Admin
ભાજપના કુંવરજીના કુકર્મ કુંડળીની કાળી કથા વાંચો આખેઆખી
ભાજપના જાગૃતિ અભિયાનમાં જસદણના ભાજપના નેતાઓનો જૂથવાદ સામે આવ્યો
જસદણમાં ભાજપનો જૂથવાદ સામે આવ્યો છે. મંત્રી કુંવરજી બાવળીયા અને ભાજપના નેતા ભરત બોઘરાનો જૂથવાદ હવે જાગૃતિ કાર્યક્રમમાં પણ સામે આવ્યો છે. જસદણમાં CAA અને NRCને લઇને લોકોમાં જાગૃતિ આવે તે માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા...
સૌરાષ્ટ્ર વિશ્વ વિદ્યાલયમાં આઝાદી પછીનો ઈતિહાસ ભણાવાશે
વિદ્યાર્થીઓમાં દેશપ્રેમની ભાવના વધે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ઈતિહાસ ભવન દ્વારા અભ્યાસ ક્રમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલા વિદ્યાર્થીઓને આઝાદી સુધીનો ઈતિહાસ ભણાવવામાં આવતો અને હવેથી MA સેમેસ્ટર-4ના વિદ્યાર્થીઓને આઝાદી પછી થયેલા યુદ્ધનો ઈતિહાસ ભણાવવામાં આવશે.
એક રિપોર્ટ અનુસાર સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ 2020-21...
અમરિકાએ ટીકટોક પર પ્રતિબંધ મૂકી દીધો
ચીનની વીડિયો એપ TikTok લોકોમાં ઘણી પ્રચલિત છે. દરેક ઉંમરના લોકો તેનો ઉપયોગ કરે છે. તેમાં પણ ખાસ કરીને યુવાઓમાં આ મ્યુઝિકલ વીડિયો એપ ખાસ્સી લોકપ્રિય છે. પણ આ એપને અમેરિકા સેનાએ બેન કરી દીધી છે. તેમણે રાષ્ટ્રીય સુરક્ષા બાબતે ચિંતા જાહેર કરતા આ નિર્ણય લીધો છે. એવામાં હવે અમેરિકાન આર્મીના જવાનો TikTokનો ઉપયોગ નહિ કરી શકશે. જણાવી દઈએ કે અમેરિકન નેવી પણ ...
ચેકપોસ્ટ હટાવીને દારુ માફિયાઓને મોકળુ મેદાન રૂપાણીએ આપ્યું – ધાર...
ચેકપોસ્ટ દૂર કરવાના નિર્ણયને લઇને વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને ચેકપોસ્ટ નહીં હટાવવા જણાવ્યું છે. ચેકપોસ્ટ હટાવી લેવામાં આવશે તો તેમને સરકાર સામે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
ગેનબેન ઠાકોરે તેમના પત્રના જણાવ્યું છે કે, 'જય ભારત સાથે જણાવવાનું કે, આપની પાસેથી અમારી માંગણી છે કે, અમારો જિલ્લો બન...
ગેસના ભાવમાં 19 રૂપિયાનો વધારો કરી દેવાયો
નવા વર્ષના પહેલા જ દિવસે રસોઇને મોંઘવારીનો ઝટકો લાગ્યો છે. ગેસ કંપનીઓએ સબસિડી વગરના ગેસ સિલિન્ડરનો ભાવ 19 રૂપિયા વધારી દીધો છે. દિલ્હીમાં ઘરેલુ LPG સિલિન્ડર હવે 714 રૂપિયાનો થઇ ગયો છે. ગેસ સિલિન્ડરનો વધેલો ભાવ બુધવાર એટલે કે નવા વર્ષેની સવારથી જ લાગુ થઇ જશે. દિલ્હીમાં ડિસેમ્બર મહિનામાં સબસિડીવાળો ગેસ સિલિન્ડર(14.2 કિલો) 695 રૂપિયાનો હતો. સતત પાંચમા...
