Admin
શહિદો માટે કોંગ્રેસે રાજકીય રેલી રદ કરી પણ મોદીએ ચાલુ રાખી
28 ફેબ્રુઆરી 2019એ 1961 પછી 58 વર્ષ બાદ ગુજરાતમાં યોજાઈ રહેલી કોંગ્રેસ કાર્યકારિણીની બેઠક મુલતવી રાખવામાં આવી છે. બેઠક માટે તમામ તૈયારીઓ અને વ્યવસ્થા પુર્ણ થઈ ગઈ હતી. સરહદે ઉભી થયેલી સ્થિતિમાં રાજકીય ગતિવીધીને કોઇ સ્થાન ના હોઈ શકે તેવા એક માત્ર વિચારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ આ કાર્યક્રમ સ્થગીત કર્યો હતો. જ્યારે ભાજપ અને વડાપ્રધાન ન...
જંગલ બહારના 202 વૃક્ષો સામે અસ્તિત્વનું જોખમ
રાજ્યમાં કરેલી વૃક્ષોની ગણતરી પ્રમાણે રાજ્યમાં જંગલ સિવાયના વિસ્તારમાં કુલ 30.1 કરોડ વૃક્ષો છે. અગાઉ વર્ષ 2003માં એટલે કે 12 વર્ષ પહેલા કરાયેલી ગણતરી પ્રમાણે 25.1 કરોડ વૃક્ષોની સંખ્યા હતી. આ બંને આંકડા દર્શાવે છે કે 12 વર્ષમાં વૃક્ષોની સંખ્યામાં 4.82 કરોડ વૃક્ષોનો વધારો થયો છે. છતાંયે 62 વૃક્ષો નિંકદનના આરે વન મહોત્સવ અંતર્ગત જાહેર કરાયેલી વિ...
ધારીના અભયારણ્યમાંતી ચંદનના 25 વૃક્ષો કાપીને લઈ ગયા
ધારી ગીર પૂર્વની કરમદડી રાઉન્ડના અભ્યારણ સરસીયા પૂર્વ-પશ્ચિમ જંગલની વિડીમાંથી ચંદનના 25 વૃક્ષો કોઈ કાપી ગયું છે. ચંદન ચોર ગેંગ અહીં ઘણા સમયથી સક્રિય છે. ગેંગ દ્વારા એકી સાથે 25 વૃક્ષો કાપીને લઈ જવાયા છે. વન વિભાગના અધિકારીઓ આ ગેંગ સાથે જોડાયેલાં હોય તેમ અગાઉ અહીં આ રીતે ચંદનના કિંમતી વૃક્ષ લઈ જવાયા હતા. ધારી વિસ્તારમાં સરસીયા, અમૃતપુર, હરીપરાન...
3200 યુવતીઓએ પ્રેમલગ્ન ન કરવા શપથ લીધા
અમરેલી જીલ્લામાં લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટના પટેલ સંકુલમાં સેમીનાર મુગ્ધા યોજાયો હતો. જેમાં 3200 વિદ્યાર્થીનીઓએ પોતાની મુગ્ધા અવસ્થામાં કોઈ ખોટા નિર્ણય ન લેવાના શપથ લીધા હતા. ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ધરાવતા અશ્વિનભાઈ સુદાણીએ કહ્યું હતું કે, કિશોર અને તરૂણ વય એટલે મુગ્ધાવસ્થા આ ઉંમરને પસાર કરતી વખતે સર્જાતા મનોભાવ વખતે જીવનનાં સમજદારી વ...
ગુજરાત આંતરરાષ્ટ્રીય જળ સીમા પર છીંડા
ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવપૂર્ણ સંબંધ ઊભા થયા છે. ગુજરાતના દરિયા કિનારે ગમે ત્યારે સ્થિતી ખરાબ બની શકે તેમ છે. દરિયામાં 12 નોટિકલ માઈલ સુધી મરીન પોલીસની હદ આવે છે. 26 11 2008માં મુંબઈમાં બોંબ ધડાકા થયા ત્યારે ત્રાસવાદીઓ ગુજરાતની બોટ લઈને ગુજરાતના દરિયામાંથી મુંબઈ પહોંચ્યા હતા. કસાબ સહિતના આતંકીઓએ કચ્છ નજીકના દરિયામાંથી ઘુષણખોરી કરી હતી. ત્યાર બા...
