Friday, July 3, 2026

Admin

13471 POSTS 0 COMMENTS

5 લાખ ગેરકાયદે મકાનોને કાયદેસર કરી મોટું ચૂંટણી ફંડ કોણ મેળવશે ?

ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરવા માટે ગેરકાયદેસર ઈમ્પેકટનો અમલ થાય તેવી શકયતા છે. હેરીટેજ મિલ્કતોમાં ચાલી રહેલી હોટેલો સામે કાર્યવાહી ન કરવામાં કાયદો આગળ કરવામાં આવે છે. સુરેન્દ્ર પટેલ, મેયર અને ભાજપના અનેક નેતાઓ ચૂંટણી માટે કરોડોનું ભંડોળ એકઠું કરવા માટે આ કામ કરવા માટે ઉપરથી મંજૂરી માંગવામાં આવી રહી છે. જો કોઈ વિવાદ વગર અમદાવાદમાં તેનો અમલ થ...

જેલના ભજીયાના સ્વાદ અને સોડમ બનાવનારા ચંદુભાઈનું અવસાન

જેલના ભજીયાના સ્વાદ અને સોડમ પાછળની કથા, જેલ ભજીયા હાઉસ બ્રાંડ બનાવનાર ચંદુભાઈનું અવસાન ચંદુભાઈ પિતામ્બરદાસ ધોળકિયા-પ્રજાપતિ દિલીપ પટેલ allgujaratnews.in સોડમ વાળા જેલ ભજીયા હાઉસને લોકપ્રિય બનાવનાર સ્થાપક સાબરમતી જેલના કેદી ચંદુભાઈનું ક્રિસમસના દિવસે અમદાવાદમાં 59 વર્ષની ઉંમરે ભઅવસાન થયું છે. તે સારા માણસ પણ હતા. જેલમાં ગયા પછી કેદ...

કઈ ટીવી ચેનલના પત્રકારોએ સ્ટીંગ કરી રૂ.10 લાખ માંગ્યા ?

દવા ક્ષેત્ર સાથે સંકળાયેલા અમદાવાદના વાસણાના એક વહેપારીને પત્રકારના નામે સ્ટીંગ ઓપરેશન કરી તેની પાસેથી રૂ.૧૦ લાખની રકમ પડાવવાનો પ્રયાસ કરનાર છ જેટલા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે જેમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. પોલીસ અધિકારીઓએ આ ઘટનાને ગંભીરતાથી લઈ સઘન તપાસ શરૂ કરી દીધી છે. ટીવી ન્યુઝ ચેનલના નામે તોડ કરતા હોવાની વિગતો બહાર આવી રહી છે. ઘરપકડ થયા બ...

પાસવર્ડ આપીને બ્લેકમેઈલીંગનો ભોગ બનતાં ભારતીઓ

૮૪ ટકા ગુજરાત સહિતના ભારતીય લોકો પોતાના પાર્ટનરની સાથે પોતાના પાસવર્ડને શેયર કરી રહ્યા છે. તેમને પિન નંબર પણ આપી રહ્યા છે. ખાસ કરીને યુવતિ સાથે આ માહિતીનો દુરુપયોગ કરવામાં આવી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ચાર ભારતીય લોકો પૈકી ત્રણ અથવા તો ૭૫ ટકા ભારતીય પોતાના સાથીની અટેન્શન મેળવી લેવા માટે તેમના ડિવાઇસની સાથે સ્પર્ધા કરે છે. અડધાથી વધારે...

નિરમા યુનિવર્સીટી રૂપાણીના દબાણમાં, માફી લખાવી

નિરમા યુનિવર્સિટીના લો ઈન્સ્ટીટયુટના કેટલાક વિદ્યાર્થીઓએ નાગરિકતા સુધાર કાયદા અને એનઆરસી સામે વિરોધ દર્શાવ્યો હતો. યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓ પાસે માફીનામુ લખાવી ભવિષ્યમાં આવી પ્રવૃતિમાં નહી જોડાવા માટે અંડરટેકિંગ લેતા તેના વિદ્યાર્થીઓમાં ઉગ્ર પ્રત્યાઘાત ઉઠયા છે. સીએએ-એનઆરસી સામે ગત ૧૭મીએ ગાંધી આશ્રમ સામે સ્વયંભૂ લોકોએ બેનર દર્શાવીને વિરોધ્ કર્યો ...

