Admin
નાગરિકતા સામે લોકો આટલો વિરોધ કરશે તેની અમને કલ્પના ન હતી – કેન્...
દેશભરમાં એનઆરસી અને સીએએ વિરુદ્ધ આટલા મોટા પાયે વિરોધ કરવામાં આવશે, સરકારમાં દિગ્ગજ નેતાઓએ પણ તેની અપેક્ષા નહોતી કરી. કેન્દ્રીય રાજ્ય મંત્રી સંજીવ બાલ્યાને પણ આ વાતનો સ્વીકાર કર્યો છે. તેમણે ન્યૂઝ એજન્સી રોઇટર્સને કહ્યું હતું કે મેં ક્યારેય વિચાર્યું નથી કે આવો વિરોધ થશે. તેમણે કહ્યું, 'માત્ર હું જ નહીં, અન્ય ભાજપના સાંસદો પણ લોકોની આવી નારાજગી વિશ...
મમતા બેનરજીએ નાગરિકતા કાયદા સામે પગયાત્રા કાઢી
સીએએ અને એનઆરસી સામે મમતા બેનર્જીની પદયાત્રા, કહ્યું- ભાજપ અગ્નિથી નહીં રમે, ચાલુ રહેશે જ્યાં સુધી કાયદો (સીએએ) પાછો ખેંચાય નહીં ત્યાં સુધી શાંતિપૂર્ણ વિરોધ ચાલુ રહેશે. તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) સુપ્રીમોએ ભાજપ પર શહેરમાં યોજાયેલી એક પ્રદર્શન રેલીમાં પોતાના વચનો પૂરા ન કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે મંગલુરૂમાં સીએએ વિરુદ્ધ કરવામાં આવેલા વિરોધમાં પોલી...
પોલીસે ‘જય શ્રી રામ’ના નારા સાથે વિદ્યાર્થીઓ પર બોંબ ફેંક્...
13 કાર્યકરોનો અહેવાલ : અલીગ મુસ્લિમ યુનિવર્સિટીનો
સુધારેલા નાગરિકત્વ અધિનિયમ (સીએએ) ના વિરોધમાં અલીગ Muslim મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ) માં પોલીસ કાર્યવાહી અંગે 13 કાર્યકરોના અહેવાલમાં, ઘણા ચોંકાવનારી વિગતો છે. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે યુનિવર્સિટીના પોલીસકર્મીઓએ 'જય શ્રી રામ' ના નારા લગાવ્યા હતા. એટલું જ નહીં, વિદ્યાર્થીઓ ઉપર ગ્રેનેડ પણ ફેંકી...
સારા સૈફ અલી ખાન -કરીના કપૂરની પુત્રી સ્વિમીંગ પુલમાં ઝડપાઈ
બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. આખો દિવસ, પોતાની જાત સાથે સંબંધિત કેટલાક ફોટા અથવા વિડિઓઝ શેર કરતી વખતે તે ચાહકોને આશ્ચર્યચકિત કરે છે. સારા આ દિવસોમાં તેની મિત્ર કમ્યા અરોરા સાથે માલદીવમાં રજા પર છે. સારાએ તેના વેકેશનની કેટલીક તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.
તસવીરોમાં સારા પૂલમાં મનોરંજન કરતા પૂલ...
પ્રજ્ઞા ઠાકુર સામે વિદ્યાર્થીઓએ ‘આતંકવાદી પાછા ફરો’ના નારા...
ભાજપના સાંસદ ગુસ્સે થયા, કહ્યું - આ દેશદ્રોહીઓ પર કાર્યવાહી કરશે
ભાજપના સાંસદ અને માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આરોપી પ્રજ્ઞા ઠાકુર બુધવારે ભોપાલની માખણલાલ ચતુર્વેદી યુનિવર્સિટી પહોંચ્યા, ત્યારે વિદ્યાર્થીઓએ તેનો સખત વિરોધ કર્યો. આ દરમિયાન વિદ્યાર્થીઓએ ‘આતંકવાદી ગો પાછા’ અને ‘પ્રજ્ઞા ઠાકુર ગો બેકટ’ જેવા નારા લગાવ્યા હતા. એક વીડિયો પણ સામે આવ્ય...
