Thursday, August 13, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

પશ્ચિમ બંગાળમાં લોકસભાની વધું બેઠકો જીતવા વિદ્યાર્થીઓનો રાજકીય ઉપયોગ

પશ્ચિમ બંગાળમાં ભાજપના પ્રદેશ પ્રમુખનું રાજકીય યુદ્ધ શરૂં તો થયું પણ તેની અસર ગુજરાતમાં કૃત્રિમ રીતે ઊભી કરવામાં આવી રહી છે. પશ્ચિમ બંગાળના વિદ્યાર્થીઓને અહીં લાવીને ગુજરાતમાં ફેરવી મોજમસ્તી કરાવીને પછી તેઓ પશ્ચિમ બંગાળમાં ગુજરાત ભાજપની સારી વાતો કહે એવું આયોજન કરાયું છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની પશ્ચિમ બંગાળના કલકત્તા અને હાવરાના રપ જેટલા મૂળ...

વડાપ્રધાનના મત વિસ્તારમાં મૂકેલી વોલ્વો બસે ખોટ કરી

ગુજરાત એસટી નિગમ દ્વારા શરૂ કરાયેલી અમદાવાદથી વારાણસી અને ગોવાની વોલ્વો સ્લિપર બસ સર્વિસને પેસેન્જરો ન મળતા ખાલી ખાલી દોડી રહી છે. અમદાવાદથી વારાણસી જતી વોલ્વો સર્વિસને રપ થી ૩૧ જાન્યુઆરી સુધી ૭ દિવસમાં ફક્ત ૧ૅ૦૬ પેસેન્જર મળતા ૩૩ હજારની જ આવક થઈ છે. તેની સામે નિગમે ૭ દિવસમાં ડીઝલનો ખર્ચ પેટે રૂ.૩.૧૮ લાખનો ખર્ચ કરી નાંખ્યો છે. વારાણસી લોકસભા વિસ્તાર...

ગુજરાતના 24 શિક્ષકોની ગલ્ફના દેશોમાં પસંદગી થઈ

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઑફ ટિચર્સ એજ્યુકેશન - IITEના શિક્ષકોની કુવૈત, આબુધાબી અને યુ.એ.ઈ જેવા ખાડીના દેશોમાં જઈ રહ્યા છે. ગુજરાતના શિક્ષકોની વિશ્વમાં માંગ ઉભી થાય તેવા શંજોગો ઊભા થયા છે. ગાંધીનગર ખાતે IITE ના પ્રથમ દીક્ષાંત સમારોહમાં આ જાહેરાત કરવામા ંઆવી હતી.  વર્ષ 2017માં 10 અને વર્ષ 2018માં 14 વિદ્યાર્થીઓની ગલ્ફના દેશોમાં શિક્ષક તરીકે પસંદગી થઈ છે....

વેપાર મેળામાં 32 જેટલી મલ્ટી નેશનલ કંપનીના પ્રતિનિધિ હાજર

સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડર દ્વારા એસવીયુએમ 2019 નું અભૂતપૂર્વ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશ વિદેશ થી ડેલીગેટ્સ ઉપસ્થીથ રહ્યા છે. આ વેપાર મેળા માં 10 પ્રકાર સેમિનાર નું આયોજન કરવામાં આવશે . તારીખ 15 સુધી ચાલનાર આ વેપાર મેળા માં આર્કિટેક,ટ્રક્ચરર એન્જિનર , કોન્ટ્રાક્ટર, બિલ્ડર માટે આફ્રિકા દેશ માં રહેલી તકો વિસે પણ માહિતી આપવામાં આવશે. જ્યાર...

આયુષમાન ભારત યોજના હેઠળ ગુજરાતમાં ૨.૪૪ કરોડ લોકો

રાજ્યમાં મા અને મા વાત્સલ્ય કાર્ડ યોજનાના લાભાર્થીઓને અસાધ્ય રોગો માટે રૂપિયા ત્રણ લાખ સુધીની વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે. જ્યારે આયુષમાન ભારત-પીએમ જય યોજના હેઠળ રૂા. પાંચ લાખની સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા તમામ લાભાર્થીઓને આયુષમાન ભારત યોજના હેઠળ સમાવેશ કરવામાં આવશે તો તે અંગેનું જે વધારાનું પ્રીમિયમ ભરવું પડશે તે રાજ્...

