Admin
BOIનું રૂ.3500 કરોડનું ફ્રોસ્ટ ઇન્ટરનેશનલનું લોન કૌભાંડ
નીરવ મોદી પછી બીજું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. 14 બેન્કોનું 3500 કરોડથી વધુનું નુકસાન, સીબીઆઈએ કાર્યવાહી કરી છે. સીબીઆઈએ બેંક ઓફ ઇન્ડિયાની ફરિયાદના આધારે ફ્રોસ્ટ ઇન્ટરનેશનલ સામે એફઆઈઆર દાખલ કરી છે. સીબીઆઈએ 13 સ્થળોએ કંપનીના વર્તમાન અને ભૂતપૂર્વ ડિરેક્ટર સાથે સંકળાયેલી સંપત્તિ પર દરોડા પાડ્યા હતા. કંપની અને તેના ડિરેક્ટર 14 બેન્કોના જૂથ સાથે 3,592...
નવી દિલ્હી બેઠક પર કેજરીવાલ સામે 66 ઉમેદવારો
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે નવી દિલ્હી બેઠક પરથી દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું હતુ. ફોર્મ ભરવાની આ છેલ્લી તારીખ હતી. કેજરીવાલની સામે લડવા માટે આ બેઠક ઉપર કુલ 65 ઉમેદવારોએ ફોર્મ ભરેલું હતું. તેમાંથી મોટાભાગના અપક્ષો છે. ઉમેદવારો એટલા બધા હતા કે, દસ્તાવેજોની ચકાસણી માટે જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીની બહાર કલાકો સ...
ત્રણેય પક્ષોના વિવાદો ટાળવા મહારાષ્ટ્ર સરકારે સમિતિ બનાવી
મહારાષ્ટ્ર સરકારમાં બધુ બરાબર ચાલવાના સંકેત મળ્યા નથી. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મંત્રીઓ વચ્ચેના ભેદભાવ દૂર કરવા માટે એક સંકલન સમિતિ બનાવી છે. શિવસેનાના નેતા સંજય રાઉત અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે ઉગ્ર ટક્કર થઈ હતી. કોંગ્રેસ દ્વારા રાઉતના નિવેદનો પર લગામ લગાવવાની માંગ પણ કરવામાં આવી છે.
કોંગ્રેસ પ્રધાને તેમના વિભાગની સમીક્ષા બેઠક કરીને સૂચનાઓ આપી ...
સસ્તા અનાજની દુકાનોના 13 પ્રશ્નોનો સરકાર ઉકેલતી નથી
રાજ્ય સરકારની અણઘડ નીતિઓના કારણે સરકાર સાથે કામ કરતા અનેક મંડળો વચ્ચે સુમેળ જોવા મળતો નથી. હાલમાં મોટા ભાગના મંડળો સરકાર સામે જોવા મળી રહ્યાં છે, ત્યારે આજે ગુજરાત રાજ્ય રાહત દરની દુકાનોની કારોબારી બેઠક સેક્ટર 12 ખાતે આવેલા સૌરાષ્ટ્ર શિક્ષણ સંકુલ ખાતે મળી હતી. જેમા રાજ્યના તમામ જિલ્લાના મંડળના આગેવાનો હાજર રહ્યાં હતાં. બેઠકમાં 13 પ્રશ્નોની ચર્ચા કર...
સહકારી મંડળીના પૂર્વ સેક્રેટરી સામે એક કરોડની ગેરરીતિ મામલે ફરીયાદ
ગાંધીનગર તાલુકના પ્રાંતિયા ખાતે રહેતાં વિજયભાઈ રાવજીભાઈ પટેલે ડભોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેઓ 2015થી ધી પ્રાંતિયા સેવા સહકારી મંડળી લી.ના ચેરમેન તરીકે સેવા આપે છે. મંડળીમાં અગાઉ આલમપુરના જીતેન્દ્રભાઈ નાથાભાઈ પટેલ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા. વર્ષ 2014થી 17નું ઓડીટ ઓડીટરે 2018માં કરેલું હતું. જેમાં 96,55,287 રૂપિયા મંડળીના સેક્રેટરીએ...