ખેડૂતોનો પ્રશ્ન આવતાં ભાજપે મોરબીમાં નાગરિકતા સમર્થન રેલી રદ કરી ̵...
મોરબીમાં 25મીએ નાગરિકતા કાયદાના સમર્થનમાં ભાજપના નેતાઓએ રેલી કાઢવાનું નક્કી કરાયું હતું પણ રાવણે તેનો વિરોધ કરીને ખેડૂતોના પાક વીમા આપવા માટે રેલી બાદ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા જવાની વાત કરતાં ભાજપે રેલી રદ કરીને નવેસરથી શનિવારે રેલી રાખી છે.
દેશમાં રામમંદિરના ચુકાદા પછી લોકોને એવું લાગી રહ્યું હતું કે હવે ધર્મને આધારે થતી રાજનીતિનો કાયમ અંત આ...
જૉનસન એન્ડ જૉનસન કંપનીને ભારતે 230 કરોડનો દંડ કર્યો
Johnson & Johnsonને ભારતે 230 કરોડનો દંડ ફટકાર્યો
ટેક્સ ઘટાડા બાદ પણ ગ્રાહકોને ફાયદો ન આપ્યો હોવાનો આરોપ છે. ૩ મહિનામાં ભાવો ઘટાડવાનું અલ્ટીમેટમ અપાયું છે. ઓથરીટીએ નિવેદન આપ્યું હતું કે Johnson & Johnsonએ ટેક્સ ઘટાડા બાદ મળતા ફાયદાની ગણતરી બનાવટી રીતની અને ગેરમાર્ગે દોરે તેવી હતી.
કેવી રીતે આચરી ગેરરીતિ?
ઓથરીટીના મતે Johnson & Jo...
વેરો વધતા સોનુ અને મોબાઈલ મોંઘા થશે
અર્થવ્યવસ્થામાં ગતિ લાવવા માટે આવકમાં વધારો કરવા જીએસટીના દરોમાં ફેરફાર કરવા વિચાર કરી રહી છે. આ માટે સરકારે જીએસટીના દરો પર સમીક્ષા માટે કમિટી ઓફ ઓફિસર્સની રચના કરી હતી હવે આ કમિટીએ પોતાની ભલામણો કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કરી દીધી છે. કેન્દ્ર સરકાર આ ભલામણો પર વિચાર કરી તેને જીએસટી પરિષદ સમક્ષ રાખશે. તે પછી જીએસટી કાઉન્સીલ નિર્ણય લેશે કે આ ભલામણોને ...
10 કિલો મીટરમાં તિડે વિનાશ વેર્યો, ભાજપ કોંગ્રેસના નેતાઓ બાખડ્યા
પાકિસ્તાન અને રાજસ્થાન થઈને ગુજરાતમાં પ્રવેશેલા તીડના ઝુંડે ઉત્તર ગુજરાતના ચાર જિલ્લામાં ખેતીને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. ગુરુવારે રાજસ્થાન તરફથી તીડનું 10 કિમી વિસ્તારમાં ફેલાયેલું વધુ એક વિશાળ ઝૂંડ બનાસકાંઠામાં ઘૂસ્યું છે. ત્યારે તેનાથી હજારો હેક્ટર ખેતરમાં ઊભા પાકને નુકસાનની ભીતિ છે.
ત્યારે આજે થરાદ તાલુકામાં તખુવા ગામે કોંગ્રેસના સ્થાનિ...
જમીન-મિલકતનો હક્ક, ટાઇટલ, હિત રેવન્યુ સત્તા નક્કી કરી ન શકે, વડી અદાલત...
જમીન-મિલકતનો હક્ક, ટાઇટલ અને હિત રેવન્યુ સત્તા દ્વારા નક્કી થઇ શકે નહીં. જમીન-મિલકતનો હક્ક, ટાઇટલ સક્ષમ સિવિલ અદાલત દ્વારા જ તેની સમક્ષ રજૂ થયેલા પુરાવાઓના આધારે નક્કી થઇ શકે. એવો ચૂકાદો ગુજરાતની વડી અદાલતે આપતાં લાખો મિલકત ધારકોને સરકારની જોહુમીમાંથી છૂટકારો મેળવીને સુવાંગ હક્કો મળ્યા છે.
અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારમાં મિલકત પ્રિમાઇસીસ સીલ...
બિમાર દીપડાને સારવાર માટે પાંજરે પૂરી પકડ્યો
દે.બારીઆ, દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકામાં આવેલ નાથુડી ગામના જંગલમાંથી બિમાર હાલતમાં મળી આવેલ દીપડાને ગામ લોકો દ્વારા જોઈ દેવગઢબારિયા વનવિભાગને જાણ કરતા વનવિભાગ અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે વનવિભાગની પૂરી ટીમ દ્વારા નાથુદે.બારીઆ, દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકામાં આવેલ નાથુડી ગામના જંગલમાંથી બિમાર હાલતમાં મળી આવેલ દીપડાને ગામ લોકો દ્વારા જ...
શામળાજીનું કૃષ્ણ મંદિર સૂર્ય ગ્રહણમાં ખૂલ્લું રહ્યું
૨૬ ડિસેમ્બર 2019માં સૂર્ય ગ્રહણ થયું ત્યારે તમામ હિન્દૂ મંદિરો બંધ હતા, પણ શામળાજીનું ગ્રહણ સમયે ખુલ્લું રહ્યું હતું. સવારે 4 કલાકે મંદિર ખુલ્યું હતું, મંગળા આરતી બાદ ભગવાન કાળીયા ઠાકોરના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. સૂર્યગ્રહણ ના સમયે સવારે 8-08 કલાક થી 10 – 38 સુધી મંદિર ચાલુ રાખી મંદિર માં ખાસ પૂજા વિધિ કરવામાં આવી હતી. આ સમયે પણ ભક...
ગૃહ પ્રધાન પ્રધાન પ્રદીપ જાડેજાના વિસ્તારમાં સામુહિક બળાત્કાર કરી વિડિ...
અમદાવાદમાં ધો.10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઉપર બે યુવકોએ સામુહિક બળાત્કાર ગુજારી તેનો વિડિયો ઊતારી વાયરલ કર્યો છે. શહેરના જ્યાં સૌથી વધું દારુના અડ્ડા અવે ગુનખોરી થાય છે તે કુબેરનગર વિસ્તારમાં રહેતી વિદ્યાર્થિનીના ઘરની નજીક યુવક સાથે સંપર્કમાં આવી હતી.
ઘણી વાતચીત થતી હતી. સગીરાને બહાર બોલાવી બે વખત અજાણ્યા સ્થળે લઈ જઈ તેના ઉપર તેની મરજી વિરૂધ...
હું છું ગાંધી: ૮૦ નિરામિષાહારને બલિદાન
જીવનમાં જેમ જેમ ત્યાગ અને સાદાઈ વધ્યાં અને ધર્મજાગૃતિ વધી તેમ તેમ નિરામિષાહારનો અને તેના પ્રચારનો શોખ વધતો ગયો. પ્રચારનું કામ મેં એક જ રીતે કરી જાણ્યું છેઃ આચારથી અને આચારની જોડે જિજ્ઞાસુ સાથે વાર્તાલાપથી.
જોહાનિસબર્ગમાં એક નિરામિષાહારી ગૃહ હતું. તે એક જર્મન જે ક્યુનીના જલોપચારને માનનારો હતો, તે ચલાવતો હતો. ત્યાં જવાનું મેં શરૂ કર્યું ને જેટલા અ...
સફેદ સોનાના બજાર માટે બોટાદમાં રાજકારણ
બોટાદ ખેત ઉત્પન્ન બજાર સમિતિના ઉપાધ્યક્ષ સહિત 5 ડીરેકટરોને કોગ્રેસ છોડાવી ભાજપમાં લઈ લેવામાં આવ્યા છે. સરકારી અતિથિ ગૃહ ખાતે ઉર્જા પ્રધાન સૌરભ પટેલ દ્વારા આ પક્ષાંતર કરાવાયું તેની સામે ભાજપમાં અંદરથી વિરોધ જોવા મળી રહ્યો છે. ઊર્જામંત્રી સૌરભ પટેલ અહીં ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં 906 મતથી માંડ-માંડ જીત્યા હોવાથી તેઓ પક્ષને બરબાદ કરી રહ્ય...
ગુજરાતી
English