Admin
ગાંધીનગરના કરારી સફાઈ કામદારો 5મીથી હડતાલ પર
પાટનગરમાં સ્વચ્છતા જાળવવાની કામગીરીને કેન્દ્ર સ્થાને રાખીને કામગીરી કરી રહેલા મ્યુનિસિપલ તંત્ર સામે મોટો પડકાર ઊભો થવાની આશંકા છે. કોન્ટ્રાક્ટ પદ્ધતિ રદ કરી સફાઈ કામદારોને કાયમી કરવાની માગણીનો સ્વીકાર ન થાય તો પાંચમી માર્ચથી હડતાલ પર ઉતરવાની ચીમકી સફાઈ કામદારોએ આપી છે. ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમનો ઉદેશ સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને તેમના પ...
બે જાની દુશ્મન સાકર તુલામાં 20 વર્ષે સામસામે મળ્યા
થોડા દિવસ પહેલા ગીર સોમનાથના કોડીનારના 20 વર્ષથી કટ્ટર રાજકીય દુશમન ભાજપના પૂર્વ સાંસદ દિનુ ભોઘા સોલંકી અને કોંગ્રેસના માજી ધારાસભ્ય ધીરસિંહ બારડ બંને શક્તિશાળી નેતાઓ વચ્ચે સમાધાન થાય બાદ કોડીનારમાં રજપૂત સમાજના સાકર તુલા કાર્યક્રમમાં એક સ્ટેજ પર એક સાથે ફરી વખત જોવા મળતા. સૌરાષ્ટ્રના રાજકારણમા નવા જૂની ના એંધાણ જોવા મળી રહ્યો છે. 20 વર્ષોથી એકજ સ...
અમદાવાદનું હવાઈ મથક નફો કરતું હોવા છતાં અદાણીને કેમ અપાયું ?
દેશના પાંચ એરપોર્ટને ચલાવવાની જવાબદારી હવે અદાણી જૂથ પાસે રહેશે. દેશના છ એરપોર્ટ માટે લગાવવામાં આવેલી બોલીમાં અદાણી જૂથ પાંચમાં આગળ રહ્યું છે. હવે અમદાવાદ સહિત પાંચ એરપોર્ટનો વહીવટ તેને મળી ગયો છે. અમદાવાદનું હવાઈ મથક નફો કરતું હોવા છતાં તે અદાણીને આપી દેવામાં આવ્યું છે. જે શંકા પેદા કરે છે. અન્ય એરપોર્ટ્સમાં લખનૌ, જયપુર, મેંગલુરુ અને ત્રિવેન્દ્...
ગુજરાતના એકમાત્ર વાઘનો શિકાર નહીં, સન્માન સાથે અગ્નિ સંસ્કાર
27 વર્ષ પછી ગુજરાતમાં દેખાયેલા વાઘની નોંધ વન વિભાગે કરી તેના થોડા જ દિવસમાં તેનું મૃત્યું થયું હતું અને તેના અંતિમ સંસ્કાર કરાયા છે. લુણાવાડા નજીક કંતારના જંગલમાંથી મૃતદેહ મળતા અનેક પ્રશ્નો ઉપસ્થિત થઇ રહ્યા હતા. વન વિભાગના નવ નિષ્ણાતોની કમીટીની હાજરીમાં તબીબોની પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ હતું. જેમાં વાઘના શરીર પર કોઇ પણ પ્રકારની ઇજા કે ...
સાબર ડેરી પર ફરી ભાજપનો કબજો આવશે, અધ્યક્ષ જેઠાભાઈ પટેલ નક્કી
સાબર ડેરીના બે વખત અધ્યક્ષ રહી ચૂકેલા જેઠાભાઈ પટેલ ડેરીના 10 વર્ષ રહ્યાં અને હવે ત્રીજી વખત તેઓ બોર્ડ ઓફ ડિરેક્ટરમાં ચૂંટાઈ આવતાં ભાજપે વધું એક સહકારી ડેરી રાજકીય રીતે કબજે કરી છે. ઉત્તર ગુજરાતની તમામ સહકારી ડેરીઓ ભાજપે કબજે કરી દીધી છે. અધ્યક્ષ માટે 15 માર્ચ 2019ની આસપાસ ચૂંટણી થાય તેમ છે. 16 બોર્ડ ઓફ ડિરેક્ટર છે. બોર્ડ ઓફ ડિરેક્ટર ચેરમેન અને વાઈસ...