સમદ્રની સપાટી વધતા વગર સુનામીએ દરિયો ફરી વળવાનો ખતરો
વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગને કારણે આ સદીના અંત સુધીમાં સમુદ્રમાં જળ સ્તર વધવાની શક્યતા છે , જેનાથી ભારતના પશ્ચિમ કાંઠે આવેલા ગુજરાત સહિત મુંબઈના કાંઠા વિસ્તારોમાં સુનામીનો ખતરો વધુ છે. ભારતમાં ગુજરાત પાસે સૌથી લાંબો દરિયા કિનારો આવેલો છે. સમુદ્રની સપાટી વધતાં ભરતીના મોજાના કારણે ગુજરાતના કાંઠે જમીન ખવાઈ રહી છે. તેથી રૂ.450 કરોડના ખર્ચે 448 કિલોમીટ...
સ્ત્રીઓની દલાલી માટે બદનામ વડિયા બદલાઈ રહ્યું છે
વાડિયા ગામ એક એવું ગામ છે કે જ્યાં સ્ત્રીઓ પોતાની જાતને પુરુષોને વેચી નાંખે છે. ત્યાં છેલ્લા કેટલાક વર્ષોથી સામાજિક કાર્યકર મિત્તલ પટેલ વડિયા ગામને આ અનીતિનું કામ છોડાવવા અને બીજી રોજગારી ઊભી કરી આપવાનું કામ કરી રહ્યા છે. તેથી ગામમાં ખરાબ ધંધા બંધ થઈ રહ્યાં છે. મહિલાઓ પરાયા પુરૂષો સાથેના અનૈતિક સંબંધો બંધ કરી રહ્યા છે. સ્ત્રીઓની દલાલી કરવાનું કામ પ...
દરિયા કિનારે રોરો ફેરી સર્વિસે ચેરના વૃક્ષોનું નિકંદન કાઢી નાખવાનું ફર...
રાજુલા તાલુકાના દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા મેન્ગૃવના વૃક્ષોનું નિકંદન કાઢતાં 6 ફેબ્રુઆરી 2019ના રોજ ઓમ સાંઈ નેવિગેશન પ્રા. લિ. કંપની સામે કામ કરવા સામે ગુજરાત વડી અદાલતે મનાઈ હુકમ ફરમાવ્યો હતો અને કંપનીનું કામ બંધ કરવા માટેઅમરેલી જિલ્લા કલેકટર તથા ઓમ સાંઈ નેવિગેશન પ્રા. લિ. કંપનીને નોટીસ આપી હતી. હવે ગુજરાત વડી અદાલતના આદેશનો અનાદર કરી આ કંપ...
મોટા ભંડારીયામાં પુર હોનારતની સહાયમાં ગોલમાલની તપાસ શરું
મોટા ભંડારીયા ગામના પુર્વ સરપંચ પુર્વ સરપંચના પતિ અને તત્કાલીન તલાટી કમ મંત્રી વિગેરેની ત્રિપટી દ્વાર બોગસ, ખોટા બનાવટી દસ્તાવેજી પુરાવ ઉભા કરી તેમજ બોગસ લાભાર્થી ઉભા કરી સરકાર સાથે છેતરપીંડી કરી લાખો રૂપિયાનો ચુનો લગાડી ભ્રષ્ટાચાર કર્ય અંગેના દસ્તાવેજી પુરાવા મળી આવતા હાલની ગ્રામ પંચાયત દ્વારા તલ સ્પર્શી ઉંડાણપુર્વક તપાસ હાથ ધરવામાં આવેલ છે. ...
વડીયાનાં સ્વામિનારાયણ સાધુ કેમ કામલીલા કરતાં પકડાય છે
વડિયામાં કેમ સાધું વારંવાર કામલીલા કરતાં પકડાય છે. મૂળ પોરબંદરની અને હાલ જુનાગઢમાં રહેતી સ્વામિનારાયણ સંપ્રદાયની ભકત પરિણીતાને પોતાના પતિ સાથે કેટલાયે સમયથી અણબનાવ હતો. જેથી તેણે કંટાળીને વડીયા ખાતે આવેલ દિવ્યધામ સ્વામિનારાયણ મંદિરના શાસ્ત્રી આનંસ્વામીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. અગાઉ પણ વડીયાના આનંદસ્વરૂપ સ્વામી આ પ્રકારના વિવાદોમાં રહી ચૂક...
