Friday, July 3, 2026

Admin

13471 POSTS 0 COMMENTS

હેલ્લારો’ની ૧૩ કલાકારોને ખાસ જ્યૂરી એવોર્ડ અપાયા

૬૬મા નેશનલ એવોર્ડ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાઈ ગયો. એવોર્ડ ઉપ રાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ આપ્યાં હતાં. આ પ્રસંગે માહિતી તથા પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર, સચિવ રવિ મિત્તલ, જ્યૂરી પ્રમુખ રાહુલ રવૈલ, ઉત્પલ બોરપુજારી, ફિરદૌસુલ હસન, અશોક દુબે તથા વિનર્સ હાજર રહ્યાં હતાં. આ વર્ષે ઓગસ્ટમાં નેશનલ એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. વિજેતાઓને સ્વર્ણ ...

તીડના ટોળા ગાંધીનગર તરફ ધસી રહ્યાં છે

ગુજરાતમાં તીડનું આક્રમણ બહુ ખતરજનક અને ચિંતાજનક હદે વધી રહ્યું છે. ખાસ કરીને બનાસકાંઠાના વાવથી ૧૦ દિવસ પહેલા ઘૂસેલું કરોડો તીડનું ટોળું ધીમે-ધીમે પાટણ થઈને મહેસાણાના સતલાસણા સુધી પહોંચી ગયું છે. એટલે કે, તીડનું આક્રમણ ૧૫૦ કિમી સુધી આવી ગયું છે. હજુ તીડના આક્રમણ પર અંકુશ મૂકવામાં નહીં આવે તો માત્ર ૧૦૦ કિમી દૂર ગાંધીનગર સુધી તીડનું ટોળું પહોંચી શક...

દારુની ખપત વધતાં ઈસુના નવા વર્ષે ભાવ વધી ગયા

રાજયમાં દારૂબંધી હોવા છતાં દેશી વિદેશી દારૂની રેલમછેલ ઈસુના નવા વર્ષમાં જોવા મળે છે. થર્ટી ફર્સ્ટ પાર્ટી માટે દારૂના રસિયાઓમાં સારી માંગ ઉઠી છે. બુટલેગરો રાજયની અનેક સરહદોથી દારૂનો જથ્થો અંદર ઘૂસાડે છે.  નશાખોરો અને નશીલા દ્રવ્યોનો ગેરકાયદે વેપાર વધી ગયો છે. થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની ઉજવણીમાં વિદેશી દારૂની સૌથી વધુ ખપત અમદાવાદમાં થાય છે. ઈંગ્લ...

‘2020 હેપ્પી ન્યૂ યર’ અનલિમિટેડ વોઇસ, એસએમએસ અને જિયો એપ્સ મળશે.

સ્માર્ટફોન યુઝર્સ માટે 8 ટકા ડિસ્કાઉન્ટ રેટ સાથે વાર્ષિક રિચાર્જ પ્લાન જાહેર થયો, ઓફર આજથી શરૂ થઈ મુંબઈઃ રિલાયન્સ જિયોએ 8 ટકા વધારે સસ્તો નવો વાર્ષિક ટેરિફ પ્લાન જાહેર કરીને એને લોંચ કર્યો છે. ‘2020 હેપ્પી ન્યૂ યર’ ઓફર 24 ડિસેમ્બર, 2019થી શરૂ થશે, જેમાં સ્માર્ટફોન યુઝર્સને રૂ. 2020માં એક વર્ષ અનલિમિટેડ સર્વિસીસ મળશે. આ રિચાર્જ સાથે યુઝર્સને 365 દિવ...

ગાંધી આશ્રમ સામે શાંતિના જાહેરનામાનો અને બંધારણનો ભંગ, ભાજપ-પોલીસ બેજવ...

અમદાવાદ : બંધારણ બચાવો CAA હટાઓ ધારણા પ્રદર્શનને અમદાવાદમાં મંજુરી આપી નહીં અને CAAના સમર્થનમાં થતી રેલીઓને ગાંધી આશ્રમ ખાતે મંજુરી આપી દેવામાં આવી છે. આમ બંધારણનો ભંગ કરવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા બંધારણને બાજુ પર મૂકીને નાગરિકતા કાયદામાં સુધારો કરી ધર્મ આધારિત નાગરિકતાને મંજુરી આપી છે. આ કાયદો દેશના બંધારણ ના અનુચ્છેદ ૫,૧૪,૧૫ અને ૨૧ નું ...

