Sunday, August 16, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

ધારાસભ્ય કિરીટ પટેલ કહે છે, ભાજપના નેતાઓ મને મારી નાંખવા આવે છે, થતાં ...

પાટણની હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનીવર્સીટીના કુલપતિ પ્રજાપતિને સસ્પેન્ડ કરવાના મામલે 7 માર્ચ 2019ના બપોરે પાટણ કોંગ્રેસના ધારાસભ્ય ડા.કિરીટ પટેલ પર હુમલો થયો હતો. તેમને મારી નાંખવા આવેલા કે ધમકી આપવા આવેલા તે અંગે હજું કંઈ ચોક્કસાઈ તપાસમાં બહાર આવી નથી. આ દૃશ્યો CCTV કેમેરામાં કેદ થયા છે. ખરેખર તો કિરીટ પટેલે ભાજપના નેતા કે સી પટેલ કેવો ભ્રષ્ટાચા...

અડવાણી અમદાવદથી અને મોદી વારાસણસી અને સૌરાષ્ટ્રથી ચૂંટણી લડશે

ભાજપ લોકસભા ચૂંટણીમાં 75 વર્ષથી વધુની વયના ઉમેદવારોને ટિકિટ લેતા અટકાવશે નહીં. ગાંધીનગરના સાંસદ લાલકૃષ્ણ અડવાણીને ટિકિટ મળે એવા શક્યતા છે. વરિષ્ઠ નેતાઓને લઈને બીજેપીની રણનીતિ પાછળ એવો તર્ક આપવામાં આવે છે કે પાર્ટી ઉમેદવારોની ઉમરની જગ્યાએ એમની જીતવાની સંભાવનાઓ ધ્યાનમાં લઇ રહી છે. કર્ણાટક વિધાનસભા ચુંટણીઓમાં પણ બીએસ યેદીયુરપ્પાને ઉમ્ર રેખામાંથી છુટ્ટ...

છાણ અને બટાકામાંથી ગેસ બનાવી વાહનો ચવાલાશે, શંકર ચૌધરીનું શક્તિ પ્રદર્...

બનાસ ડેરીએ ચીઝ પ્લાન્ટ, ખાદ્ય તેલ, ટેક હોમ રાશન પ્લાન્ટ, બટાકાનું મુલ્ય વર્ધનના સાહસો પછી હવે ગોબર ગેસ પ્લાંટ બનાવાનું શરૂં કરાયું છે. રતનપુરા (ભીલડી), દામા સિમેન સ્ટેશન(ડીસા) , થાવર(ધાનેરા) અને દાંતા ચિલીંગ સેન્ટર ખાતે રૂ.32 કરોડના ખર્ચે વિરાટ ગોબર ગેસ પ્લાન્ટનું ભૂમીપુજન દામા સિમેન સ્ટેશન (ડીસા) ખાતેબનાસ ડેરીના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ કરવાની જાહેર...

અમિત શાહે આનંદીબેનને મુખ્ય પ્રધાન પદેથી હાંકી કાઢ્યા ન હોત તો ગુજરાતના...

ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના ખરોડ ગામે જેઠાભાઇ પટેલના ઘરે 21 નવેમ્બર 1941ના રોજ જન્મેલી મહિલા આજે વિશ્વમાં એક ઉદાહરણ રૂપ બની ગઈ છે. ખેડૂત પરિવારમાં જન્મેલી આ દીકરી ક્યાં પહોંચશે તેની કોઈને ખબર નહોતી, વિધાતાના લેખ એને વિશ્વમાં નામના અપાવશે તે કોઈ જાણતું નહોતું. સમય વીતતો ગયો અને આ દીકરી પોતાનું કૌશલ્ય દેખાડતી ગઈ. બાળપણથી જ શૂરવીરતાના ગુણો તેનામાં...

જવાહર ચાવડાને ખુલ્લો પત્ર

જવાહરભાઈ તમને મંત્રી થવાની શુભેચ્છા આપી શકતો નથી, આમ તો કોઈને પણ મંત્રી થવુ ગમે અને મંત્રી થનારને શુભેચ્છા આપવી તે સૌજન્ય છે,છતાં તેવુ સૌજન્ય પણ તમને દાખવુ મને યોગ્ય લાગતુ નથી, હું ગુજરાત વિધાનસભાનું રીપોર્ટીંગ કરવા પહેલી વખત 1990માં આવ્યો હતો. ત્યારે પત્રકાર દિર્ધામાંથી મેં તમને જોયા હતા, તમે પહેલી વખત વિધાનસભા થયા હતા,, ત્યારે તમે એકદમ યુવાન અ...