ભજન ગાયક અજય પાઠકની ઉત્તર પ્રદેશમાં પરિવાર સાથે હત્યા
ફેમસ ભજન ગાયક અજય પાઠક સહિત પરિવારની હત્યા, કીડનેપ કરેલા દીકરાનું શવ મળ્યુ
https://twitter.com/ANINewsUP/status/1212137936843464704
ઉત્તર પ્રદેશના શામલીમાં 2019ના છેલ્લા દિવસે જાણીતા ભજન સિંગર અજય પાઠકની હત્યા કરી દેવામાં આવી છે. સાથે જ તેમની પત્ની અને દીકરીની પણ હત્યા કરવામાં આવી છે. ત્રણેયની હત્યા ધારદાર શસ્ત્ર વડે તેમના જ ઘરમાં કરવામાં આવી...
રાજકોટ સ્વચ્છ શહેર જાહેર થયું
દેશભરના શહેરોમાં સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરી કેન્દ્રના સ્વચ્છ ભારત મિશન દ્વારા શરુ કરવામાં આવી છે. જેમાં શહેરને ચોખ્ખું રાખવાની બાબતમાં પહેલા અને બીજા કવાર્ટરના પરિણામ જાહેર કરાયા છે. કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણ કરવામાં આવે છે અને સ્વચ્છતાના અલગ-અલગ રાજ્યોના શહેરોને નંબર આપવામાં આવે છે. 10 લાખથી વધારે વસ્તી ધરાવતા શહેરોના સ્વચ...
વાંગાની 100 આગાહી સાચી પડી તેમાં 50 અહીં વાંચો
બલ્ગેરિયાની પ્રજ્ઞાચક્ષુ મહિલા બાબા વાંગાએ - બાબા વેન્ગા ની ભવિષ્યવાણીઓ હમેશા સાચી પડતી હોય છે. તેમની પાસે એવી શક્તિઓ હતી કે જે દુનિયા ઉપર આવનાર કુદરતી અને માનવજાતી ઉપર આવનાર આપત્તિઓને જાણી લેતા હતા. મૂળ નામ વેંગેલિયા પાંડેવા દિમિત્રોવા.
૧૯૯૬ માં તેમનું ૮૫ વર્ષની ઉંમરમાં મૃત્યુ થઇ ગયું. વેન્ગા એ ૫૦ વર્ષમાં લગભગ ૧૦૦ ભવિષ્યવાણી કરેલ, જેમાંથી મોટા...
લાંચીયા જેએમ ભરડાવને નોકરીથી દૂર કરી દેવાયા
આઠ લાખ રૂપિયાની લાંચ લેવા મમતે જેતપુરના DySP જે. એમ. ભરવાડને રાજ્ય સરકાર દ્વારા ફરજ મોકુફ હેઠળ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસથી ભાગતા ફરતા હતા. ધોરાજી કોર્ટ દ્વારા જે. એમ. ભરવાડને ભાગેડુ જાહેર કરવાના આદેશ કર્યા પછી સુપ્રીમ કોર્ટમાંથી આગોતરા જામીન મેળવી જે. એમ. ભરવાડ ACB સમક્ષ હાજર થયા હતા.
ACBએ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં લખવામ...
પ્રધાન ન બનાવાતાં કોંગ્રેસના કાર્યાલયમાં તોડફોડ
કોંગ્રેસના કાર્યકર્તાઓએ મંગળવારે મહારાષ્ટ્રના પુણેમાં આવેલા કોંગ્રેસ ભવનમાં 40 જેટલા કાર્યકર્તાઓ તોડફોડ કરી હતી. પાર્ટીએ આ તમામ કાર્યકર્તાઓ સામે પગલાં ભરવાની વાત ઉચ્ચારી છે. સોમવારે ત્રણ પક્ષીય મહારાષ્ટ્ર સરકારના કેબિનેટનો વિસ્તાર થયો હતો. પુણે જિલ્લાના કોંગ્રેસના ધારાસભ્ય સંગ્રામ થોપટેના સમર્થકોએ પુણે શહેર કોંગ્રેસ ભવનમાં ઘુસીનો તોડફોડ કરપવાનું શર...