ભાજપની માંડ 6 રાજ્ય સરકારો બચી, જારખંડે ભાજપ ખંડખંડ

છેલ્લા 2 વર્ષમાં ભાજપે 4 રાજ્યમાં સત્તા હાંસલ કરી, તેમા કર્ણાટકના પક્ષાંતર કરાવીને બનાવેલી સરકાર બાદ કરતા મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ નાના રાજ્ય છે. એમ હવે ભાજપની જ સરકારો હોય એવી 6 રાજ્યો છે. 2017માં ખૂબ જ સારી સ્થિતિમાં હતું. 72% વસ્તી અને 75% ભૂપ્રદેશ ધરાવતા 19 રાજ્યોમાં NDAની સરકાર હતી. ઝારખંડમાં સત્તા ગુમાવ્યા બાદ હવે NDA પાસે 16 રાજ્યમાં સ...

સંજીવ ભટ્ટની પુત્રીનો એક વિડિયો દોઢ લાખ લોકોએ જોયો

https://youtu.be/hNp0SeCGSKE સંજીવ ભટ્ટ ગુજરાત પોલીસના એક અધિકારી હતા જેઓ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે કોમી તોફાનો અંગે પુરાવાઓ એકઠા કર્યા હતા. નરેન્દ્ર મોદીની 'ગુડબુક્સ'માં આવતા અધિકારી તરીકે પણ ઓળખાતા હતા, પણ 2002 પછી મોદી સામે અનેક આરોપ મૂકીને વિવાદમાં રહ્યા છે. ગુજરાત કૅડરના પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટને જામનગરમાં એક કસ્ટોડ...

હું છું ગાંધી: ૭૮ વધતી જતી ત્યાગવૃત્તિ

ટ્રાન્સવાલમાં કોમી હકોને સારુ કઈ રીતે લડવું પડયું ને એશિયાઈ ખાતાના અમલદારોની સાથે કેમ વર્તવું પડયું તેના વર્ણનમાં આગળ વધુ તે પહેલાં મારા જીવનના બીજા ભાગ ઉપર નજર નાખવાની આવશ્યકતા છે. આજ લગી કંઈક દ્રવ્ય એકઠું કરવાની ઇચ્છા હતી, પરમાર્થની સાથે સ્વાર્થનું મિશ્રણ હતું. મુંબઈમાં જ્યારે ઑફિસ ખોલી ત્યારે એક અમેરિકન વીમાદલાલ આવ્યો હતો. તેનો ચહેરો ખુશનુ...

ભાજપના નેતા પબુની ધમકી છતાં રૂપાણીએ કોઈ પગલાં ન ભર્યા

દ્વારકામાં ભ્રષ્ટાચાર મામલે ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુ માણેકે ધમકી આપવા અને તેની સાથે કૃષ્ણ નગરી દ્વારકામાં ભ્રષ્ટાચાર અંગે જિલ્લા કલેક્ટર કે પોલીસ વડા દ્વારા કોઈ પગલાં ન ભરાયા પણ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી કે પક્ષ પ્રમુખ જીતુ વાઘાણીએ પણ કોઈ પગલાં ભર્યા નથી.  સુરજકરડી ગામમાં એક ખાત મુહુર્ત કાર્યક્રમમાં પબુ માણેકે હાજરી આપતી હતી ત્યારે જાહેરમાં માહિતી ...

ભાજપના સાંસદ પૂનમ જે ગટરમાં પડી ગયા, તે કૌભાંડ શું છે ?

allgujaratnews.in ગાંધીનગર : જામનગર મહાનગર પાલિકાના ભાજપના શાસક નેતાઓ કૌભાંડને ઢાંકી રહ્યાં છે. બેંકે ગટર યોજના માટે રૂ.150 કરોડની લોન તે કૌભાંડ બની ગયું હતું. માહિતી અધિકાર ચળવળકાર કલ્પેશ આશાણીએ પુરાવા એકઠા કરી કૌભાંડ કરનારા સામે પગલાં ભરવા માંગણી કરી હતી. દરિયો પ્રદૂષિત ન થાય તે માટે આઇસીઝેડએમ (ઇન્ટરગ્રેડેટ કોસ્ટલ એન્ડ મેનેજમેન્ટ) હેઠળ લોન આપી હત...