દૂધસાગર ડેરીમાં મશીન અને ખાંડ ખરીદીમાં કૌભાંડથી દૂધનો ભાવવધારો ન અમાયો...

મહેસાણા દૂધસાગર ડેરી દ્વારા રાજસ્થાન ના દૂધ ના ભાવ માં વધારો આપ્યો છે. મહેસાણા દૂધ સંઘ ના પશુપાલક ને 550 રૂપિયા અપાય છે. રાજસ્થાનની સમિતિના ઠેકેદારોને 10 રૂપિયાનો વધારો આવતીકાલથી અપાશે. રાજસ્થાનની સમિતિના ઠેકેદારોને 610 રૂપિયા આપશે.રાજસ્થાનમાં દૂધના ભાવ સિવાય લીટરે એક રૂપિયો પ્રત્સાહન અપાય છે. સાગર ડેરીના દૂધ ઉત્પાદકોને અપાતો નથી. રાજસ્થાનમાં છે...

ગુજરાતનો બ્લેક ડે, હોટેલની જેમ પક્ષ અને નીતિ બદલતા નેતા

ગુજરાતની રાજનીતિમાં 9 માર્ચ 2019 અત્યંત મહત્વનો દિવસ હતો. તે દિવસે સમગ્ર રાજ્યમાં મોટી રાજકીય ઉથલપાથલ થઈ હતી. પ્રદેશ ભાજપના પ્રમુખ જીતેન્દ્ર વાઘાણી અને બીજા નેતાઓએ પક્ષાંતર કરવા માટે દિલ્હીથી આવેલી સૂચના પ્રમાણે તખ્તો ગોઠવી લીધા બાદ 12 ફેબ્રુઆરીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાત આવ્યા ત્યારે રાજકીય ફેરફારના નિર્ણયો લીધા હતા. 4 અને 5 માર્ચ 2...

હાર્દિક પટેલનો ઉંટ તરીકે માડમે ઉપયોગ કરી લીધો

ભાજપના સાંસદ પનમ માડમના કોંગ્રેસમાંના કાકા વિક્રમ માડમ જામનગરમાં હાર્દિક પટેલને લાવીને પુનમને હરાવવાનો કારશો રચ્યો હતો. તેનાથી જામનગર લોકસભામાં હારની બીકથી ભાજપે તે પ્લાન તોડી પાડવા માટે રિવાબા જાડેજા કે જે ક્રિકેટરની પત્ની છે. તેમને ભાજપમાં લાવી દીધા છે. તેમને ટિકિટ આપવાની હતી. હવે લોકસભાની બેઠક જીતવા માટે હવે મૂળ કોંગ્રેસી અને પછી ભાજપમાં જઈને ચૂ...

ચાલુ બસ મથકનું ઉદઘાટન કરવા આવેલા ભાજપના સાંસદનો ગરીબોએ વિરોધ કર્યો

મારવાડી નગર સનદ મેળવવા મામલતદાર કચેરી સામે સાત દિવસથી ધરણ પ્રદર્શન આંદોલન કરતાં 30 પરિવારોને સન 1996થી ઠરાવ કરી નગરપાલિકાએ પ્‍લોટ ફાળવેલ. જેની કાયદેસર સનદ આપવામાં ગલ્‍લાતલ્‍લા કરતી સરકારનું રેઢિયાળ તંત્ર એકબીજાને ખો આપે છે. ગરીબ લોકોને ન્‍યાય અપાવવા જન ચેતના પાર્ટી મેદાનમાં આવી છે. આજે બપોરે પાર્ટીના સંયોજક મનુભાઈ ચાવડાએ આ મુદે મામલતદારને કડક રજ...

બાયોડિઝલનો 79700 લીટર જથ્‍થો સીઝ કર્યો

અમરેલી જિલ્‍લામાં બાયો ડિઝલના નામે અન્‍ય ભેળસેળ યુકત પેટ્રોલિયમ પદાર્થનું અલગ અલગ પેઢીઓ ઘ્‍વારા અન અધિકૃત રીતે વેચાણ કરતા હોવાની બાતમી તથા ફરિયાદોના આધારેકલેકટર આયુષ ઓક તથા જિલ્‍લા પુરવઠા અધિકારી સતાણીનાં માર્ગદર્શન હેઠળ મહેસુલ વિભાગના અધિકારીઓના નેતૃત્‍વ નીચે પોલીસને સાથે રાખી અમરેલી શહેરમાં કુલ પ સ્‍થળોએ તથા બગસરા શહેરમાં એક સ્‍થળે એમ કુલ 6 સ્‍થળ...

