Admin
મનમોહન નહીં મોદીના રાજમાં દિલ્હી રેપ કેપીટલ બની
દેશમાં 2012માં દુષ્કર્મના 24,923 કેસ નોંધાયા હતા જ્યારે 2018માં તે 33 ટકા વધી 33 હજાર કરતા વધારે નોંધાયા છે. મનમોહન સીંગ પર નિર્ભયા કેસના આરોપો મૂકીને મોદીએ ભાજપની સરકાર બનાવી હતી. હવે દિલ્હી ખરા અર્થમાં રેપ કેપીટલ બની હોવાની વિગતો કેન્દ્રની સરકારના વિભાગ દ્વારા જાહેર થયા છે.
NCRB-નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડા પ્રમાણે દિલ્હીમાં 2012માં દુષ...
ગુરૂ-શિષ્ય વાઘજી બોડા અને મગન વડાવીયા કૃંભકો ડિરેકટર બન્યા
મોરબી : વર્તમાન સમયમાં યોજાનારી દેશ લેવલનું કૃંભકો સંસ્થા સહકારી ક્ષેત્રની રાજકોટ ડિરેકટર પદની ચૂંટણીમાં ગરમાવો સર્જાયો છે. એક સમયના ગુરૂ શિષ્યની જોડી ગણાતા વાઘજીભાઈ બોડા અને મગનભાઈ વડાવીયા આજે કટ્ટર પ્રતિસ્પર્ધી બની કૃંભકોના ડીરેક્ટર પદ માટે સામસામે ઉમેદવારી પત્રો ભર્યા છે. ટોપ કક્ષાના આગેવાનોએ ડિરેકટર પદની ચૂંટણીમાં ફોર્મ ભરતા ચર્ચાનો વિષય બન્યો ...
મંદબુદ્ધિના બાળકો માટે લવ શોર ઈન્સ્ટિટયૂટ ફોર મેન્ટલી ચેલેન્જ્ડ
કેરળના એક નાનકડા ગામની વાત છે. કોઝિકોડ જિલ્લાના પનીકોડ નામના ગામમાં 1990ના ગાળામાં યુ મોહમ્મદ હાજી તેમનાં પત્ની અને પરિવાર સાથે રહેતા હતા. એક દિવસ નજીકમાં જ રહેતી એક મહિલા તેનાં બે બાળકોને લઈને તેમના ઘરે આવી. એણે કહ્યું: ‘મારા પતિ બીમાર અને પથારીવશ છે. હું ઘર ચલાવવા માટે બહાર કામે જાઉં છું. આ મારાં બંને નાનાં બાળકો દિવ્યાંગ એટલે કે મંદબુદ્ધિનાં છે....
100 દુકાનો સીલ કરી દેવાઈ, અધિકારી સામે કોઈ પગલાં નહીં
અમદાવાદ મહાનગર પાલિકાએ સુભાષબ્રિજ પાસે આવેલા નંદનવન કોમ્પ્લેક્સ અને કાવેરી કોમ્પ્લેક્સમાં ગંદકી કરવા બદલ તેમાં આવેલી 100 દુકાનોને સીલ કરી દીધી હતી
જોકે, જાહેર રસ્તા અત્યંત ગંદા હોવા છતાં સફાઈનો ઠેકો લેનારાઓને વિજય નહેરાએ નોટિસ આપી નથી કે તેમનો ઠેકો રદ કર્યો નથી. શહેરમાં સફાઈ થતી ન હોવાથી તેના માટે અધિકારી જવાબદાર હોવા છતાં તેમની સામે વિજય નહેરાએ...
હું છું ગાંધી: ૧૦૨ ઘરમાં સત્યાગ્રહ
પહેલો જેલનો અનુભવ મને ૧૯૦૮માં થયો. તે દરમિયાન મેં જોયું કે જેલમાં જે કેટલાક નિયમો કેદીઓ પાસે પળાવવામાં આવતા હતા તે નિયમો સંયમીએ અથવા બ્રહ્મચારીએ સ્વેચ્છાએ પાળવા જોઈએ.* જેમ કે, કેદીઓએ સૂર્યાસ્ત પહેલાં પાંચ વાગ્યા સુધીમાં ખાઈ લેવું. તેમને – હિંદીઓ તેમ જ હબસી કેદીઓને ચા કે કૉફી ન મળે, મીઠું ખાવું હોય તો નોખું લે. સ્વાદને સારુ તો કંઈ ખવાય જ નહીં. જ્યાર...
