Admin
૨૦૫૦ સુધીમાં વિશ્વની ૭૦% વસતી શહેરી વિસ્તારોમાં હશે
ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (જીઆઈડીએમ) દ્વારા
BIMSTEC દેશોના પ્રતિનિધિઓ માટે ચાર દિવસીય તાલીમ કાર્યક્રમનો પ્રારંભ
ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (જીઆઈડીએમ) દ્વારા તારીખ ૧૭ થી ૨૦ ડિસેમ્બર, ૨૦૧૯- એમ ચાર દિવસ માટે ''બે ઓફ બંગાળ ઇનિશિયેટીવ ફોર મલ્ટી-સેક્ટોરલ ટેક્નિકલ એન્ડ ઇકોનોમિક કો-ઓપેરશન (BIMSTEC)ના સભ્યો માટે ક્ષમતા...
400 કરોડનો પગાર બેઠા-બેઠા વીજ કંપની આપે છે
ગુજરાત સરકાર વતીથી માત્ર વીજળીનો વેપાર કરતી અને યુનિટદીઠ 4 પૈસાનું કમિશન લેતી ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડને સૌથ્ી પહેલા સ્ક્રેપ કરી દેવામાં આવે અને ધોળા હાથી જેવા તેના પગારદારોને દૂર કરવામાં આવે તો પણ વીજદરમાં ઘટાડો લાવી શકાય તેમ હોવાનું વીજ ક્ષેત્રના નિષ્ણાંતોનું કહેવું છે ગુજરાત સરકારના 90 ટકા વીજ ઉત્પાદન પ્લાન્ટ બંધ છે ત્યારે આ દિશામાં સરકાર...
મુખ્ય પ્રધાન રૂપાણી અને ઉર્જા પ્રધાન દલાદ જુઠું બોલતાં રંગે હાથ પકડાયા...
ગાંધીનગર : ઉર્જા પ્રધાન સૌરભ દલાલે જાહેર કર્યું હતું કે, ગુજરાત વીજ નિયમ આયોગ સમક્ષ ઘણા વર્ષોથી ભાવ વધારો માગેલ નથી. આ વર્ષે પણ વીજળીના દરોમાં વધારો ન કરવાનો નિર્ણય કર્યો છે. આવું જ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું.
પણ ખરેખર તો સરકારે આયોગ સમક્ષ રાજ્ય સરકાર હસ્તકની 4 વીજ કંપનીઓએ વર્ષ 2015-16 માં વીજદરમાં 2.47 ટકા એટલે કે પ્રતિ યુનિટે 13 પૈસ...
અમદાવાદની આયુર્વેદીક હોસ્ટિલોના નામ સરનામાં
આયુર્વેદિક હોસ્પિટલ સેવા વિષે માહિતી
વિસ્તાર આયુર્વેદિક હોસ્પિટલ સરનામું ફોન નં
અસારવા મણીબેન સરકારી આયુર્વેદિક હોસ્પિટલ નવી સિવિલ હોસ્પિટલની પાછળ, અસારવા, અમદાવાદ - ૩૮૦૦૧૬ (૯૧)-(૭૯)-૨૨૬૮૬૨૬૯
આશ્રમ રોડ વૈદ્ય માધવદાસ એ મહંત ૧૮, મંગલ મૂર્તિ કોમ્પલેક્ષ, આશ્રમ રોડ, અમદાવાદ - ૩૮૦૦૦૯ (૯૧)-(૭૯)-૨૬૫૮૩૫૪૪
એલિસબ્રીજ ઓમ આયુ કેર ૩૦૧, વિવા કોમ્પલેક્ષ, પ...
લક્ષ-ચંડી યજ્ઞમાં જનરલ ડાયર અમિત શાહની આહુતી
અમિત શાહની હાર, પાટીદારોનો વિજય
કેન્દ્રના ગૃહ પ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખની ગુજરાતમાં સતત હાર થઈ રહી છે. ફરી એક વખત અમિત શાહ પાટીદારો સામે હારી ગયા છે. તેમણે ગુજરાત આવવાનું માંડી વાળ્યું છે. 18મીએ લક્ષ ચંડી યજ્ઞમાં અમિત શાહને ઊંઝા મંદિરના ટ્રસ્ટીઓએ આમંત્રણ આપ્યું ત્યારથી જ પાટીદાર સમાજ ભડકી ગયો હતો. વિરોધ કર્યો હતો. વિરોધની આગેવાની હાર્દિ...
