Sunday, August 16, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

ઊંઝામાં આશાનું ગણીત ઊંધું પડતાં ભાજપ ઊંધા માથે, પક્ષ સામે બળવા તેવી સ્...

ઊંઝામાં ઊંધું – દિલીપ પટેલ – વિશ્લેષણ ઊંઝા ભાજપના શક્તિશાળી નેતા નારણ પટેલે 2 માર્ચ 2019ના દિવસે એનસીપીના નેતા શંકરસિંહ વાઘેલાને ભોજન પર આમંત્રીને રાજકીય દાવ ખેલ્યો હતો. 3 માર્ચે નારણ પટેલે કહ્યું હતું કે, ભાજપે સહકારી મંડળીઓ રદ કરવાનું અને ઊંઝા ખેત ઉત્પન્ન બજાર સમિતિમાં મારી સાથે જે કર્યું તેબરાબર નથી કર્યું. હવે હું કોર્ટ રાહે સરકાર સામે લડી લ...

ગુજરાતમાં 75 ટકા નહેર કાચી હોવાથી પાણીનો બગાડ થાય છે

ભૂતકાળમાં બાંધવામાં આવેલા સિંચાઈ બંધોની નહેરરોમાં સુધારા કરવાની જરૂર છે. તો જ નહેરના છેલ્લા ખેતર સુધી પાણી પહોંચી શકે. જે હાલ થતું નથી. ગુજરાતમાં 33 હજાર કિલો મીટર લાંબી નહેર છે. જેમાં ફકત 7359 કિ.મી. લાંબી નહેર પર કોંક્રીટ અથવા ઈંચનું અસ્તર કરેલું છે. જે 23 ટકાથી વધું થતું નથી. બાકીની નહેરોમાં કોઈ અસ્તર કરવામાં આવ્યું નથી. આવું અસ્તર હોય તો વાર...

250 કરોડના સોની કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર પકડાયો, કેમ આચરાયુ કૌભાંડ ?

રૂ.250 કરોડના ધીરધારના ધંધાના કૌભાંડમાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધાર દીપક ગાભાવાલાની મુંબઈ હવાઈ મથકે પકડી લેવામાં આવ્યો છે. તે વિદેશ ભાગી ગયો હતો. અમેરિકાથી મુંબઈ તે આવ્યો હતો. દેશના તમામ હવાઈ મથકે લુકઆઉટ નોટિસ આપવામાં આવી હતી. કેમ થયું કૌભાંડ ઉમરેઠમાં ગોવિંદલાલ ગાભાવાળાની પેઢી માટે તમામને ભરોસો હતો. તેની શાખ એવી હતી કે હુંડી દેશમાં સ્વિકાર્ય હત...

બોટાદ કોંગ્રેસમાં ફરી એક વખત સત્તાની શોદાબાજીની શરૂઆત

બોટાદમાં ગુજરાતની જાયન્ટ ઈન્ડસ્ટ્રીઝના જમાઈ અને કોંગ્રેસના અદના કાર્યકર ડી.એમ.પટેલ વચ્ચે ગઈ વિધાનસભાની ચૂંટણી વખતે શરુ થયેલો જંગ હવે અંત તરફ જઈ રહ્યો છે. અહીં કોંગ્રેસના તકવાદી નેતા ડી એમ પટેલ હવે ફરી એક વખત પક્ષપલટો કરવાની તૈયારી કરી રહ્યાં છે. ડી. એમ. પટેલ - ધીરાજલાલ કળથીયા - અગાઉ કોંગ્રેસમાં હતા પછી એપીએમસીના અધ્યક્ષ બનવા માટે ભાજપમાં પક્ષાંત...

ભાજપે અભણ ગુજરાતનું સર્જન કર્યું

ગુજરાતમાં પ્રાથમિક શાળાઓની દુર્દશા સુધરવાના બદલે અત્યંત ખરાબ બની રહી છે. જ્યારથી શિક્ષણ પ્રધાન તરીકે આનંદીબેન પટેલ આવ્યા ત્યારથી તે સ્થિતી ખરાબ બનતી ચાલી હતી હવે ભુપેન્દ્રસિંહ ચૂડાસમા શિક્ષણ પ્રધાન બન્યા પછી અગાઉની સ્થિતી હતી તેના કરતા પણ ખરાબ હાલત શિક્ષણની થઈ છે. ગુજરાતની ભાજપ સરકાર શા માટે આવું કરી રહી છે. તે શિક્ષણ વિદ્દો પણ સમજી શકતાં નથી. 2014...

