Wednesday, July 1, 2026

Admin

13470 POSTS 0 COMMENTS

બિમારી, બેરોજગારી અને ખેડૂતો ગુજરાતમાં વધું આત્મહત્યા કરી રહ્યાં છે

નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરોએ જાહેર કરેલા 2018ના અહેવાલ મુજબ ગુજરાતમાં વર્ષ 2018માં 7793 લોકોએ આત્મહત્યા કરી છે. જેમાં 5210 પુરુષ અને 2583 મહિલાનો સમાવેશ થાય છે. બિમારીના કારણે લોકો વધું મરી રહ્યાં છે. વિદ્યાર્થી કરતા વિદ્યાર્થિનીઓમાં આપઘાતનું પ્રમાણ વધુ છે. 268 વિદ્યાર્થી અને 302 વિદ્યાર્થીની મળી કુલ 570એ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ખેતીના ...

સાબરમતી જેલમાં 200 મોબાઈ પકડાયા, રાજ્યની જેલોમાં બે હજાર

સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીઓ દ્વારા ખંડણીનું કોલ સેન્ટર ચાલતું હોવાનું પકડાયું છે. છેલ્લા 6 વર્ષમાં સેન્ટ્રલ જેલમાંથી 198 મોબાઇલ અને 91 સીમકાર્ડ મળી આવ્યા છે. વિશાલ ગોસ્વામી ખંડણીનું નેટવર્ક સાબરમતી સેન્ટ્રલ જેલમાં VOIP ટેક્નોલોજીની મદદથી પોતાના ટાર્ગેટને ધમકી આપવા સંપર્ક કરતો હતો. છેલ્લા 6 વર્ષમાં જેલમાંથી મોબાઈલ અને સીમકાર્ડ સાથે 221 આરોપી...

14 ટકા વેરો ભર્યા વગર દાણચોરીનું સોનું ગુજરાતમાં કેમ આવે છે ?

અમદાવાદ, કચ્છ, રાજકોટ અને સુરતના જ્વેલર્સનું રૂ. 300 કરોડનું ડ્યૂટી ચોરીનું કૌભાંડ પકડી પાડ્યું છે. મુંબઈના કેટલાક વેપારી એસઈઝેડ તેમજ દાણચોરીથી આવતું સોનું 11 ટકા કસ્ટમ ડ્યૂટી અને 3 ટકા જીએસટી ભર્યા વગર કુરિયર મારફતે તેમજ જુદી જુદી એરલાઈન મારફતે ગુજરાતના વેપારીઓને મોકલતા હતા. રાજકોટના ઝવેરી બજારમાં સોનાના બે ભાવ બોલાય રહ્યા છે. બિલ વિના રૂ. 38,2...

અમદાવાદ 10 વર્ષમાં કુતરાબાદ બન્યું, દીપડાના શિકાર માટે કુતરા પકડો

રાજ્યમાં રખડતા કુતરાની સમસ્યા વિકરાલ બની રહી છે. ખેડાવાલાને કુતરાઓના આતંક અંગેની મળેલી માહિતી મુજબ વર્ષ 2019માં અમદાવાદમાં અલગ-અલગ વિસ્તારમાં કુલ 67,756 લોકોને કુતરા કરડ્યાં છે. અમદાવાદમાં 2 લાખ કરતા વધુ રખડતા કુતરા છે. દર મહિને ખસીકરણ માટે 30 લાખનો ખર્ચ કરવામાં આવે છે. ભ્રષ્ટાચારના કારણે કુતરા ઘટવાના બદલે વધી રહ્યાં છે. તેથી લોકોમાં માંગણી થઈ ર...

35 લોકોને ફાંસી આપો – રાષ્ટ્રપતિ કોવિંદ

નિર્ભયા ગેંગરેપ કેસના ચારેય દોષિતોને તિહાડ જેલ પ્રશાસન ફાંસીની ટ્રાયલ કરવા જઇ રહ્યું છે. દેશની અલગ અલગ જેલોમાં બંધ ૩૫ કેદીઓએ દયાની અરજી રાષ્ટ્રપતિને કરી હતી. આ તમામને દયા ન રાખી તે રાષ્ટ્રપતિ રદ કરી દીધી છે. હવે આ તમામને ફાંસી આપવામાં આવશે. ૩૫ લોકોમાં ચાર મહિલાઓ છે. નિઠારી કાંડના દોષી સુરેન્દ્ર કોલી ૨૦૧૪માં દયા અરજીને રાષ્ટ્રપતિ રદ કરી ચુકયા છે....