શંકરસિંહના ગળે રૂ.1700 કરોડની લટકતી તલવાર રાખીને ધાર્યું કરતાં મોદી
NTC જમીન કૌભાંડ, શંકરસિંહ વાઘેલા અને ગોવાણી બિલ્ડર્સ : સમગ્ર હકીકત જાણો
શંકરસિંહ વાઘેલા સામે જે 1700 કરોડના જમીન કૌભાંડ મામલે બુધવારે બપોરે સીબીઆઈ દ્વારા જે કાર્યવહી કરવામાં આવી છે તેના બીજ તો 2014માં જ રોપાઈ ચૂક્યા હતા. જે તે સમયે મુબંઈના પરેલમાં આવેલી એનટીસીની એક જમીનમાં થયેલા કૌભાંડ મામલે જે તે સમયે સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તે મ...
દેવાદાર ગુજરાત – રૂપાણી સરકારનું દેવું 2.40 લાખ કરોડને પાર કરી ગ...
ગુજરાત ઉપરનું કુલ દેવું રૂ.2.40 લાખ કરોડ ઉપર પહોંચ્યું છે. સરકારે બજાર, નાણાકીય સંસ્થા, કેન્દ્ર સરકાર અને એનએસએફ પાસેથી લોન લીધી છે. 2017-18માં 17 હજાર કરોડ, 2018-19માં રૂ.18 હજાર કરોડ મળીને કુલ 35 હજાર કરોડ વ્યાજ થવા જાય છે.
વર્ષ ૨૦૧૭-૧૮માં
પેટ્રોલ પરના વેરા પેટે ૩૫૬૯.૯૫ કરોડ અને સેસ પેટે ૬૫૨.૮૫ કરોડની આવક થઇ હતી.
ડીઝલમાં વેરા પેટે ૭૬૫૯.૨...
ગુજરાતમાં SBIના અદાણી, એસ્સાર, તાતાના રૂ.60 હજાર કરોડ લેણા ડૂબશે ?
દેણદાર સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના રૂ.60 હજાર કરોડના જંગી લેણાં અદાણી, તાતા અને એસ્સારના પાવર પ્રોજેક્ટોમાં સલવાઈ ગયા છે. આ પ્રોજેક્ટો જાણીબૂજીને ખોટમાં ચલાવવામાં આવતાં હોઈ એસબીઆઈની લોનો જોખમમાં છે. અદાણી પાવર લિમિટેડે રૂ.28 હજાર કરોડનો જંગી એકત્રિત ખોટ બતાવી છે, તાતાએ તેના મુન્દ્રા ખાતેના અલ્ટ્રા મેગા પાવર પ્રોજેક્ટમાં રૂ.15 હજાર કરોડની એકત્રિત ખોટ ...
મંદીના કારણે 30 હજાર કરોડ વેરા બાકી
ગુજરાતમાં 50,435 જેટલા ઔદ્યોગિક એકમો પાસેથી સેલ ટેક્સ, વેટ અને જીએસટીના વેરા વસૂલવાના બાકી છે. રૂા. 10 લાખથી વધુની રકમવાળા 6,376 એકમો પાસેથી વેટ, જીએસટી પેટે રૂા. 29,584 કરોડના બાકી લેણાં વસૂલવાના બાકી છે. ઉદ્યોગોમાં મંદી હોવાથી તેઓ વેરા ભરી શકતા ન હોવાનું ઉદ્યોગો માની રહ્યાં છે.
જેમાં કચ્છના 640 એકમના રૂા. 4569.64 કરોડ સામેલ છે. સુરતના 841 એકમો...
પાણીનો દંડ માફ પણ 95 ટકા પાણી બચાવતો નળ ફરજિયાત ન કરાયો
ગાંધીનગર - સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ મ્યુનિસિપલ કોર્પોરેશન, મ્યુનિસિપાલિટી, નગરપાલિકા, નગર પંચાયત, ગ્રામ પંચાયતો પાણી પુરવઠા વિભાગની યોજનાઓ દ્વારા સંસ્થાઓને પીવાના હેતુ માટે પાણી આપવામાં આવે છે. તે માટે રાજ્ય સરકારે વન ટાઇમ સેટલમેન્ટ યોજના જાહેર કરી છે. નીકળતા કુલ નાણા પૈકી વપરાશી દરોની કુલ રકમ એક વર્ષમાં છ હપ્તામાં ભરી દે તો તેવી સંસ્થાઓની દંડનીય...