પાટીદાર સમાજના પડતર પ્રશ્નો  અંગે પાસ અને SPG દ્વારા સરકાર ને 72 કલાકન...

પાટીદાર અનામત આંદોલનના આયોજકો દ્વારા સરકાર સામે મોરચો માંડવાની જાહેરાત કરવામાં આવી છે. પત્રકાર પરિષદ ના માધ્યમથી પાસ અને એસપીજી ગ્રુપના આયોજકોએ સંયુક્ત નિર્ણય કરીને એવી જાહેરાત કરી છે .કે છેલ્લા સાડા ત્રણ વર્ષથી ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન કાર્યરત બની છે .ત્યારે આ લડત દરમિયાન સમાજની માગણીઓ રાજ્ય સરકાર દ્વારા હજુ પણ પૂરી કરવામાં આવી નથી ત્યારે ર...

મ્યાનમારના 20 અને બાંગ્લાદેશના 10 પોલીસ અધિકારીઓની સાઇબર સિક્યુરિટીની ...

ગુજરાત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (જીએફએસયુ) ના ડેપ્યુટી ડાયરેક્ટર આર.એન ગુણા જણાવે છે કે , સાઇબર ક્રાઇમ એ ખૂબ મોટી વૈશ્વિક સમસ્યા છે સાયબર ક્રાઈમ નેટવર્કને કારણે આરોપી આંતરરાષ્ટ્રીય સ્તરે ગુના આચરે છે . ત્યારે વિશ્વભરની સુરક્ષા એજન્સીઓ પણ એકબીજા સાથે સંકલન સાધી ને કામ કરે છે ખૂબ જ જરૂરી છે. મિનિસ્ટ્રી ઓફ એક્સ્ટર્નલ અફેર્સ , દિલ્હી દ્વારા અધિકાર...

ગુજરાતની ચૂંટણી બાદ હવે EVMનો રાષ્ટ્રીય મુદ્દો

ગુજરાતની 2017ની વિધાનસભાની ચૂંટણીનો EVM અને VVPET વિવાદ હજુ અદાલતમાં ચાલી રહ્યો છે. ત્યારે આ મુદ્દે સમગ્ર દેશમાં ઝૂંબેશ શરુ થઈ છે. લોકસભાની ચૂંટણી પહેલા વિપક્ષ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)માં ગરબડ હોવાનો આરોપ લગાવી રહી છે. ચૂંટણી પ્રક્રિયામાં વધુ પારદર્શિતા લાવવાની માંગ અંગે સોમવારે 15 વિપક્ષી દળોનાં નેતા ચૂંટણીપંચ પાસે પહોંચ્યા હતા. કોંગ્રેસ ...

એક વર્ષ પહેલા વાહન ચલાવવાનો પરવાનો તાજો કરી શકાશે

રાજ્યના નાગરિકો-વાહનચાલકો હવે ડ્રાઇવીંગ લાયસન્સની મુદત પૂર્ણ થયાના 365 દિવસ પહેલાં સરળતાથી રીન્યુઅલ પ્રોસેસ કરી શકે છે. વાહન વ્યવહાર કમિશનરે નક્કીકર્યું છે . વાહનચાલકો ડ્રાઇવીંગ લાયસન્સ મુદત પૂર્ણ થયાના પાંચ વર્ષ સુધીમાં આ રીતે પોતાનું ડ્રાઇવીંગ લાયસન્સ રીન્યુ કરાવવાની સગવડ પુરી પાડવામાં આવી રહી છે. 50 વર્ષ કે તેનાથી વધુ ઉંમર ધરાવતા અરજદારોને ડ્રા...

ગુજરાતના જંગલો પર તાડની ખેતી દ્વારા ખતરો

ખાસ અહેવાલ – દિલીપ પટેલ 1994-95માં ત્રણ જિલ્લામાં 40.44 હેકટર વિસ્તારમાં પામ ઓઈલની ખેતી થતી હતી. હવે તાડ ઓઈલ વૃક્ષની ખેતી 12 જિલ્લામાં 4850 હેક્ટર વિસ્તારમાં થઈ રહી છે. જ્યાં પુષ્કળ વૃક્ષો કે જંગલો છે ત્યાં જ ગુજરાતમાં તાડની ખેતી વધી રહી છે. જેમાંથી પામ ઓઈલ બને છે. હાલ મલેશિયાથી પામ ઓઈલ આયાત કરવામાં આવે છે. જ્યાં પામ ઓઈલની ખેતી શરૂં થઈ છે તે દેશના...