ગુજરાતમાં તાપમાન અને વરસાદ કેમ વધી રહ્યાં છે ?
ઔદ્યોગિકીકરણ પછીના યુગમાં ભારત સહિત પૂરા વિશ્વએ પ્રદૂષણનું રાક્ષસી સ્વરૂપ અનુભવ્યું છે. પૃથ્વી પર સતત વધતા જતાં તાપમાનના કારણે આબોહવામાં થઈ રહેલા પરિવર્તનનાં માઠાં ફળ ચાખ્યાં પછી હવે આપણે રહી રહીને પર્યાવરણની જાળવણી માટે ચિંતિત થયાં છીએ. ગ્લોબલ વોર્મિંગનો મુદ્દો ખુદ ગરમી પકડી રહ્યો છે અને એના કારણે આ દિશામાં ખાસ્સી જાગૃતિ આવી છે.
છેલ્લાં બસ્સો વ...
જૈન રાજકીય પ્રભુત્વ ગુમાવી બેઠા છતાં મુખ્ય પ્રધાન જૈન
અમદાવાદઃ પારસી કોમ પછી દેશમાં વેપારી કોમ જૈન સમાજની વસતી નિરંતર ઘટી રહી છે. જૈનાચાર્ય વિમલસાગર સૂરિ મહારાજે 180 વર્ષ પછી ભારતમાં જૈનોનું અસ્તિત્વ જ નહીં રહે તેમ વડોદરામાં જણાવ્યું હતું. હવે ગુજરાતમાં જૈન સમાજની વસતિ ગણતરી તેઓ પોતે કરી રહ્યાં છે.
44.51 લાખ જૈનોની વસતી બતાવી છે. પણ તેના કરતાં વધારે હશે. સરકારી માણસો જ્યારે ઘરેઘરે વસતીગણતરી માટે જા...
કુવૈતમાં “સ્ટડી ઇન ગુજરાત” રોડ શૉ
ગાંધીનગર, જાન્યુઆરી 16, 2020:
“સ્ટડી ઇન ગુજરાત”માં ગુજરાતની 19 યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓએ આ શો માં ભાગ લીધો છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા યોજવામાં આવેલ એક નવીનતમ પહેલ છે, જેનો ઉદ્દેશ ગુજરાત રાજ્યને ભારતમાં શિક્ષણના કેન્દ્ર તરીકે વિકસાવવાનો અને વિદેશના તેમજ ભારતના અન્ય રાજ્યના વિદ્યાર્થીઓને ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે આમંત્રિત કરવા...
કલા મહાકુંભમાં વધુ આઠ કલાકૃતિઓ ઉમેરાઇ
માનદવેતનમાં રૂા.૨,૫૦૦/-સુધીનો વધારો
રાજ્યના કલાકારોનો તાલુકા, ઝોન અને જિલ્લા કક્ષાએ કલા મહાકુંભ થાય છે. નવીન કલાકૃતિઓમાં સાહિત્ય વિભાગમાં વકતૃત્વ, નિબંધ, કાવ્ય લેખન, ગઝલ-શાયરી, લોકવાર્તા અને દુહા-છંદ-ચોપાઇ તેમજ કલા વિભાગમાં ચિત્રકલા અને સર્જનાત્મક કામગીરી એમ કુલ આઠ કલાકૃતિઓનો સમાવેશ કરાયો છે.
જ્યારે નિર્ણાયકોને સ્પર્ધાના દિવસે આપવામાં આવતા મા...
મેં ભ્રષ્ટાચાર પર સર્જિકલ સ્ટ્રાઈક કરી છે, ચાલતો ભ્રષ્ટાચાર બંધ કર્યો ...
પારદર્શકતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પ્રગતિશીલતાનાં ચાર આધારસ્તંભો પર ચાલે છે ગુજરાત સરકાર : મુખ્ય પ્રધાન રૂપાણી
ગાંધીનગર, 17 જાન્યુઆરી 2020
ભારતીય જનતા પક્ષની 1995થી આજ સુધીની કેશુભાઈ પટેલ, સુરેશ મહેતા, નરેન્દ્ર મોદી અને આનંદીબેન પટેલની સરકાર ન કરી શકી તે કામ વિજય રૂપાણીની સરકારે કરી બતાવ્યું છે, તે છે ભ્રષ્ટાચાર દૂર કરવાનું. આવા મતલબની ...