બકરાના લોહીથી સારવાર થાય છે, તે અખંડાનંદ આયુર્વેદિક હોસ્પિટલને નવી બના...
અમદાવાદ : ગુજરાતની સૌથી મોટી સરકારી આયુર્વેદ હૉસ્પિટલ-અખંડાનંદનું નવીનીકરણ થશે
ગુજરાતની સૌથી મોટી પંચાવન વર્ષ જૂની સરકારી આયુર્વેદ હૉસ્પિટલ (અખંડાનંદ)નું આગામી સમયમાં જર્જરીત ઈમારતનું નવીનીકરણ કરવામાં આવશે. હૉસ્પિટલના દર્દીઓ અને સરકારી અખંડાનંદ આયુર્વેદ મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓની રજૂઆતના પગલે નક્કી કરાયું હતું.
આયુર્વેદ હૉસ્પિટલના પંચકર્મ,ઓપીડ...
સુરતમાં 117 કરોડના બેંક લોન કૌભાંડમાં બોદરાની ચોંકાવનારી કહાની
ત્રણ બેંકો સાથે 117 કરોડનું લોન કૌભાંડ પ્રકરણમાં ત્રણ વર્ષથી ફરાર જગદીશ બોદરા અને તેના ભાગીદાર પાસેથી પોલીસે ઘણી વિગતો મેળવી છે. રૂ.117 કરોડના આર્થિક વ્યવહારો અને ઇ-મેઇલ આઇડી દ્વારા પેઢીઓમાં થયેલા વ્યવહારની વિગતો મળી છે. બેંકમાં બોગસ લેટર પેડ અને રબર સ્ટેમ્પ રાજેશ વેકરીયા લાવ્યો હતો. લોનના પેપર્સ ઉપર જગદીશ બોદરાએ સહી કરી હતી તો પર્સનલ ગેરંટેટર ...
રાણીની વાવમાંથી ચોરાયેલી બ્રહ્માની એ બહુમૂલ્ય મૂર્તિ ક્યાં છે ?
અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજના પુત્ર ભીમદેવ પહેલાની રાણી ઉદયમતીએ 11મી સદીમાં બનાવડાવી હતી. પતિ ભીમદેવના અવસાન પછી તેમની યાદમાં બંધાવી હતી. તાજ શહેનશાહે બેગમ માટે બંધાવ્યો હતો, તો વાવ પટરાણીએ પોતાના રાજવી પતિની યાદમાં તૈયાર કરાવી હતી. એ પણ તાજમહેલના પાંચસો વર્ષ પહેલાં.
68 મીટર લાંબી સાત માળની 27 મીટર ઊંડી વાવનું નિર્માણ કરાવ્યું હતુ...
હું છું ગાંધી: ૭૧ કાશીમાં
આ મુસાફરી કલકત્તેથી રાજકોટ સુધીની હતી. તેમાં કાશી, આગ્રા, જયપુર, પાલણપુર અને રાજકોટ એમ જવાનું હતું. આટલું જોવા ઉપરાંત વધારે વખત અપાય તેમ નહોતો. દરેક જગ્યાએ એક એક દિવસ રહ્યો હતો. પાલણપુર સિવાય બધે ધર્મશાળામાં અથવા ‘પંડા’ઓને ઘેર, જાત્રાળુઓની જેમ, ઊતર્યો હતો. મને યાદ છે તે પ્રમાણે, મને આટલી મુસાફરીમાં ગાડીભાડા સહિત એકત્રીસ રૂપિયા ખર્ચ થયેલું. ત્રીજા વ...
રાણકી વાવમાં રૂ.1 કરોડના ખર્ચે ઉત્સવ શરૂ
પાટણ રાણકી વાવને કારણે દુનિયાના નકશામાં ચમક્યું છે. કલા- સ્થાપત્યની આ અલભ્ય વિરાસત છે. પાટણ ખાતે બે દિવસના સંગીત સમારોહ યોજાયો છે. પાટણ એ ગુજરાતની પ્રાચીન રાજધાની છે. પાટણમાં રાણકી વાવની ગરિમા ઉજવવાનો આ ઉત્સવ છે. પાટણ ગુજરાતની અસ્મિતાનું પ્રતિક છે. રાણકીવાવ, મોઢેરા સૂર્યમંદિર, રુદ્ર-મહાલય, બિન્દુ સરોવર જેવા વિવિધ સ્થાપત્યો ગુર્જરધરાને મળેલા અલભ્ય ...
ગુજરાતી
English