Wednesday, July 1, 2026

Admin

13470 POSTS 0 COMMENTS

કેજરીવાલની ભાજપે નકલ કરી, નકલમાં અકલ ન હોય

ભાજપ દ્વારા ચલાવાયેલી ઝુંબેશ અંતર્ગત દિલ્હીવાસીઓ પાસેથી 11 લાખ, 65 હજાર સુચનો દિલ્હી ભાજપ પ્રદેશને મળ્યા હોવાનો દાવો કર્યો છે. આ પદ્ધતિ આમ આદમી પક્ષના વડા કેજરીવાલ દ્વારા અપનાવવામાં આવી હતી. જેનો ભાજપે નકલખોરી કરી છે. દિલ્હીમાં ભાજપ કેજરીવાલે નક્કી કરેલી પધ્ધતીની સીધી ઉઠાંતર કરી રહ્યો છે. આકાશવાણીદિલ્હી વિધાનસભાની આગામી ચૂંટણી માટેના ભાજપના ચૂંટણી...

મોદીએ વોલમાર્ટનો વિરોધ કર્યો, પહેલું થાણું નાંખવાની મંજૂરી આપી, હવે મં...

અમદાવાદ, 19 જાન્યુઆરી 2020 ભારતમાં ખોટમાં ચાલી રહેલી વિશ્વની સૌથી મોટી રિટેલર અમેરીકન વોલમાર્ટ ઇન્ડિયાને મંદી નડી છે. ગુરુગ્રામના હેડક્વોર્ટરમાં ટોચના 56 અધિકારીઓને કાઢી મૂકવાનું શરૂ કર્યું છે. સોર્સિંગ, એગ્રી બિઝનેસ અને એમએમસીજી ડિવિઝનમાંથી વાઇસ પ્રેસિડેન્ટ સહિત 56 સિનિયર અધિકારીઓને ઘેર બેસવાનું કહેવામાં આવ્યું છે. ભારતમાં બીટુબી કેશ એન્ડ કે...

શિક્ષક હરિભાઈ આર. પટેલને ગ્રીન મેન્ટર એવોર્ડ

ગ્રીન વોલ ઓફ ઓલ જયરામનગર પ્રાથમિક શાળાના શિક્ષક હરિભાઈ આર. પટેલને ગ્રીન મેન્ટર એવોર્ડ-૨૦૨૦થી સન્માનવામાં આવ્યા હતા. પાટણ જિલ્લાના સમી તાલુકાના જયરામનગર પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી હરિભાઈ આર. પટેલને 'ગ્રીન મેન્ટર એવોર્ડ' એનાયત કરાયો. રાષ્ટ્રીય સ્વાયત અધ્યક્ષ કુલભૂષણ શર્માના હસ્તે શાળા મંડળના નેશનલ બાલભવન, નવી દિલ્હી ખાતે  પટેલને સન્માનિત કરવામાં ...

પોરબંદર ખાતે કુટિર હસ્તકલા મેળો

ઇન્ડસ્ટ્રીયલ એક્ષ્ટેન્શન કોટેજ દ્વારા પોરબંદરના અસ્માવતી રીવરફ્રન્ટ મેદાન ખાતે ૨૨ જાન્યુઆરી-૨૦૨૦ દરમિયાન "કુટિર હસ્તકલા મેળા"નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજયના વિવિધ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના હાથશાળ, હસ્તકલા, માટીકામ, ચર્મોદ્યોગ અને કુટિર ઉદ્યોગના ૧૦૦થી વધુ કારીગરો દ્વારા પ્રદર્શન-સહ-વેચાણ કરવામાં આવશે. આ મેળાનો ઉદ્દેશ્ય રાજ્યના અંતરિયાળ ...

લોકસાહિત્ય માટે લાભશંકર પુરોહિતને અને લોકગીત માટે ભારતીબેન કુંચાલાને એ...

ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા વર્ષ 2019 - 20ના એવોર્ડની જાહેરાત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંચાલિત ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા વર્ષ 2019 -  20 નો લોક સાહિત્ય માટેનો એવોર્ડ પ્રોફેસર લાભશંકર પુરોહિતને અને લોકગીત માટેનો એવોર્ડ ભારતીબેન કુંચાલાને એનાયત કરાશે. સમગ્ર ગુજરાતની લોકસંસ્કૃતિ અને લોક ગાયકી કથાનો વારસો ભાવિ પેઢીમાં ઉતરે ...