અમિત શાહ કરતાં રૂપાણી-પટેલ સવાયા – શાહ હાર્યા પણ ગુજરાત જીત્યું
તાલુકા અને જિલ્લા પંચાયત પેટાચૂંટણીમાં ભાજપનો વિજય થયો, 33 માંથી 29 બેઠકો જીતીને વિજય રૂપાણીએ ફરી એક વખત સાબિત કરી બતાવ્યું છે કે તે અમિત શાહ જે રીતે એક પછી એક રાજ્ય ગુમાવી રહ્યાં છે તેના કરતાં તેનો વિજય રૂપાણીનો સારો દેખાવ રહ્યો છે.
આમ અમિત શાહ કરતાં રૂપાણી જીતમાં સુરાપુરા સબિત થયા છે પણ અમિત શાહ લુઝર બની ગયા છે.
ભારતીય જનતા પાર્ટી (બીજેપી) ...
2020માં લગ્નાના મપહૂર્તો – શુભ તારીખો કઈ ?
2020 માં જાન્યુઆરીથી ડિસેમ્બરના બધા મુહૂર્તો
2020 લગ્નની તારીખ: નવા વર્ષમાં લગ્ન માટે ઘણા શુભ શુભ પ્રસંગો છે. માંગલિક કાર્ય 14 જાન્યુઆરીએ ફરી ધરમના અંત સાથે શરૂ થશે. જો તમે પરિણીત છો અને તમારી કુંડળીમાં સાતમું ઘર શુભ સ્થિતિમાં છે, તો વર્ષ 2020 માં લગ્ન થવાની પ્રબળ સંભાવના છે. નવા વર્ષમાં લગ્નજીવનનો ખૂબ જ શુભ ફેબ્રુઆરી અને મે મહિનામાં રહેશે. વર્ષ...
સાપની કિંમત 1.25 કરોડ
મધ્યપ્રદેશના રાજગઢના નરસિંહગમાં પોલીસે પાંચ તસ્કરોને પકડ્યા છે અને તેમની પાસેથી રૂ.1.25 કરોડની કિંમતનો લાલ રેતી બોઆ - red sand boa - ગુજરાતીમાં આંધળી ચાકણ - સાપને બચાવી લીધો છે. રવિવારે પાંચ તસ્કરો આ મોંઘા અને લુપ્ત થતા સાપને બજારમાં વેચવાના હતા. તે બે-ચહેરો સાપ છે અને તે ઝેરી નથી.
બે ચહેરાવાળા સાપની દાણચોરી કરવા પકડેલો ડબલ-ફેસ સાપ મળી આવ્યો હતો...
દારૂબંધીની માંગ કરતાં ઓડિસામાં રાતે 1 વાગ્યા સુધી શરાબ વેચાયો
નવા વર્ષ 2020 પર રાતના 1 વાગ્યા સુધી ઓડિશાના 3 શહેરોભુવનેશ્વર, કટક અને પુરીમાં દારૂની દુકાનો ખુલી રહી હતી.
ઓડિશામાં દારૂબંધી અંગે લોકો લાંબા સમયથી આંદોલન કરી રહ્યા છે. આને કારણે અનેક વખત લોકો દારૂનું વેચાણ બંધ કરવા અને દુકાનોનું લાઇસન્સ રદ કરવાની માંગને લઈને રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા, પરંતુ હજી સુધી સરકારે આ અંગે કોઈ નિર્ણય લીધો નથી. લોકો કહે છે ...
ત્રણસેનાના વડા રાવત કહે છે, અમે 4 રાજકારણથી દૂર છીએ
3 વર્ષ સુધી સીડીએસ બનતાંની સાથે બિપિન રાવતે કહ્યું હતું કે, તેમનું ધ્યાન તે સુનિશ્ચિત કરવા પર રહેશે કે ત્રણેય સૈન્ય દ્વારા પ્રાપ્ત સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ થાય તે માટે કામ કરશે અને રાજકારણથી દૂર રહશે.
નવનિયુક્ત ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવતે કહ્યું છે કે તે પોતે દેશની લશ્કરી રાજનીતિથી ખૂબ દૂર રહે છે. બુધવારે (1 જાન્યુઆરી)ના રોજ પદ...
ગુજરાતી
English