ડીસામાં ભ્રષ્ટાચાર થતો હોવાનો ભાજપ પર ભાજપનો પ્રહાર

સરકારમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનું મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કબૂલાત કર્યા બાદ અનેક સ્થળે ભ્રષ્ટાચાર ખૂલ્લો થયો છે. તો બીજી તરફ ભાજપ ભ્રષ્ટાચાર નાબૂદીની વાત કરે છે. તેની સામે ભાજપના શાસનમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થતો હોવાના ભાજપના સભ્યોએ આક્ષેપો કર્યાં છે. ભાજપ શાસિત ડીસા તાલુકા પંચાયતમાં સામાન્ય સભામાં ભાજપના સભ્યોએ વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ ...

સામયીક છાપવાના રૂ.18 લાખના કૌભાંડમાં કોઈ પગલાં નહીં

કન્ઝ્યુમર અફેર્સ એન્ડ પ્રોટેક્શન એજેંસી ઓફ ગુજરાતના તત્કાલિન નિયંત્રકે ભારત સરકાર દ્વારા આપવામાં આવેલી ગ્રાન્ટનો દુરપયોગ તેમજ ભ્રષ્ટાચાર કરેલો છે. નિયંત્રક દ્વારા ભારત સરકાર દ્વારા આપવામાં આવેલી તમામ સૂચનાઓનું પાલન કર્યા સિવાય ગ્રાન્ટ વાપરી છે. ભારત સરકારે આપેલ ગ્રાન્ટ રાજ્યના ૨૬ જિલ્લાઓમાં ગ્રાહક જાગૃતિ માટે વાપરવાની થતી હતી. એક જ સંસ્થાને મેગે...

મુખ્ય પ્રધાન અને રાજ્યપાલ પ્રવાસ કરવા રોજ રૂ. 50 લાખ વાપરે છે

મુખ્યમંત્રી અને રાજ્યપાલ માટે રાખવામાં આવેલા રાજ્ય સરકારની માલિકીના વિમાન અને હેલિકોપ્ટર પાછળ 12.16 કરોડનો ખર્ચ છેલ્લા બે વર્ષમાં કરાયો છે. વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું કે, 31 ડિસેમ્બર 2018ની સ્થિતિએ રાજ્ય સરકારની માલિકીના વિમાન માટે વર્ષ 2017માં 2.35 કરોડ અને વર્ષ 2018માં 3.14 કરોડનો ખર્ચ થયો હતો. જ્યારે હેલિકોપ્ટર પાછળ વર્ષ 201...

રૂપાણી અભણ છે, આદિવાસી નહીં

આદિવાસી કિસાન સંઘર્ષ મોર્ચાએ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની આકરી ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે, "સરકાર અપમાન કરતી હોય તે રીતે કેમ કહે છે આદિવાસીઓ અભણ-ગરીબ અને કાયદાકીય પ્રક્રિયાથી વંચિત છે? " ખરેખર તો રૂપાણી અભણ હોય તેમ મોરચો કહે છે કે "આદિવાસીઓ ને ગુલામ બનાવવા તથા ભારતના જંગલોને લુંટવા અંગ્રેજોએ બનાવેલો 1927નો જંગલ કાયદો આઝાદ ભારતમાં અમલમાં...

ત્રણ બીએડ કોલેજો બંધ થશે

ગુજરાતની ત્રણ બીએડ કોલેજોમા પ્રાઘ્યાપકોની નિમણુક નહી કરતા નવા સત્રથી વધુ ત્રણ સરકારી અનુદાનિત બીએડ કોલેજો બંધ થતા 150 બેઠકો ઓછી થશે. ગઇકાલે મળેલી એન.સી.ટી.ઇ.ની બેઠકમા ગુજરાતની ત્રણ બીએડ કોલેજોને બંધ કરવા નોટીસ આપવામાં આવી હતી જેમાં સુરેન્દ્રનગરની મૈત્રી વિદ્યાપીઠ, મહેસાણાની વિવેકાનંદ તથા ભરૂચની બીએડ કોલેજનો સમાવેશ થાય છે. રાજય સરકારના શિક્ષણ વિભા...