૧૧૨ જેટલા વિકાશ નકશા અને શહેરી નગર આયોજનને મંજૂરી

૨૦૧૯ના ડિસેમ્બરમાં એક જ દિવસમાં૯ ટાઉન પ્લાનીંગ સ્કીમ તથા ધોરાજીના ડેવલપમેન્ટ પ્લાનને પ્રાથમિક મંજૂરી સરકારે આપી છે. ધોરાજી શહેરના વિકાસને ધ્યાને લેતા રાજય સરકારે ધોરાજીના નકશામાં વધારાનો રહેણાંક અને ઔદ્યોગિક વિસ્તાર પણ સૂચવાયો છે. ગુરૂવારે મંજુર કરેલી ટાઉન પ્લાનીંગ સ્કીમોમાં અમદાવાદની બે  પ્રારંભિક શહેરી આયોજન ૨૮ (નવા વાડજ) ગ્રીન બેલ્ટ વાળી તથા ...

તબિબનું અપહણ કરી વિડિયો ઉતારી વાયરલ કર્યો

અમદાવાદની નવકાર હોસ્પિટલના ડોક્ટર કલ્પેશ નકુમનું પાંચ શખ્સોએ કારમાં અપહરણ કર્યું હોવાની ઘટના બની હતી. એક મહિલા દર્દીનું સારવાર દરમિયાન મોત નીપજતાં તબીબ કલ્પેશ નુકમે તેમને વધુ પડતો એનેસ્થેસિયા આપ્યાની બેદરકારીથી જ મોત થયું હોવાના આક્ષેપ સાથે પાંચથી સાત શખ્સો આ ડોક્ટરનું કારમાં અપહરણ કરી વટવા-નારોલ તરફ લઈ ગયા હતા. શાહપુરમાં રહેતા રૂખસાનાબાનુ પઠાણ ...

ગુકેટની પરીક્ષ 31 માર્ચે લેવાશે

ધોરણ-૧૨ વિજ્ઞાન ઉતિર્ણ થયા બાદ અનુસ્નાતક એન્જીનિયરીંગ પદવી  કે ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માટે લેવાતી ગુજકેટની પરીક્ષા ૩૧ માર્ચ,૨૦૨૦ના રોજ સવારે ૧૦ થી સાંજે ૪ માં લેવાની જાહેરાત કરી છે. શૈક્ષણિક વર્ષ જૂન ૨૦૧૯થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની રજિસ્ટ્રેશન થયેલી શાળાઓમાં ધોરણ-૧૨ સાયન્સમાં ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન ...

પરિક્ષા કૌભાંડી મહંમદ ફારુખ તો ભાજપનો કાર્યકર નિકળ્યો

બિન સચિવાલય ક્લાર્ક-૩ની પરીક્ષાનું પેપરલીક થવાના ચકચારભર્યા પ્રકરણમાં પોલીસે ગઇકાલે છ આરોપીઓની ધરપકડ કરી તેમાં મહંમદ ફારૂક વહાબ કુરેશી પણ હતો. મહમંદ ફારૂક વહાબ કુરેશીની વિગત તપાસતા ભાજપના અમદાવાદ(પશ્ચિમ)ના સાંસદ ડો.કિરીટ સોલંકીએ તેમને તેમના સંગઠન પર્વમાં સત્તાવાર રીતે જોડવામાં આવ્યા અને સાંસદ જ તેમને આવકારતા જોવા મળે છે. અને લખવીન્દર સીધુ સહિતના...

500 લેપટોપ સાથે ચીનના 120 નાગરિકોને પકડી લીધા

કાઠમંડુ, ભારતના પાડોશી નેપાળ અને ચીન વચ્ચે વધતા જતા સહયોગ વચ્ચે નેપાળે પોતાની રાજધાની કાઠમંડુમાંથી 120 ચીની નાગરિકોની ધરપકડ કરી છે. તેમની પાસેથી પાંચસોથી વધારે લેપટોપ પણ જપ્ત કરાયા છે. ચીની નાગરિકો શંકાસ્પદ હિલચાલમાં સંડોવાયેલા હોવાની આશંકાથી કાઠમંડુ પોલીસે દરોડો પાડીને આ ચીની નાગરિકોને પકડયા હતા.પોલીસનુ કહેવુ છે કે, આટલી મોટી સંખ્યામાં વિદેશી ન...