ભારતમાં ભાજપના મોદી શાસન બાદ ગરીબી વધી રહી છે

દેશના ૨૨ થી ૨૫ રાજ્યોમાં વધી ગરીબી, ભૂખમરો વધ્યોઃ નાણામંત્રી સામે મોટો પડકાર ભારતમાં ૨૫ રાજ્યોમાં ગરીબી, ભૂખમરો અને અસમાનતા વધી છે. ગ્લોબલ મલ્ટિ ડાયમેંશનલ ગરીબી સૂચકાંક (એમપીઆઈ) ૨૦૧૮નો અહેવાલ છે. નીતી આયોગના ૨૦૧૯ એસડીજી ઇન્ડિયા રિપોર્ટમાં છે. વર્ષ ૨૦૧૫-૧૬માં ૬૪૦ જિલ્લાઓનો સર્વે કરવામાં આવ્યો હતો. આ પહેલા, ૨૦૦૫-૦૬ થી ૨૦૧૫-૧૬ના દસ વર્ષોમાં, એમપીઆ...

ગુજરાત બાદ ભારત સરકાર પબજી ગેમ પર પ્રતિબંધ મૂકશે

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના આદેશના આધારે ભારત સરકાર પબજી ગેમ પર પ્રતિબંધ મુકવાની વિચારણા કરી રહી છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના સાયબર તેમજ ઈ સિક્યુરિટીના ડાયરેક્ટર તથા વૈજ્ઞાનિક વી કે ત્રીવેદીએ કોર્ટમાં આ માટે પિટિશન કરનારને પત્ર લખીને જાણકારી આપી છે. પિટિશન કરનાર હાઈકોર્ટના વકીલે માંગણી કરી હતી કે, કોર્ટ કેન્દ્ર સરકારને આદેશ આપીને...

3000 હીજરતીઓ ભારતથી બાંગલાદેશ જતાં પકડાયા

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો (NCRB)ના પ્રમાણે, ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશ જનારા લોકોની સંખ્યામાં 50 ટકાનો વધારો થયો છે. વર્ષ 2018માં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) દ્વારા 2971 લોકોને ગેરકાયદેસર સરહદ પાર કરવાના આરોપમાં ધરપકડ કરી હતી, જ્યારે વર્ષ 2017માં આ આંકડો માત્ર 1800 હતો. આ રીતે ગેરકાયદેસર સરહદ પાર કરનારા લોકોમાં મોટા ભાગે મહિલાઓ અને બાળકો છે. ...

ભારત સરકારના બજેટ જેટલા રૂપિયા 63 ઉદ્યોગપતિ પાસે

વર્ષ 2019-20નું રૂ.28 લાખ કરોડ છે. ભારતના કુલ 63 અબજોપતિઓની સંપત્તિ દેશના કુલ વાર્ષિક બજેટ કરતા વધારે છે. ભારતના સૌથી અમીર 1 ટકા લોકો દેશની 70 ટકા વસ્તીથી 4 ઘણી વધારે સંપત્તિ ધરાવે છે. મુકેશ અંબાણી ભારતના સૌથી ધનિક વ્યકિત બની રહ્યા છે. ભારતમાં 150 બિલિયોનર્સ નોંધાયા છે. મુકેશ અંબાણીની સંપત્તિમાં એક વર્ષમાં ૧૬.૯ અબજ ડોલરનો વધારો થયો છે, અને તે...

ટ્રમ્પ અમદાવાદનું ક્રિકેટ સ્ટડિયમ ખૂલ્લું મૂકશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 17 ફેબ્રુઆરીમાં અમદાવાદ આવીને વિશ્વના સૌથી મોટા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદઘાટન કરશે. ભારતના પ્રવાસે આવી રહ્યાં છે. જો કે, તેમની ભારત મુલાકાતની સત્તાવાર જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્‌ર્મ્પ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં પહેલા ભારત પ્રવાસ પર આવી શકે ...

અમદાવાદનું ચૂંટણી લક્ષી બજેટ, પ્રજાના કામ કરતાં ખોટા ખર્ચામાં નાણાં વધ...

