Thursday, August 13, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

અમરેલીના વિકાસ માટે લોકોએ સંગઠન બનાવ્યું

અમરેલી શહેરનાં બિન રાજકીય આગેવાનોએ  શહેરીજનોનાં સંગાથે વિકાસ કરવાનો દ્રઢ સંકલ્‍પ કરીને અમરેલી બચાવ નાગરિક અભિયાન સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં ડો. ભરત કાનાબાર, પી.પી. સોજીત્રા સહિતનાં આગેવાનો ઉપરાંત શહેરનાં ખ્‍યાતનામ તબીબો, એડવોકેટ, વેપારીઓ, સામાજિક સંસ્‍થાનાં પ્રતિનિધિઓ વિગેરે ઉત્‍સાહભેર જોડાઈ રહૃાા છે અને આગામી 3 દિવસ સુધી સહી ઝુંબેશ, ર...

ભાજપમાંથી તગેડી મુકેલા જુના કાર્યકરોને ફરીથી સક્રિય થયા  

લોકસભાની 4 બેઠક માટે એક એવા કૂલ 9 સ્થળે શક્તિ સંમેલનની શરૂઆત થઈ હતી. ભાજપમાં કોરાણે મૂકાયેલા 1995 પહેલાથી કામ કરતાં કાર્યકરો અને નેતાઓની હાજર રાખીને અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, ગાંધીનગર તથા સાબરકાંઠા મળીને ચાર લોકસભા બેઠકનું કલ્સ્ટર સંમેલન યોજાયું તેમાં હાજર હતા. અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ જુના નેતાઓ અને કાર્યકરોને બાજુ પર મૂકી દીધા હતા તેઓન...

નરેન્દ્ર મોદી ન કરી શક્યા તે વિજય રૂપાણીની સરકારે કરી બતાવ્યું

ગુજરાત સ્ટેટ કો-પરેટીવ હાઉસીંગ ફાયસાંસ કોર્ફપોરેશન લિમાં ૨૨ વર્ષ બાદ ઓડીટ વર્ગ માંથી ઓડીટ  મળેલો છે. તથા ૨૨ વર્ષ બાદ સતત ખોટ્ની જ્ગ્યાએ વર્ષ ૨૦૧૭-૨૦૧૮ના વર્ષમાં રૂ.૮ કરોડનો નફો નોંધાયો છે. આવર્ષે સભ્યમંડળીઓને ડિવિડન્ડ ફાળવી શકાયું છે. રાજ્યમાં આ કોર્પોરેશનની ૬૧૨૪ ગૃહમંડળીઓ હતી. ૨,૩૨,૮૩૬ લાભાર્થીઓને મકાનની સુવિધા આપવામાં આ કોર્પોરેશનનો ફાળો રહ્યો...

જિલ્લાઓમાં નિમણૂકો ન થતાં કોંગ્રેસમાં આંતરિક અસંતોષ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડાએ સૂચના આપી છે કે, શહેર તાલુકા જિલ્લા કોંગ્રેસ સમિતિમાં કોઇપણ પ્રકારની સીધી નિમણુંક કરવી નહીં. તેના કારણે સ્થાનિક કક્ષાએ કોઈ નિર્ણય તો નથી લેવાતાં પણ હવે પ્રદેશ પ્રમુખ પણ નિર્ણય લેતા ન હોવાથી ઘણાં જિલ્લાઓમાં નિમણૂક અટવાઈ પડી છે. સાબરકાંઠામાં પ્રમુખ સામે વિરોધ સાબરકાંઠા જીલ્લા પ્રમુખની મુદત પૂર્ણ...

પૂર્વ IAS અધિકારી અને વન પ્રધાન સામે જંગ, 500 રૂપિયામાં દેખાવો કરાવાયા...

ઉમરપાડાના વાડી ગામે બે ખાનગી મંદિર બનાવવા રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા રૂ.8.80 કરોડની સરકારી ગ્રાંટ વાપરતાં ગુજરાત સરકાર કાનૂની અને બંધારણીય રીતે આફતમાં આવી પડી છે. પ્રજાના નાણાંનો ગેરઉપયોગ પ્રવાસન પ્રધાન ગણપત વસાવાએ કર્યો હોવાના ગંભીર આક્ષેપ સાથે માંગરોળ વિસ્તારના આગેવાન અને નિવૃત્ત IAS જગતસિંહ વસાવા દ્વારા કોર્ટમાં ફરિયાદ દાખલ કરતા, મંદિરમાં સરકા...