જલારામ સદાવ્રતના 200વર્ષ પૂર્ણ, ઐશ્વર્યા આવશે

થતાં ઉજવણી માટે ૧૮ જાન્યુઆરી થી ૨૬ જાન્યુઆરી વીરપુરમાં દ્વિ શતાબ્દી મહોત્સવ ઊજવાશે જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડોનાં સૂત્રને સાર્થક કરનાર પૂજ્યસંત શિરોમણી જલારામબાપાએ શરૂ કરેલા સદાવ્રતના 200વર્ષ પૂર્ણ થતાં અન્નક્ષેત્રદ્વિ-શતાબ્દી મહોત્સવ અંતર્ગત વીરપુરમાં મોરારિબાપુની કથાનું ભવ્ય આયોજન કરાયુંછે. અમરેલીના ફતેહપુરગામના પૂજ્ય ભોજલરામ બાપાના આદેશ અને પ્ર...

મહેસાણાની દષ્ટિ ચૌધરીએ ખેલો ઈન્ડિયા 2020માં રજત ચંદ્રક જીત્યો

મહેસાણા તાલુકાના હરદેસણ ગામની દષ્ટિબેન ચૌધરીએ ખેલો ઈન્ડિયા 2020 ની આસામમાં ગુવાહાટી ખાતે યોજાયેલી ત્રણ હજાર મીટર અને પંદર સો મીટર દોડમાં રાષ્ટ્રીય કક્ષાએ બીજો ક્રમ મેળવ્યો છે. અને રજત ચંદ્રક જીતીને મહેસાણા અને ગુજરાતનું ગૌરવ વધાયુઁ છે. તેના પિતા પશુપાલન અને ખેતીના વ્યવસાયથી પરિવારનો નિર્વાહ ચલાવે છે. તેમની દિકરીએ રાષ્ટ્રકક્ષાએ દોડ સ્પર્ધામાં ચંદ્રક...

કચ્છના નાના રણમાં ત્રણ ઘુડખરની હત્યા

કચ્છના નાના રણની અંદર કુડા કોપરણી ગામ નજીક ત્રણ ઘુડખરની  હત્યા નોંધાતા તંત્રએ ગંભીર નોંધ લીધી છે.  ધ્રાંગધ્રા રેન્જ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા ફાયરીંગ વડે  આ ઘાતકી કૃત્ય થયું હોવાની પ્રાથમિક માહિતી બહાર આવી છે. અભ્યારણ્યના  અધિકારી,  પોલીસ સ્ટાફ તેમજ પશુ ડોક્ટરની ટીમ  ઘટના સ્થળે તુરંત પહોંચી પોસ્ટમોર્ટેમની કાર્યવાહી કરી હતી. નાયબ વન સંરક્ષક એ...

સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુ બે દિવસ ઠંડા પવન ફૂંકાશે

ફોટોસૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુ આગામી બે દિવસ ઠંડા પવન ફૂંકવાની આગાહી હવામાન ખાતાએ કરી છે , જેથી તાપમાનનો પારો નીચો રહેવાની શક્યતા છે. શીત લહેરનો જ્યાં વધુ પ્રકોપ રહેવાની શક્યતા છે તેમાં રાજકોટ, પોરબંદેર, ભાવનગર ઉપરાંત કચ્છ જિલ્લાનો સમાવેશ થાય છે. મહદઅંશે આખા રાજ્યનું હવામાન સૂકું અને ઠંડુ રહેવાની આગાહી છે,જ્યારે સાગરખેડુ માટે કોઈ ચેતવણી બહાર પડાઈ નથ...

અરવલ્લીમાં માઝૂમ અને મેશ્વો જળાશયમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યુ...

અરવલ્લીમાં રવિ પાક ની સીઝન માટે જિલ્લાના માઝૂમ અને મેશ્વો જળાશયમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશી પ્રસરી છે. આ પાણી ને લીધે ઘઉં તેમજ ચણાના પાકને ફાયદો થશે. માઝૂમ જળાશયમાંથી પચાસક્યુસેક પાણી છોડાતા મોડાસા તેમજ ધનસુરા તાલુકાના કુલ સત્તર ગામડાના ખેડૂતોને લાભમળશે, તો મેશ્વો જળાશયના પાણીનો મોડાસા તેમજ ભિલોડાના પચાસ જેટલા ગામડાના ખેડૂતોન...