દાનવીર ભામાસા અમરેલેથી ચૂંટણી લડે તેવી શક્યતા

અમરેલી જિલ્‍લા ભાજપના નેતા દિલીપ સંઘાણી, સાંસદ નારણભાઈ કાછડીયા, અશ્‍વિન સાવલીયા વિગેરેએ ચમારડી ખાતે આવેલા ભામાસા તરીકે ઓળખાતા ભાજપ અગ્રણી ગોપાલભાઈ વસ્‍તરપરા સાથે બેઠક કરી હતી. લોકસભાની ચૂંટણીને લઈને ગોપાલભાઈ વસ્‍તરપરા સાથે બેઠક કરી હતી. ભાજપના હાલના સાંસદ નારણ કાછડીયા જીતે તેમ ન હોવાથી ભાજપ તેમને ટિકિટ આપે તેમ નથી. તેમના સ્થાને ગોપાલભાઈ વસ્‍તરપરાને...

એટ્રોસિટીની 27 ફરિયાદો કરી, પત્રએ કહ્યું પિતા પૈસા પડાવવા આવું કરે છે

ધાર ગામની એક મહિલા અને તેના પિતા ઘ્‍વારા અવારનવાર ખોટી પોલીસ ફરિયાદો કરીને ધાર ગામના પાંચ જેટલા પરિવારને હિજરત કરીને અન્‍ય જગ્‍યાએ વસવાટ કરી રહૃાા છે. પણ આખા ગામમાં ખોટી પોલીસ ફરિયાદો દાખલ કરનાર વિઘ્‍નસંતોષીઓ સામે આજે અમરેલીની કલેકટર કચેરી સામે ધરણા પર બેસીને ન્‍યાય માટે મજબુર બન્‍યા છે. ન્યાય માટેની માંગ કરતા સુત્રોચ્‍ચાર સાથે ખોટી પોલીસ ફરિયાદની ...

કૃષ્ણની દ્વારિકામાં કંપની રાજ, ખેડૂતો પરેશાન

દ્વારકાના ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયાએ જણાવ્યું હતું કે દ્વારકામાં કલેક્ટર રાજ નહીં પણ કંપનીઓનું રાજ ચાલે છે. રિલાયન્સ પેટ્રોલિયમ  રિલાયન્સ વીમા કંપની, ટાટા કંપની, પવનચક્કી કંપની, રોડ બનાવતી કંપનીઓ, જમીન સરવે કરતી કંપની, વીજ કંપની સાથે હવે કંપની રાજ શરૂ થયું છે. અહીં ખેડૂતોને કંપનીઓ દબડાવી રહી છે. તેથી આ પ્રશ્નો ઊકેલી આપો. એવી લેખિતમાં રજૂઆત કરી હત...

આંદોલન બાદ રસ્તા માટે રૂપાણીએ રૂ.10 કરોડ આપ્યા

અમરેલીમાં ભુગર્ભ ગટર, વરસાદી પાણીના નિકાલની ગટર તથા અન્‍ય ખોદકામોને કારણે અમરેલીના રસ્‍તાઓ ખરાબ થઈ ગયા હતા. શહેરના વિવિધ ક્ષેત્રના અગ્રગણ્‍ય નાગરિકોએ ભેગા થઈ સુતેલા તંત્રને જગાડવા ડો. કાનાબારના નેતૃત્‍વમાં અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ઘંટનાદ, નાગરિકોની સહી ઝુંબેશ જેવા કાર્યક્રમો થયા અને શહેરે સ્‍વયંભુ અભૂતપૂર્વ બંધ પાળી વિશાળ રેલી કાઢી કલેકટરને આવ...

હોળીમાં કેમિકલના રંગોમાં વિસરાતો કેશુડો

ગીર અને જંગલમાં કેસૂડો હાલ ખીલી ઉઠયો છે. ત્‍યારે ફાગણ મહિનો આવતાની સાથે કેસૂડો ગીરમાં ખીલી ઉઠતો હોય છે અને અલગ જ નજારો જોવા મળતો હોય છે. ત્‍યારે આ વખતે મહા મહિનાની શરૂઆતથી જ કેસૂડા ખીલી ઉઠયા હતા અને ધૂળેટીનો તહેવાર નજીક આવી રહયો હોય લોકો કેસૂડાને ફૂલનો ઉપયોગ નાહવામાં કરતા હોય છે અને કહેવાય છે કે કેસૂડાના ફૂલના પાણીથી નાના બાળકોને નાહવાથી લૂ કયારેય ...