સુરતની હવાઈ જહાજની પાઈલટ જૈસ્મિન બાળપણમાં કાગળના પ્લેન ઉડાડતી હતી
ગુજરાત અને સુરતવાસીઓને જૈસ્મિન પર ગર્વ છે. સુરતથી શારજાહ વચ્ચેની ફ્લાઈટના પાઈલોટ એક મહિલા છે. પણ સુરતના છે. નામ જૈસ્મિન મિસ્ત્રી. જૈસ્મિન અત્યાર સુધીમાં ૪ હજાર કરતા વધારે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટની ઉડાન ભરી ચૂકી છે. બાળપણમાં તે કાગળનું વિમાન બનાવી ઉડાવતી હતી. જૈસ્મિન બાળપણથી જ પાઇલોટ બની વિમાન ઉડાવવા માંગતી હતી. જૈસ્મિનને બાળપણથી પાયલોટ બનવાનો વિચાર આ...
કચ્છના નૂનધાતડ ગામે પાકિસ્તાનનું ડ્રોન તોડી પડાયુ
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ભારતીય વાયુસેનાએ સર્જિકલ સ્ટ્રાઈક કરી ત્યારે ગુજરાતની કચ્છ સરહદે અબડાસા તાલુકાના નૂનધાતડ ગામે જાસૂસી કરવા આવેલા પાકિસ્તાની યુએવી ડ્રોનને એરફોર્સે તોડી પાડ્યું હોવાના અહેવાલ છે. સવારે કાર્યવાહી: ભારતીય વિસ્તારમાં જાસૂસી કરવા મોકલાયેલા પાકિસ્તાની ડ્રોને વહેલી સવારે સાડા 6 વાગ્યે તોડી પડાયું હતું. જેને પગલે ઘટનાસ્થળે ગા...
પવન અને વરસાદથી ઘઉંના પાકને નુકસાન
સાબરકાંઠા જિલ્લા માં કમોસમી વરસાદ અને ભારે પવન ને કારણે ખેતી પાક માં ભારે નુકશાન થવા પામેલ છે મકાઈ, ઘઉં, વરીયાળી અને પપૈયા ના વાવેતર કરનારા ખેડૂતો ને તૈયાર મોલ ગુમાવવાનો વખત આવ્યો છે. ખેતીવાડી વિભાગે પણ સાબરકાંઠા જીલ્લામાં પાકમાં થયેલા નુકસાની ના અંદાજ મેળવવા માટે ના સર્વેના આદેશ આપ્યા છેરાજસ્થાન માં સર્જાયેલ અપર એર સાયકલોનીક સર્ક્યુલેશન ની અસર ને ...
અમરેલી જિલ્લા કોંગ્રેસ પક્ષ 4 લોકો ચલાવે છે
અમરેલીના સાવરકુંડલામાં ખઆતે સંવાદ ક્રાયક્રમમાં ઉપસ્થિત કોંગ્રેસના આગેવાનોએ અમરેલી જિલ્લામાં કોંગ્રેસ પક્ષનું સંચાલન સર્વ સંમતિને બદલે ગણ્યા ગાંઠયા બે-ચાર વ્યકિતથી ચાલતું હોવાનું જણાવીને પક્ષની આવી એક તરફી કામગીરી માટે અફસોસ વ્યકત કર્યો હતો. અમરેલી લોકસભા બેઠકની ચૂંટણી આગામી થોડા જ દિવસોમાં યોજાઈ રહી હોય. અમરેલી જિલ્લામાં કોંગ્રેસ પક્ષનું ઘ...
ગુજરાતનું પહેલું ખાનગી હવાઈ મથક બે વિમાન સાથે સીલ
મહેસાણા હવાઈ મથક બે વિમાનો સાથે સીલ મારી દેવામાં આવ્યું છે. પાલિકાનો વેરો ચૂકવેલો ન હોવાથી સીલ મારી દેવામાં આવ્યું હોવાથી કંપનીના સંચાલક અમિત ચક્રવર્તી મહેસાણા નગર પાલિકા ખાતે દોડી ગયા હતા. અહીં હાલ 40 વિદ્યાર્થીઓ પાયલટની તાલીમ લઈ રહ્યાં છે. છેલ્લાં 10 વર્ષથી વેરા માટે વિવાદ ચાલી રહ્યો છે. તે સમયના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના વતનના જિલ્લાનું...