વર્ષ ર૦ર૦-ર૧ માટે અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરે રૂ.૮૯૦૭નું ડ્રાફટ બજેટ રજુ કર્યુ છે. શહેરમાં વિકાસના કામો અટકી ગયા છે. ગયા વર્ષે કેપિટલ કામો માટે વાર્ષિક રૂ.બે હજાર કરોડના કામો જ થાય છે.  ર૦ર૦-ર૧માં વિકાસના કામો માટે રૂ.પ હજાર કરોડની રકમ ફાળવી છે. મ્યુનિસિપલ કમિશ્નરે ર૦ર૦-ર૧ માં વિકાસના કામ માટે રૂ.પ૦૧૪ કરોડની ફાળવણી કરી છે તથા એટલી જ રકમના કામો થ...

મહિલાને બ્લેકમેલ કરી લગ્ન કરી લીધા, પૈસા ઉડાવી માર્યા

અમદાવાદ શહેરના ચાંદખેડા પોલીસ સ્ટેશનના મોટેરા વિસ્તારમાં આવેલા દેવપ્રિય ફલેટમાં રહેતી મુળ રાજસ્થાનની મનિષા નામની મહિલા થોડા સમય પહેલા દેવેન્દ્ર ઉર્ફે દેવા યાદવ નામના મુળ યુપીના શખ્સના સંપર્કમાં આવી હતી. પરિણિતાનું બળજબરીપૂર્વક અપહરણ કરીને ઉઠાવી ગયો હતો. કેફી પીણુ પીવડાવી દીધું હતું અને અર્ધ બેભાન હાલતમાં તેના બિભત્સ ફોટા તથા વિડીયો બનાવી તેના પર...

સુરતની રઘુવીર કાપડ માર્કેટની આગમાં કાપડ ખાક

આજે સવારે સુરતમાં પૂર્ણા-સારોલી રોડ ઉપર આવેલી રઘુવીર રીલીયમ માર્કેટ જ્યાં ૭૦ ટકા કાપડની દુકાનો આવેલી છે. ત્યાં બીજી વખત માત્ર ૧૪-૧પ દિવસમાં આગની ઘટના બની છે. વેન્ટીલેશનના અભાવેઆગ ખુબજ વિકરાર બની હતી. જાનહાનિના સમાચાર નથી. કરોડો રૂપિયાનું નુકશાન થયું છે. આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ કે આગ બુઝાવવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી. સુરત મ્યુનિસિ...

કોર્પોરેટ વેરો 25 ટકાથી ઘટીને 20 ટકા કરાશે ?

પહેલી ફેબ્રુઆરીના દિવસે રજૂ કરવામાં આવનાર બજેટ પહેલા સૌથી વધારે ચર્ચા કોર્પોરેટ ટેક્સમાં કાપને લઇને થઇ રહી છે. ઉદ્યોગમંડળ સીઆઈઆઈએ આને ઘટાડીને ૨૦૨૩ સુધી ૧૫ ટકા કરવાની માંગ કરી છે. આ પગલાથી મૂડીરોકાણમાં તેજી આવવાની શક્યતા દેખાઈ રહી છે. પહેલી ફેબ્રુઆરી ૨૦૧૮ના દિવસે બજેટ ૨૦૧૮-૧૯માં તત્કાલિન નાણામંત્રી અરુણ જેટલીએ કોર્પોરેટ ટેક્સમાં કાપની જાહેરાત કરી...

અમદાવાદના વાસણામાં જમીન કૌભાંડ

અમદાવાદ, 21 જાન્યુઆરી 2020 શહેરનો વિકાસ થતાંની સાથે જ ભુમાફીયાઓ અને ગઠીયાઓનો ત્રાસ પણ વધ્યો છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં જમીન મકાન કે સ્થાવર મિલ્કતોના નકલી દસ્તાવેજા બનાવી ચીંટીંગ કરવાના કેસ અવારનવાર સામે આવે છે આવો જ વધુ એક કિસ્સો વાસણા વિસ્તારમાં બનતા ચકચાર મચી છે. ફરીયાદી કાંતીભાઈ પંડીત રવિકિરણ સોસાયટી, વાસણા ખાતે રહે છે વકીલાતનો વ્યવસાય ...