પોલીસ પણ હવે બાઉન્સર રાખવા લાગી, પ્રજા પર દમન કર્યું  

બનાસકાંઠાના ડીસા ખાતે પાટણ હાઇવે પરની જમીનનો કબ્જો પરત સોંપવા માટે આદેશ કર્યા બાદ  પોલીસે કાળા કપડાં પહેરેલા બાઇન્સરો સાથે વિવાદિત સ્થળે ધસી જઈ કબજેદાર પરિવાર પર અત્યાચાર ગુજાર્યો હતો. બાઉન્સરો સાથે પોલીસ દમનનો વિડિઓ વાયરલ થઈ ગયા બાદ પીડિત પરિવારે ડીસા દક્ષિણ પોલીસ મથકમાં અધિક્ષક સમક્ષ ન્યાયની માંગણી કરતાં પોલીસ તંત્ર મુશ્કેલીમાં મુકાય ગયું હતું...

સિંચાઈ માટે મોદીના ફોક વચનો

૧૫ મી સદીમાં (૧૪૮૩-૧૫૩૦) મુગલ શ્હેંશાહ બાબુર જ્યારે હિંદુસ્તાન આવ્યો ત્યારે તેને “તારીખે બાબૂરી” અને “બાબરનામાં” લખ્યા. તેમાં તેણે ઉલ્લેખ કર્યો કે હિંદુસ્તાનની પ્રજા નહેરથી ખેતી કરવાની તરફેણ કરતી નથી. તેણે હિંદુસ્તાનમાં કોઈ જગ્યાએ નહેર જોઈ નહોતી. ૨૦૦૧ ના જાન્યુઆરી મહિનાની ૨૬ તારીખે ગુજરાતનાં કચછ પરદેશમાં ભયાનક ભૂકંપ આવ્યો. દિલ્હીની ગાદી ઉપર એન ડી એ...

કચ્છમાં સિંધુનું પાણી પાકિસ્તાનથી લાવવા મોદી કેમ મૌન બની ગયા, ગુજરાતને...

મુખ્ય પ્રધાન બનતાની સાથે જ નરેન્દ્ર મોદીએ 2002માં દાવો કર્યો કે પાકિસ્તાન સાથી ભારત સરકારે કરેલા ‘સિંધુ કરાર’ હેઠળ સિંધુ નદીનું પાણી મેળવવા માટે ગુજરાત હકદાર છે. વડા પ્રધાન અટલબિહારી વજપાઈને તેમણે ‘સિંધુ કરારનો’ અમલ કરાવવાનો અનુરોધ એપ્રિલ 2002માં કર્યો હતો. ઉપરાંત કેન્દ્ર સરકારને રાજસ્થાનની ઇન્દિરા કેનાલને કચ્છ સુધી લંબાવવાની માંગણી કરી હતી. નર્મદા...

કચ્છ સરહદે પાકિસ્તાનના 34 જવાનોનો ખાત્મો કરાયો, છાડબેટ પરત ન થયો

આવતીકાલ સોમવાર તા. 9મી એપ્રિલે કેન્દ્રીય અનામત પોલીસદળ (સીઆરપીએફ)નો વીરતાદિન છે. 1965ની 9મી એપ્રિલે કચ્છના રણની સરદાર ચોકી પર પાકિસ્તાને લશ્કરી બ્રિગેડ સાથે નિર્લજ્જ આક્રમણ કર્યું ત્યારે ત્યાં કેન્દ્રીય દળના મુઠ્ઠીભર પોલીસ જવાનો હાજર હતા, પણ તેમણે ગભરાયા વિના ભારે બહાદુરીથી હુમલાનો સામનો કર્યો અને આખી રાત ચોકી બચાવી રાખી. આપણા પાંચ જવાન શહીદ થયા તો...

નર્મદા યોજનામાં નરેન્દ્ર મોદીની નિષ્ફળતા

નરેન્દ્ર મોદી , મુખ્ય પ્રધાન ગુજરાત : ૭ ઓક્ટોબર ૨૦૦૧ ૧૫ મી સદીમાં (૧૪૮૩-૧૫૩૦) મુગલ શ્હેંશાહ બાબુર જ્યારે હિંદુસ્તાન આવ્યો ત્યારે તેને “તારીખે બાબૂરી” અને “બાબરનામાં” લખ્યા. તેમાં તેણે ઉલ્લેખ કર્યો કે હિંદુસ્તાનની પ્રજા નહેરથી ખેતી કરવાની તરફેણ કરતી નથી. તેણે હિંદુસ્તાનમાં કોઈ જગ્યાએ નહેર જોઈ નહોતી. ૨૦૦૧ ના જાન્યુઆરી મહિનાની ૨૬ તારીખે ગુજરાતનાં કચછ...