ગુજરાતમાં ભ્રષ્ટાચારની સાથે પ્રદુષણ વધી ગયુ
અમદાવાદઃ રાજ્યમાં વાયુ પ્રદૂષણ મામલે હાઈકોર્ટે આપેલા ચૂકાદાને કોંગ્રેસે આવકાર્યો છે. પરંતુ સાથે-સાથે સરકાર પર પ્રહાર પણ કર્યા છે. સરકારની નીતિઓને કારણે રાજ્યમાં પ્રદૂષણ વધી રહ્યું હોવાનો કોંગ્રેસે દાવો કર્યો હતો. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, 2017 સુધીમાં 9,75,349 જેટલા વૃક્ષોનું છેદન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં 11 ટકા જંગલ વિસ્તા...
અમદાવાદ RTOની નકલી રસીદો પકડી પણ કૌભાંડ દબાઈ ગયું
અમદાવાદ RTOની બોગસ રસીદ આપી ટ્રાફિક પોલીસે પકડેલા વાહન છોડાવવાનું કૌભાંડ ગોમતીપુર માંથી ઝડપાયું હતું. RTO એજન્ટ તરીકે ઓળખાવનાર ગુલઝાર અહેમત ઉર્ફે સમીર અબ્દૂલ હમિદ અંસારી નામનો ઠગ રીઢો ગુનેગાર હતો અને અગાઉ આવા 500 વાહનોને તેણે છોડાવ્યા હતા. જેની સંડોવણી આટરીઓ અધિકારી સાથે છે કે કેમ તેની તપાસ કરવા માટે પોલીસે કહ્યું હતું પણ હજું સુધી 22 જાન્યુઆરી 202...
નિરમા કંપનીને પણ ઠગ મળી ગયો, કોલસામાં પાણી ભેળવી દીધું
ભાવનગરની નિરમા કંપનીને મોકલવા માટે ઓસ્ટ્રેલિયાથી ગાંધીધામ આવતા ઇમ્પોર્ટડ કોલસા ચોરીનું કૌભાંડ ટંકારામાં ઝડપાયા બાદ ત્રણ ટ્રક ચાલકોની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય સૂત્રધાર હિતેષ જાદવજી પટેલ ભાગી ગયો છે. જેને પોલીસ હજુ પકડી શકી નથી.
સારી ગુણત્તાનો આયાતી કોલસો ટ્રકમાંથી બારોબાર ટંકારાના ગોડાઉનમાં ઉતારી એના વજન બરાબરનું પાણી છાંટી ચોરી કરવામાં આવતી હ...
હું છું ગાંધી: ૧૦૭ આત્મિક કેળવણી
વિદ્યાર્થીઓનાં શરીર અને મનને કેળવવા કરતાં આત્માને કેળવવામાં મને બહુ પરિશ્રમ પડયો. આત્માને વિકસાવવામાં મેં ધર્મના પુસ્તકો ઉપર ઓછો આધાર રાખ્યો હતો. તે તે વિદ્યાર્થીઓએ પોતપોતાના ધર્મનાં મૂળતત્ત્વો જાણવા જોઈએ. પોતપોતાના ધર્મપુસ્તકોનું સામાન્ય જ્ઞાન તેમને હોવું જોઈએ, એમ હું માનતો, તેથી તેમને તેનું જ્ઞાન મળે એવી યથાશક્તિ સગવડ મેં કરી હતી. પણ તેને હું બુદ...
કોલસાની ખાણોનો વિસ્તાર દેશનો સૌથી વધું પ્રદુષિત વિસ્તાર
નવી દિલ્હી: ઝારખંડનો ઝારિયા શહેર દેશનો સૌથી પ્રદૂષિત શહેર છે, દિલ્હીએ તેની હવામાં થોડો સુધારો જોયો છે અને તે દેશનું 10 મું સૌથી પ્રદૂષિત શહેર બની ગયું છે. ગ્રીન પીસ ઈન્ડિયા દ્વારા જારી કરાયેલા એક અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે. ઝારિયા એ દેશનો સૌથી મોટો કોલસો ખોદી કાઢતો પ્રદેશ-શહેર છે. સમગ્ર દેશમાં પ્રદૂષણના મામલે દિલ્હી આ વર્ષે 10 મા ક્રમે છે જ્...