ખુલ્લો ખોરાક રાખતા દુકાનદારોને રૂ.2 લાખનો દંડ થશે

રાજ્યમાં ખાદ્યચીજ વસ્તુઓનો વેપાર કરતાં 1.20 લાખ  ફુડ બિઝનેશ ઓપરેટરો હવેથી દુકાન, લારી-ગલ્લા, રેસ્ટોરન્ટ કે હોટલ વિગેરે જગ્યાએ કોઇપણ પ્રકારનો તૈયાર રાંધેલો ખોરાક ખુલ્લો રાખીને વેચી શકશે નહીં. ખોરાકને સુવ્યવસ્થિત રીતે ઢાંકીને જ આરોગ્યપ્રદ સ્થિતિમાં સંગ્રહ તથા વેચાણ કરવાનો રહેશે. ખુલ્લો રાંધેલો ખોરાક વેચવો એ ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળના ફ...

અસલામત ગુજરાત, 13 હજાર મહિલાઓ ગુમ

ગુજરાત રાજયમાં મહિલાઓ અને બાળકીઓની સલામતી નથી. છેલ્લાં બે વર્ષમાં રાજયમાંથી 13,574  મહિલાઓ અને 4989 બાળકો ગુમ થયા છે. રાજય સરકારના સત્તાવાર આંકડા મુજબ રાજયમાંથી 42,432  બાળકો ગુમ થયા છે તે પૈકી 14,882 બાળકો લાંબા સમયથી ગુમ છે, જયારે 14,301 વ્યકિતઓ ગુમ છે આ ગુમ વ્યકિતઓને શોધવામાં તંત્ર નિષ્ફળ નિવડયું છે. રાજયમાં અને દેશમાં ગુમ થયેલા બાળકો, મહિલાઓ...

બ્રહ્માકુમારીઝ રાજકોટ સ્થિત હેપી વિલેજમાં મેડીટેશન સેન્ટર શરૂ

બ્રહ્માકુમારીઝ રાજકોટ સંસ્થાની ત્રંબા સ્થિત હેપી વિલેજ રીટ્રીટ સેન્ટર સંકુલ ખાતે નિર્માણાધીન મેડીટેશન સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.હેપી વિલેજ રીટ્રીટ સેન્ટર આધુનીક ટેકનોલોજી યુગમાં અને વર્તમાન ભાગદોડ ભરી જીંદગીમાં મનની શાંતી, સંબંધોમાં સદભાવના અને સંસ્કૃતિની પુનઃ સ્થાપના અર્થે પ્રકૃતિની ગોદમાં 4 એકર જમીન વિસ્તારમાં નિર્માણ થઇ રહયું છે.

૩૬ દેશના ૧૦૦ પોલીસ અધિકારીઓ ફોરેન્સિક ભાગ લેશે

ભારત દેશમાં સૌ પ્રથમ વાર વિશ્વની સૌ પ્રથમ ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે ૮મી વાર્ષિક ઇન્ટરપા કોન્ફરન્સનું આયોજન તા.૧૧ થી ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૯ દરમિયાન કરાયું છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી આજે સવારે ૧૦-૦૦ કલાકે આ ઇન્ટરનેશનલ એસોસીએશન ઓફ પોલીસ એકેડમી (ઇન્ટરપા) કોન્ફરન્સને ખુલ્લી મૂકીને પ્રેરક માર્ગદર્શન આપશે. ઉપરાંત ઇન્ટરપાના પ...

આશાબેન સાથે ભાજપમાં જોડાએલા 15માંથી 5 કોર્પોરેટર ગેરહાજર હતા, છબરડો કે...

ઊંઝાના પૂર્વ ધારાસભ્ય આશા બેન પટેલ ગઇ કાલે વિધિવત ભાજપમાં જોડાયેલા હતા. પરંતું ઊંઝા નગરપાલિકાના 15 કોર્પોરેટર  સાથે ભાજપમાં જોડાવાની જાહેરાતમાં ઘણી ખોટી વિગતો રજૂ કરતાં ઊંઝામાં રાજકીય પક્ષો આશા પટેલની વાતોનું મૂલ્ય કેટલું છે તે પર શંકા કરી રહ્યા છે. સ્ટેજ ઉપરથી બોલાયેલા નામોમાં 15માંથી 5 કોર્પોરેટર તો હકીકતમાં ત્યાં હતાજ ન હતાં. ખોટા માણ...