26 ડિસેમ્બરે ચક્રીય સૂર્યગ્રહણ નિહાળવા સાયન્સ સીટીમાં વ્યવસ્થા

અમદાવાદ: ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા સાયન્સ સીટી ખાતે આવનાર ચક્રિય સૂર્યગ્રહણ પર ઓરીએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યુ હતુ. અમદાવાદમાં આ સૂર્યગ્રહણ ૨૬ ડીસેમ્બર ૨૦૧૯ એ સવારે 8:06 કલાકે શરુ થશે જેને અઢી કલાક સુધી નિહાળી શકાશે. કયારે થાય છે સૂર્યગ્રહણ? સૂર્યગ્રહણ ત્યારે થાય છે જયારે ચંદ્રની સપાટી સૂર્યની સપાટીની સામે આવ...

સૂર્ય ગ્રઙણથી 6 રાશી સામે ખતરો, 2 રાશીના જાતકને ફાયદો

26 ડિસેમ્બરે લાગશે સૂર્ય ગ્રહણ, આ 8 રાશિઓ માટે છે અશુભ 26 ડિસેમ્બર 2019નાં રોજ આ વર્ષનું અંતિમ સૂર્ય ગ્રહણ સવારે 08.17 વાગ્યે લાગશે અને 10.57 મિનિટે પૂર્ણ થશે. મેષ- ગ્રહણ દરમિયાન અપમાન શકે. વૃષભ- શારીરિક અને માનસિક કષ્ટ થઇ શકે. મિથુન- જીવનસાથીની તબિયત ખરાબ થઇ શકે. કર્ક- ગ્રહણ શુભ છે, શુભ સમાચારના યોગ, ધૈર્ય રાખવું, સિંહ- મન મગજમાં...

પ્રદુષિત પાણીથી સાબરમતી નદી કાં

અમદાવાદના - નરોડા, ઓઢવ, વટવા, નારોલની ઔદ્યોગિક વસાહતોમાં સ્થાપિત કેમિકલ ઉદ્યોગોનું અનેક પ્રકારના કેમિકલયુક્ત પ્રવાહી સાબરમતી નદીમાં ઠાલવવામાં આવે છે. તદુપરાંત સમગ્ર શહેરની ગટરોનું પાણી નદીમા છોડવામાં આવે છે. આ સ્થળ પર હવા એટલી દુર્ગંધ મારે છે કે આપ ત્યાં 5-10 મિનિટ રોકાવાનું પસંદ નહિ કરો. વિચારો કે ગ્યાસપુરથી ખંભાતના અખાત સુધીમાં રહેતા લાખો નાગરિકો...

ગ્રહણના શ્રેષ્ઠ ફોટોગ્રાફ અને પ્રયત્ન માટે પુરસ્કાર આપવાની જાહેરાત

એક વિશેષ પ્રકારનું સૂર્યગ્રહણ – કંકણાકૃતિ સૂર્યગ્રહણ જોવા માટેનો દશ વર્ષ બાદ સૂર્યગ્રહણ  શ્રેષ્ઠ મોકો. સૂર્યગ્રહણને લગતી અફવાઓથી ડર્યા વગર વૈજ્ઞાનિક અભિગમ સાથે માણવા કરાઈ અપીલ જોઈ શકાશે સૂર્યગ્રહણ આવતી ૨૬ ડીસેમ્બર ૨૦૧૯ના રોજ થનારું કંકાણાકૃતિ સૂર્યગ્રહણ કચ્છ, ગુજરાતમાંથી ખંડગ્રાસ સ્વરૂપે સવારે ૦૮:૦૪ થી ૧૦:૪૬ વાગ્યા દરમ્યાન કુલ ૦૨ કલાક ૪૨ મ...

નોટા મતથી ટોપ 10 ધારાસભ્યોને નકાર્યા હોય એવી મહારાષ્ટ્રની બેઠકો કઈ ?

ઇસીઆઈ દ્વારા 2013 માં સ્થપાયેલ નોટાનું બટન, મતદારોને તેમના મત વિસ્તારના તમામ ઉમેદવારોને નકારવાનો વિકલ્પ આપ્યો હતો. મહારાષ્ટ્ર વિધાનસભા, 2019 માં નોટા માટે 5,51,49,929 મતોમાંથી 7,42,134 (1.35%) મતદાન થયું હતું. 2014 માં મહારાષ્ટ્ર વિધાનસભામાં 5,29,01,236 મતો પૈકી 4,83,459 (0.91%) એ નોટાને મત આપ્યો હતો.