કેસર આંબા પર કાતીલ ઠંડીની વીપરીત અસર

કેસર કેરીનું મુખ્ય ઉત્પાદન મથક એવા ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકામાં આવેલા આંબાવાડીયામાં  કાતીલ ઠંડીની વીપરીત અસર જોવા મળતા ચીંતાતુર બન્યા છે . અમારા પ્રતિનિધિ જણાવે છે કે ચોમાસુ ખૂબ લાંબુ ચાલ્યા બાદ કમોસમી વરસાદની આફત પણ આ પંથકના ખેડૂતોએ વેઠી છે, ત્યાં  ગીરપ્રદેશમાં આંબાના ઝાડ ઉપર મોર બળીજવાની ઘટના સામે આવે છે. આંબામાં મોર ફુટવાની પ્રક્રીયા શર...

આંશુ મલિકે રોમ રેકીંગ કુસ્તી સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો

ભારતના આંશુ મલિકે ગઇકાલે રોમમાં યોજાયેલી રોમ રેકીંગ કુસ્તી સ્પર્ધામાં રજત ચંદ્રક જીતી લીધો છે. સ્પર્ધાની ફાઇનલમાં આંશુનો નાઇઝીરીયાના ઓદુનાયો સામે પરાજય થયો હતો. મહિલાઓના વિભાગમાં વિનેશ ફોગટ ત્રેપ્પન કીલો વજન જુથમાં બે ચીની સ્પર્ધકોને હરાવીને સ્પર્ધાની ફાઇનલમાં પહોંચી છે. ફાઇનલમાં વિનેશ ફોગટ અને એકવાડોરની લુઇસા એલીઝાબેથ વચ્ચે મુકાબલો થશે.

વર્ષ ર૦૧૯માં 10.92 લાખ વિદેશી પ્રવાસીઓ ભારતની મુલાકાતે

પ્રવાસન મંત્રી પ્રહલાદસીહ પટેલે જણાવ્યું છે કે વર્ષ ર૦૧૯માં દસ લાખ બાણુ હજાર વિદેશી પ્રવાસીઓ ભારતની મુલાકાતે આવ્યા હતા અને આગામી પાંચ વર્ષમાં તેમની સંખ્યા બમણી કરવા ઉપર ધ્યાન કેન્દ્રિક કરાયું છે. દિલ્હીમાં પત્રકારો સાથે વાતચીત કરતાં તેમણે કહયું કે વર્ષર૦૧૮માં દસ લાખ બાર હજાર વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા. તેમણે કહયું કે કેન્દ્ર સરકારે પ્રવાસીઓની સલામતી...

રોમમાં રમાઇ રહેલી રોમ રેન્કીંગ સિરિજ કુસ્તીમાં વિનેશ ફોગટે સુવર્ણ ચંદ્...

રોમમાં ગઇ રાત્રે 2020 સિઝનની,કુસ્તીની રોમ રેન્કીંગ સિરિજમાં પ્રભાવશાળી વિનેશ ફોગટે તેનો પ્રથમ સુવર્ણ ચંદ્રક જીત્યો છે. આંસુ મલિકે 57 કિલોગ્રામની સ્પર્ધામાં રજત પદક મેળવ્યો છે. વિનેશે તેના ચીનના 2 પ્રતિસ્પર્ધીઓને 53 કિલોની કેટેગરીમાં 4-0 થી હાર આપી હતી

હું છું ગાંધી: ૧૦૪ ઉપવાસ

દૂધ અને અનાજ છોડી ફળાહારનો પ્રયોગ શરૂ કર્યો, તે જ અરસામાં સંયમના હેતુથી ઉપવાસો પણ શરૂ કર્યા. આમાં પણ મિ. કૅલનબૅક ભળ્યા. પૂર્વે ઉપવાસો કરતો તે કેવળ આરોગ્યની દૃષ્ટિએ. દેહદમનને સારુ ઉપવાસ કરવાની આવશ્યકતા છે તે એક મિત્રની પ્રેરણાથી સમજ્યો. વૈષ્ણવ કુટુંબમાં જન્મ હોવાથી ને માતા કઠિન વ્રતોનું પાલન કરનારી હોવાથી એકાદશી વગેરે વ્રતો દેશમાં રાખેલાં, પણ તે દેખ...