સૌની યોજનામાં 10.20 લાખ હેક્ટરને સિંચાઈ તો ન મળી અને રૂ.11 હજાર કરોડ ખ...

નર્મદા યોજના ખરા અર્થમાં ગુજરાતની જીવાદોરી બની રહી છે. સૌરાષ્ટ્ર-કચ્છના પાણીની સમસ્યાવાળા સૌરાષ્ટ્રમાં અવતરણ ‘સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરીગેશન’ યોજના એટલે કે ‘સૌની’ યોજના દ્વારા 27 ઓગસ્ટ 2016માં થયું તેને ત્રણ વર્ષ થયા છતાં 10 લાખ હેક્ટરમાં તેનો ક્યાંય લાભ દેખાતો નથી. જેની પાછળ રૂ.૧૧ હજાર કરોડનો અંદાજીત ખર્ચ થયું છે. જેનું વળતર શું છે એવો પ્રશ્ન પૂછવ...

બનાસકાંઠામાં નર્મદા કેનાલમાં 4 યુવતીઓ આપઘાત કરીયો

05/02/2019 બનાસકાંઠામાં નર્મદા નહેરમાં ઝંપલાવી 4 યુવતીનો આપઘાતનો ચકચારી કિસસ્સો સામે આવ્યો છે. મૃતક યુવતીઓમાં ત્રણ યુવતી પરણિત હતી, તથા એક યુવતી અપરણિત હોવાનું બહાર આવ્યું છે. આ ઘટનાના પગલે મોટા પાયે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠાના વાવ તાલુકાના દેથળી ગામે એક સાથે ચાર યુવતીઓએ કેનાલમાં કૂદી આપઘાત કરી લેતા ચ...

નકલી ઘીની નદીઓ વહે છે ગુજરાતમાં, જીજ્ઞેશ મેવાણીનું ગામ પણ

નકલી માલ, અસલ લેબલ – દિલીપ પટેલ – ખાસ અહેવાલ વડગામ તાલુકાના છાપી પોલીસ અને પાલનપુર ખોરાક અને ઔષધ વિભાગે ઘી બનાવતી ફેક્ટરી ઉપર  દરોડો પાડી શકાસ્પદ ગૌરવ બ્રાન્ડનો દેશી ઘીનો રૂ.10,24,860નો જથ્થો પકડી પાડ્યો હતો. માહી ગામની સીમમાં શ્રી રિદ્ધિ વિનાયક પ્રોડક્ટ નામની ફેકટરીમાં ગૌરવ બ્રાન્ડના નામથી દેશી શુદ્ધ ઘીનું ઉત્પાદન કરવામાં આવતું હતું. જેમાં દેશી...

ડાંગ દરબાર , ડાંગના રાજા અને ડાંગની સંપૂર્ણ વિગતો અને ડાંગનો ઈતિહાસ

આ ડાંગના રાજા છે: એક ખેતી કરે છે તો બીજા જીપના ફેરા મારે છે! Divyabhaskar.com | Updated - Nov 19, 2016, 11:10 PM અંગ્રેજો સામે અડીખમ રહેલા રાજવીઓ દેશના નેતાઓ સામે ‘હારી’ રહ્યા છે Two King of Dang district Gujarat, Royal man doing farming +3બીજી સ્લાઈડ્સ જુઓ વાસુર્ણા સ્ટેટના રાજવી ધનરાજસિંહ સૂર્યવંશી ખેતી કરે સાપુતારા: દંડકારણ્યવન તરીકે ઓળખાતા...

કોંગ્રેસે લોકસભાની ચૂંટણી સમિતિઓ જાહેર કરી

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષશ્રી રાહુલ ગાંધી દ્વારા આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ ગુજરાત માટે પ્રદેશ ચૂંટણી સમિતિ, ચૂંટણી સંકલન સમિતિ, ચૂંટણી કેમ્પેઈન, મીડિયા મેનેજમેન્ટ, પ્રચાર સાહિત્ય, ચૂંટણી ઢંઢેરો, ચૂંટણી વ્યવસ્થાપન સહિતની સાત સમિતિઓની રચના કરવામાં આવી છે. આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ વિવિધ સાત સમિતિઓના અધ્યક્ષ, કન્વીનર અને સમ...