200 વૃદ્ધોના એટીએમ કાર્ડ બદલી લઈને છેતરપીંડી કરતા ઝડપાયો

સુરતના શખ્સ પાસેથી 20 એટીએમ કાર્ડ રાજકોટ પોલીસે કબ્જે કર્યા હતા. ગુજરાત અને મહારાષ્ટ્રમાં અનેક લોકોને છેતરી લાખો રૂપિયા પડાવી લીધા છે. કોઠારીયા રોડ રણુજા મંદિર પાસેથી સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા ધિરજકુમાર મોહનલાલ પંચાલને ઝડપી લીધો હતો. 200 વૃધ્ધોને તેમણે છેતર્યા છે. મહારાષ્ટ્રમાં અગાઉ 110થી વધુ અને ગુજરાતના સુરત, અમદાવાદ, પાલનપુર, ખેડા,  મોર...

જમીન ટોચ મર્યાદા કાયદો બદલી કરોડોનો વેપાર, ધોલેરામાં કાળુ નાણું ધોળું ...

ગુજરાતમાં 21 ફેબ્રુઆરી 2019થી જમીન ટોચમર્યાદા ધારામાં ફેરફાર કરીને હવે તે જમીન વેચી શકાશે એવો અમલ શરૂ થયો છે. જે બિલ્ડરો, જમીનદારો, મોટી કંપનીઓ અને રાજકીય નેતાઓના ફાયદામાં આ કાયદો લાવવામાં આવ્યો છે. તેનાથી ખેડૂતો ખતમ થશે અને ફરી એક વખત સામંત શાહી આવશે. સૌરાષ્ટ્ર રાજ્ય બન્યું ત્યારે 4 લાખ ગરાસદારો એવા હતા કે જે ખેડૂતો તેના ખેતરમાં પકવે તેનું 60 ટકા ...

સ્પેશ્યલ ઓલિમ્પિક સમર વર્લ્ડ ગેમ્સ ૨૦૧૯માં ગુજરાતના 14 ખેલાડીઓની પસંદગ...

દિવ્યાંગ ખેલાડીઓ માટે યોજાતા સ્પેશ્યલ ઓલિમ્પિક સમર વર્લ્ડ ગેમ્સ ૨૦૧૯માં ગુજરાતના ૧૪ ખેલાડીઓની પસંદગી થઇ છે. રાજ્ય સરકારે વર્ષ ૨૦૧૩થી દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશ્યલ ખેલ મહાકુંભ કરે છે. દિવ્યાંગ રમતવીરો માટે યોજાતો સ્પેશ્યલ ઓલિમ્પિક વર્લ્ડ સમર ગેમ્સ ૨૦૧૯ (માનસિક ક્ષતિગ્રસ્ત ખેલાડીઓ માટે) આગામી તા.૧૪ થી ૨૨ માર્ચ ૨૦૧૯ દરમિયાન અબુધાબી ખાતે યોજાશે. જ...

ખેડૂતો બેહાલ પણ વીમા કંપનીઓની 5000 કરોડની કમાણી

રાજય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતો માટે 2017 અને 2018ના વર્ષમાં રૂ.7240 કરોડનું પાક વીમા પ્રીમિયમ ચૂકવવામાં આવ્યું હતું. પણ તેમાંથી રૂ.2312 કરોડ વીમા કંપનીઓએ ખેડૂતોને ચૂકવી હતી. આવું વિધાનસભામાં જાહેર કર્યું હતું. આમ વીમા કંપનીઓને રૂ.5000 કરોડનો સીધો ફાયદો થયો અને ખેડૂતોને બે વર્ષથી દુષ્કાળ હોવા છતાં નાણાં પણ મળ્યા નથી. 2017ના વ...

સાંસદ હરિન પાઠકે અનુદાન આપ્યું પણ રોડ ન બન્યો

૧૨ જુલાઈ, ૨-૧૩ના રોજ તત્કાલીન સાંસદ હરિન પાઠક દ્વારા દોઢ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. તત્કાલીન ધારાસભ્ય કામિનીબા રાઠોડે આ કામ માટે વધુ ૫૦ હજાર રૂપિયાની ગ્રાન્ટ આપી હતી. આમ કુલ બે લાખ રૂપિયા રોડ બનાવવા માટે ફાળવવામાં આવ્યા હતા. હર્ષદનગર પ્રાથમિક શાળા બાળકોને ચોમાસામાં આવવા-જવાની તકલીફ પડે છે. સ્કૂલ સુધી પહોંચવા માટે રસ્તો ન હોવાના કારણે ચોમાસ...