લખનૌમાં 144 છતાં અમિત શાહની રેલી, ગૃહ પ્રધાન પોતે કાયદાનો ભંગ કરે છે
નાગરિકતા સુધારો કાયદાના સમર્થનમાં લખનૌની રેલીમાં અમિત શાહના નિવેદન પર કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ આકરી પ્રતિક્રિયા આપી હતી. કોંગ્રેસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર સત્તાના ઘમંડમાં ડૂબીને નિવેદનો આપવાનો આરોપ લગાવ્યો હતો. કહ્યું કે લખનૌમાં કલમ 144 લાગુ છે અને તેઓ એક રેલી યોજી રહ્યા છે. પૂછવામાં આવ્યું કે કાયદાનું ઉલ્લંઘન કોણ કરે છે?
કોંગ્રેસ ન...
માંડ 6 ટકા ખેડૂતોને ટેકાના ભાવનો લાભ મળે છે
આઝાદીના સાત દાયકા બાદ પણ ભારતના ખેડૂતોની સ્થિતિમાં કોઈ મોટા આમૂલ પરિવર્તન જોવા મળ્યા નથી. ઉલટાનું, ખેડૂત અને ખેતી બંને કટોકટીમાં ફસાયેલા છે. શ્રીમંત ખેડુતો જેની વાત કરવામાં આવે છે તે બહુ ઓછા છે. પરંતુ મોટી સંખ્યામાં એવા ખેડુતો છે જે હજી પણ સીમાંત જીવન જીવવા માટે મજબૂર છે. ખેડુતો હંમેશાં આપણા દેશના અર્થતંત્રનો આધાર રહ્યા છે. પરંતુ જ્યારે આ પાયો નબળો...
ભાજપના ષડયંત્રથી કેજરીવાલ 6 કલાક મોડી ઉમેદવારી કરી શક્યા
આમ આદમી પાર્ટી (આપ) એ કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે (21 જાન્યુઆરી, 2020) લગભગ છ કલાક રાહ જોયા બાદ ઉમેદવારી પત્ર ભર્યું. કેજરીવાલ નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવવા માટે કતારમાં 45 મા હતા. કેજરીવાલે 2015 માં આ બેઠક પરથી ઐતિહાસિક જીત મેળવી હતી. આપના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે કહ્યું કે કેજરીવાલે સાંજના 6.30 વાગ્યે...
દિલ્હીમાં 24 કલાકમાં ભાજપને બીજી રાજકીય થપ્પડ
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં છેલ્લા 24 કલાકમાં ભાજપને બીજો આંચકો મળ્યો છે. મંગળવારે (21 જાન્યુઆરી, 2020) રાષ્ટ્રીય પાટનગરમાં ભાજપના મહત્વપૂર્ણ સહયોગી શિરોમણિ અકાલી દળ પછી, હરિયાણાના નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાની પાર્ટી જેજેપીએ પણ ચૂંટણીથી પોતાને દૂર કરી દીધા હતા. જનનાયક જનતા પાર્ટી જેજેપીએ દાવેદારી કરી હતી તે તમામ બેઠકો પર ભાજપે તેના ઉમેદવારો જા...
નાના રણમાં 3.50 લાખ વિદેશી પક્ષીઓ આવી ચઢ્યા
કચ્છના નાના રણ - પાટડીના રણમાં 74 બેટ પર 103 પ્રકારના 99740 પક્ષીઓ ગયા વર્ષે હતા. આ વર્ષે ગણતરી કરાતાં 350%નો વધારો થયો છે. 3.51 લાખ પક્ષીઓ આવ્યા છે. પાણી અને ખોરાક સારા હોવાથી પક્ષીઓ અહીં રોકાય જાય છે.
રશીયા, અફધાનિસ્તાન, પાકિસ્તાન, સાઇબેરીયા, યુરોપ અને લદાખથી પક્ષીઓ આવે છે. રણમાં ઇમ્પિરિયલ ઇગલ, સ્ટેટી ઇગલ, પેરાગ્વિન ફાલ્કન, મર્લિન, બાજ સહિતના ...
ગુજરાતી
English