ગુજકોમાસોલના અધ્યક્ષ બનતાં દિલીપ સંઘાણી
રાજ્યના કૃષિક્ષેત્રનું સૌથી મોટુ માળખુ ધરાવતા ગુજકોમાસોલનું સુકાન દિલીપ સંઘાણીને ફરી સોપાયું છે. દિલીપ સંઘાણી પૂર્વ સહકારી મંત્રી પણ રહી ચૂક્યા છે. દેશની સૌથી મોટી ગુજરાત સ્ટેટ કો ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન એટલે ગુજકોમાસોલ. આ ગુજકોમાસોલમાં ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ છે. જેમાં ભાજપના મહામંત્રી કે સી પટેલ અને પ્રવક્તા ભરત પંડ્યા મેન્ડેટ લઈ...
300 કરોડની કમાણી કરી – ગુડ ન્યૂઝ
૯ જાન્યુઆરીએ રીલીઝ થયેલી રજનીકાંતની ‘દરબાર’ ફિલ્મે અત્યાર સુધી ૧પ૦ કરોડની વર્લ્ડવાઈડ કમાણી કરી છે. ફિલ્મ બનાવનાર લાયકા પ્રોડકટશનને સોશીયલ મીડીયા પર પોસ્ટ શેર કરીને આ વાતની માહિતી આપી હતી. અક્ષયકુમારની ‘ગુડ ન્યુઝ’ ફિલ્મે વર્લ્ડવાઈડ ૩૦૦ કરોડની કમાણી કરી છે. ૧૦ જાન્યુઆરીએ રીલીઝ થયેલી‘તાન્હાજી’એ ૭પ.૬૮ અને ‘છપાક’ એ ર૧.૩૭ કરોડની કમાણી કરી છે. એ. મુરુગદોસ...
નેહા કકકર અને આદિત્ય નારાયણ લગ્ન કરશે
ટીવી રિયાલીટી શો ઈન્ડીયન આઈડોલ-૧૧ના સેટ પર સિંગર નેહા કકકર અને આદિત્ય નારાયણના લગ્ન ફિકસ થઈ ગયાં છે. એક એપીસોડ દરમ્યાન બંનેનાં માતા-પિતાએ પહોચીને લગ્ન નકકી કરી લીધાં છે. એટલું જ નહી, આ સિંગર કપલનાં લગ્ન વેલેન્ટાઈન ડેના દિવસે થશે. શોના હોસ્ટ આદિત્ય નારાયણ અને સિંગર નેહા કકકરનાં લગ્ન નકકી થઈ ગયાં છે. શો પર મહેમાન તરીકે પહોચેલી નેહાની માતાએ કહ્યું કે ...
કંગના રાણાવતે સ્ટુડિયો ખરીદ કર્યો
બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી કંગના રાણાવતે મુંબઇમાં એક સ્ટુડિેયોની ખરીદી કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ દેશના વાણિજ્ય પાટનગર મુંબઇના પાલી હિલમાં પોતાના માટે એક શાનદાર સ્ટુડિયોની ખરીદી કરી છે. તેની માહિતી કંગનાની બહેન રંગોલી દ્વારા આપવામાં આવી છે. સોશિયલ મિડિયા પર રંગોલી દ્વારા આ મુજબની માહિતી આપવામાં આવી છે. રંગોલીએ કંગનાના નવા સ્ટુડિયોનો ફોટો પણ સોશિ...
વાળનો વિશ્વ વિક્રમ ધરાવતી ગુજરાતની નિલાંશી
૨૦૧૮ માં ૧૭૦.૫ સેન્ટિમીટર હતો જે ૨૦૧૯માં ૧૯૦ સેન્ટિમીટર થતાં બીજી વખત વિશ્વ રેકોર્ડ
૧૮ વર્ષથી નીચેની ઉંમરમાં આખા વિશ્વમાં સૌથી લાંબા વાળ ધરાવતી મોડાસાની નિલાંશી પટેલ છે. ર૦૧૮માં ઈટલીના રોમ ખાતે ૧૭૦.પ સે.મી લાંબા વાળ સાથે ગિનીસબુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ કમાઈ હતી હવે ફરીથી ધો-૧ર સાયન્સમાં અભ્યાસ કરતી નિલાંશીએ સતત બીજા વર્ષે વર્લ્ડ રેકોર્ડ ...
ગુજરાતી
English