સફેદ મોર કાલોલમાં મળી આવ્યા, અમદાવાદમાં પણ સફેદ રંગના મોર

ગીરનું સફેદ હરણ અમદાવાદ, 27 ડિસેમ્બર 2019 વેરાવળ રેન્જ મા ફરજ બજાવતાં ફોરેસ્ટ ગાર્ડ હિતેષસિંહ એમ. મેરના મિત્ર મિત્ર બળદેવસિંહ રાઉલજીએ જાણ કરેલી  અજય સૌહાણે વન્યપક્ષી-સફેદ મોર પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકાના ખરસલીયા ગામની સીમમાં જોયા છે. સફેદ બે મોર રેલવે લાઇન નજીકની 3 કિમી ધેરાવ વિસ્તારમાં જોવા મળેલા હતા. જેની ફોટોગ્રાફી તથા વિડિયો ર...

મોંઘા પિસ્તાની ખેતીમાં મબલખ આવક, કરો પહેલ

ગાંધીનગર : દેશમાં પ્રથમ વખથ રાજસ્થાનમાં પિસ્તાની ખેતી કરવા માટે 2017માં પ્રયાસો થયા બાદ ગુજરાતમાં પણ પિસ્તાની ખેતી કરવાની તક ઊભી થઈ રહી છે. રાજસ્થાનના કૃષિ મંત્રીએ કહ્યું કે ઈરાનથી પિસ્તા પ્લાન્ટ લાવવાની તૈયારી વચ્ચે તેમણે કેન્દ્રીય કૃષિ મંત્રાલયને પણ વિનંતી કરી છે. મંત્રાલય સંબંધિત દેશમાંથી પ્લાન્ટ વિશે વિગતવાર માહિતી લેવાના છે. પિસ્તાનું ઉત...

હું છું ગાંધી: ૮૧ માટી અને પાણીના પ્રયોગ

મારા જીવનની સાદાઈ વધતી ગઈ તેમ તેમ રોગોને સારુ દવા લેવાનો અણગમો જે મૂળથી હતો તે વધતો ગયો. જ્યારે હું ડરબનમાં વકીલાત કરતો ત્યારે દાક્તર પ્રાણજીવનદાસ મહેતા મને તેડવા આવેલા. તે વેળા મને નબળાઈ રહેતી અને સોજા પણ કોઈ કોઈ વાર રહેતા. તેને સારુ તેમને દવા કરી હતી અને તેથી મને આરામ થયેલો. આ પછી દેશમાં પાછો આવ્યો ત્યાં લગી મને નોંધ લેવા યોગ્ય વ્યાધિ થવાનું સ્મર...

પશુઓ ટપોટપ મરી રહ્યાં છે, ડેરીના ખાણદાણના કારણે

પશુદાણની ગુણવત્તામાં સુધારા કરવામાં આવ્યા છે. પશુદાણની ગુણવત્તા વિશે આપણા દેશમાં કોઈ કાયદાકીય નિયંત્રણથી- નિયંત્રણ નથી. તેથી ભેળસેળ વધી છે. ગુજરાતમાં 2.71 કરોડ ગાય છે. 1 કરોડ ભેંસ છે. આમ દુધાળા પશુ 4 કરોડની આસપાસ છે. ગ્રોથ રેટ 5 ટકા છે. રોજનો 5 કરોડ કિલો ખાણદાણની ખપત છે. પશુને ખુલ્લામાં ખાણ આપવાથી 20 ટકાનો વ્યય થાય છે. પશુપાલકોનો આરોપ છે કે હલકી ગુ...

VIDEO ‘RSSના વડા પ્રધાન મધર ઈન્ડિયા સામે જૂઠું બોલે છે’, ર...

'આરએસએસના વડા પ્રધાન મધર ઈન્ડિયાને જૂઠું બોલે છે', રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર સળગla હુમલો કર્યો, લોકોએ કહ્યું - તમે દૂધવાળા છો બીબીસીનો વીડિયો શેર કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે આરએસએસના વડા પ્રધાન ભારત માતાને જૂઠું બોલે છે. રાહુલ ગાંધીએ જે વીડિયો શેર કર્યો છે તે બતાવે છે કે આસામમાં અટકાયત કેન્દ્રો છે. https://twitter.com/RahulGandhi/statu...