બુલેટ ટ્રેન ગેરકાયદેસર કોન્ટ્રકટ રદ કરવામાં આવ્યો
કરોડોના ભ્રષ્ટાચાર અને અધેર તંત્રના ઉદાહરણ રૂપ પ્રોજેક્ટ બંધ. વડોદરા મ્યુનીસીપલ કોર્પોરેશનના પાર્ક્સ એન્ડ ગાર્ડનના ડાયરેક્ટરશ્રી વી.આર.ચીખલિયા દ્વારા ખાસ ઓર્ડર દ્વારા મેનેજીગ ડાયરેક્ટર ખોડલ કોર્પોરેશનન પ્રા. લીમીટેડને સયાજી બાગ ખાતે એડીશનલ બુલેટ ટ્રેનનું મોડેલ જેવી દેખાતી A.C. ટ્રેન અને ઝીપ લાઈન બાબતના તા. ૯ અને ૧૭ મી- મે ૨૦૧૮ના દિવસે કરવામાં આવ...
ભાજપના સાંસદ નારણ કાછડીયાએ ગૌચર જમીન પચાવી
અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ ગૌ-ચર જમીનમાં દબાણ કરીને જમીન પચાવી પાડી છે. તેઓ આરોપ આરટીઆઈ એકટીવીસ્ટ નાથાલાલ સુખડીયાએ કર્યો છે. અમરેલીમાં 12 હેક્ટર જમીન ગૌચરની આવેલી છે જેમાં સર્વે નં.503 પૈકી 2ની હે.91 આરે. 05 ચો.મી. રહેણાંકના હેતુ માટે બિનખેતીમાં ફેરવાયેલી જમીન પર 10 પ્લોટ બનેલા છે. જેના ઉપર અમરેલીના ભાજપના સાંસદ નારણ કાછડીયા કે જેઓ ત્યાં ...
બંદર બનાવવા 9 વર્ષ સુધી પથ્થરોની ગેરકાયદે ખાણ ચાલી પણ કોઈએ ચૂંકે ચા ન ...
બંદર બનાવવા પત્થર કાઢવા માટે 2000માં લીઝ અમરેલીના ખાંભા તાલુકાના નેસડી ગામે લાયસંસ 10 વર્ષ માટે આપવામાં આવ્યું હતું. જેની મુદત પૂરી થઈ ગઈ હોવાને 8 વર્ષ થયા હોવા છતાં ખાણોમાંથી લાખો રૂપિયાનો પથ્થર ગેરકાયદે કાઢી લેવામાં આવ્યો છે. જમીનની લીઝ પુરી થઈ ગઈ હોવા છતાં ખાણ માફિયાઓ દ્વારા સરકારને લાખોની રોયલ્ટીનું નુકસાન કર્યું છે. નેસડી ગામના સરવે નંબર 47માં...
વિડિયો કોનને વીજ મથક માટે આપેલી રૂ.2 હજાર કરોડની જમીન સરકારે પાછી લઈ લ...
રાજુલા તાલુકાના ભેરાઈ, ભચાદર, ઉચૈયા એમ ત્રણ ગામોની ખેતીની જમીનો ઉદ્યોગો માટે ખરીદકરવામાં આવેલી હતી તે જમીનનો ઉપયોગ કરવામાં ન આવતાં 1400 વીઘા જમીન સરકારે પરત લઈ લીધી છે. જેની કિંમત રૂ.2000 કરોડ જેવી બજાર કિંમત પ્રમાણે થાય છે. પીપાવાવ એનર્જીપ્રા.લી. (વિડીયોકોન) પાવર પ્રોજેકટ માટે જમીન ખરીદેલી તે પ્રોજેકટ સ્થાપેલો નહીં હોવાથી સરકારે આ પગલું લીધી છે.
...
શહેરો માટે રૂ.596 કરોડના કામો સરકારે મંજૂર કર્યા
રાજ્યની ૧૮ નગરપાલિકાઓ અને રાજકોટ સૂરત, વડોદરા, ભાવનગર તેમજ જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરપાલિકાઓને પાણી પુરવઠા ભૂગર્ભ ગટર યોજના, રેલ્વે ઓવરબ્રિજ, અન્ડરબ્રિજ, ટ્રાફિક સિગ્નલ, નગરબ્યુટિફિકેશન, રોડ અને સ્ટ્રીટલાઈટના માળખાકીય વિકાસ કામો માટે રૂ.૫૯૬.૩૪ કરોડની ગ્રાન્ટ ફાળવવાની મંજૂરી ગુજરાત સરકારે આપી છે. પાણી પુરવઠાના કામો માટે રૂ. ૧૫૩.૧૧ કરોડ, રેલ્વે ઓવ...

English