કાંકરેજમાં કોંગ્રેસના 8 સભ્યો પક્ષાંતર કરી ભાજપમાં જોડાયા
કોંગ્રેસના જુથવાદના કારણે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકા પંચાયતમાં કોંગ્રેસમાં ભંગાણ સર્જાયુ છે. તાલુકા પંચાયતના કોંગ્રેસના 7 સભ્યોએ કોંગ્રેસની સાથે છેડો ફાડીને ભાજપનો ભગવો ધારણ કર્યો હતો. કાંકરેજ તાલુકા પંચાયતમાં હાલ કોંગ્રેસનું શાસન છે, પરંતુ કોંગ્રેસના 7 સભ્યો ભાજપમાં જોડાતા તાલુકા પંચાયતમાં હવે ભાજપનો ભગવો લહેરાય તો નવાઈ નહીં. ધારાસભ્ય કી...
દેશની સૌથી મોટી ગેસ LPG પાઈપલાઈન ગુજરાતથી શરૂં થશે
દેશની સૌથી મોટી LPG પાઈપલાઈનનો પ્રોજેક્ટ ગુજરાતથી શરૂં થઈ રહ્યો છે. પાઈપલાઈન દેશની ચોથા ભાગની વસતીને રાંધણગેસનો પુરવઠો પૂરો પાડશે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) ગુજરાતના દરિયાકિનારાથી ઉતરપ્રદેશના ગોરખપુર સુધી આ ગેસ પાઈપલાઈન પાથરશે. આ પાઈપલાઈનનું નિર્માણ અંદાજે રૂ. 9000 કરોડના ખર્ચે થશે. આ પાઈપલાઈનમાંથી દર વર્ષે મિલિયન ટન ગેસ પાસ થશે. GAIL અત્યારે...
વૃધ્ધ પેનેશન યોજનામાં ધાંધિયા
આજથી રાજ્યભરમાં પ્રધાનમંત્રી શ્રમયોગી માનવધન યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત 15,000થી ઓછી આવક ધરવતા શ્રમિકોને 60 વર્ષ પછી માસિક 3 હજાર રૂપિયાના પેન્શનની જોગવાઈ કરવામાં આવી છે. ત્યારે આ યોજનાના રજિસ્ટ્રેશનના પહેલા દિવસે જ ધાંધિયા જોવા મળ્યા હતા. અમદાવાદની RTO કચેરી ખાતે આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા રીક્ષા ચાલકોની રજિસ્ટ્રેશન માટે લાંબ...
મોદીએ પુલવામાનું નાટક કર્યું છે – NCP
પુલવામામાં થયેલા આતંકી હુમલાને લઇને દેશના લોકોમાં રોષ છે, તો બીજી તરફ આ મુદ્દાને લઇને રાજકારણ અટકવાનું નામ નથી લઇ રહ્યું. હવે પુલવામાના અટેકને લઇને ભાજપ સરકારની ટીકા કરવામાં NCPના નેતા શંકરસિંહ વાઘેલાનું નામ પણ જોડાઈ ગયું છે. શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતુ કે, પુલવામામાં જાણી જોઈને આ હુમલો કરાવાયો હોય તેવું લાગી રહ્યુ છે.
...
જૂનાગઢના મીની કુંભમાં સંતોની રેલીમાં હાથી, ઘોડા, બેન્ડવાજા અને બગી નહી...
જૂનાગઢમાં ભવનાથ મંદિર ખાતે જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ સાથે તમામ અખાડાના સાધુ-સંતોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ બેઠકમાં સંતોએ શિવરાત્રીના કુંભના મેળાને સાદગીથી ઉજવવા માટે તૈયારી બતાવી હતી. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા જૂનાગઢના કુંભમેળાને લઘુકુંભ જાહેર કરવામાં આવ્યો છે. કુંભના મેળાની તૈયારી માટે સરકાર દ્વારા 15 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં...

English