત થયા પછી બીમાર બન્યા છે. વરિષ્ઠ ન્યાયાધીશ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડે મંગળવારે કોર્ટમાં આ માહિતી આપી. તેમણે કહ્યું, "એચ 1 એન 1 વાયરસને કારણે 6 ન્યાયાધી...

તુલસી, છાશ, કેળા એસિડિટી મટાડવા માટે ઉત્તમ છે

જ્યારે પેટની ગેસ્ટ્રિક ગ્રંથિમાં એસિડનું વધુ સ્ત્રાવ થાય છે ત્યારે એસિડિટી થાય છે. આમાં ગેસ, પેટમાં દુખાવો અને અન્ય ઘણા લક્ષણો છે. લાંબા સમય સુધી ખાલી પેટ પર રહેવાને કારણે એસિડિટી થઈ શકે છે. જ્યારે એસિડ સ્ત્રાવ સામાન્ય કરતા વધારે હોય છે. ત્યારે આપણે એસિડ રિફ્લક્સ અનુભવીએ છીએ જે સામાન્ય રીતે જ્યારે આપણે ભારે ભોજન અથવા મસાલેદાર ખોરાક ખાતા હોઈએ ત્યારે...