Admin
ફોર્ડની કારની સ્ટેબીલીટી, બેલેન્સીંગ ફીચરના ડેમો માટે નાઈટ ડ્રાઈવ સફાર...
કાર જીવનજરૂરી બની રહી છે અને હવે અપર મિડલ ક્લાસ પણ કારનો વપરાશ કરતા હોય છે ત્યારે વિવિધ કંપનીની કાર પણ બજારમાં ઉપલબ્ધ છે ત્યારે ગ્રાહકોને કઈ કાર કંપની બેસ્ટ છે, કઈ કારના કેવા ફીચર છે અને કેવી રીતે મુસાફરી આરામદાયક બને તેમજ કારમાં સુરક્ષા માટે કેવા ફીચર્સ છે તેનું પ્રેક્ટીકલ ડેમો આપવા માટે મોરબી રાજકોટ હાઈવે પર ફોર્ડ નાઈટ ડ્રાઇવ સફારીનું અનેરું આયોજ...
હિન્દુ ધર્મ છોડીને 432 લોકોએ બોધ્ધ ધર્મ અંગીકાર કર્યો
હિન્દુ ધર્મ છોડીને કાયદેસર રીતે 432 લોકોએ બોધ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. વર્ષ 2013થી શરૂ કરેલી પ્રક્રિયામાં ક્લેક્ટરની મંજૂરી મળતાં બૌધ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. ગોડાદરાના મંગલ પાંડે કોમ્યુનિટી હોલ ખાતે ધર્મ પરિવર્તનના યોજાયેલા કાર્યક્રમમાં બૌધ્ધ ગુરૂઓ ઉપસ્થિત રહ્યાં હતાં. બૌધ્ધ ધર્મ પરિવર્તન સમિતીના કન્વીનર પરિક્ષીત રાઠોડે જણાવ્યું હતું કે, છ વર...
કરોડો રૂપિયાની સહાય પણ બૃહદગીરમાં સિંહોને પીવાનું પાણી નથી
ભર શિયાળામાં પીવાના પાણીની રામાયણ ગામડે-ગામડે શરૂ થઈ છે પણ જનતા સાથે જંગલના રાજા સિંહોને પણ ભર શિયાળે પીવાના પાણી માટે વલખા મારવા પડે તેવી પરિસ્થિતિ અમરેલી જિલ્લાના રેવન્યુના બૃહદગીરનાં જંગલમાં જોવા મળી રહી છે. અમરેલીના ચાંદગઢથી લઈને છેક ભાવનગર જિલ્લાના ગારીયાધારના પાદર સુધીના વિસ્તારમાં 30થી 3પ સિંહોનો વસવાટ છે પણ ખાટલે મોટી ખોટ કે જંગલના ...
યુવાનોએ ઓનલાઈન ફરિયાદ કરતાં રાજુલા-મહુવા હાઈ-વેનું કામ શરૂ
ગત ચોમાસામાં ભારે વરસાદના કારણે ભાવનગર-વેરાવળ નેશનલ હાઈવે બિસ્માર બન્યો હતો. તેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. મહુવા-ભાવનગર હોસ્પિટલમાં સારવાર અર્થે થતાં દર્દીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો તેમજ મહુવા અને ભાવનગર પહોંચવામાં પણ વધુ સમય લાગતો હતો. તેમજ હાઈવે પર અકસ્માત પણ વધી ગયા હતા. આ અંગે રાજુલા તાલુકાના એનએસયુઆ...
અમરેલીમાં ધુળની સમસ્યાથી શહેરીજનોને વધતી બિમારી
અમરેલીની દોઢ લાખની જનસંખ્યા છેલ્લા 6 મહિનાથી બિસ્માર માર્ગો અને ઉડતી ધુળથી ત્રાહીમામ પોકારી ચુકી ગઈ છે. બીજી તરફ પાલિકાનાં શાસકો જાત-જાતની મંજુરીઓમાં સમય બરબાદ કરી રહૃાા છે. અને ધારાસભ્ય તેમજ સાંસદ પણ શહેરીજનોની ચિંતા કરતા ન હોય શહેરીજનોમાં ભારે રોષ ઉભો થયો છે. અમરેલીનાં સરદાર સર્કલથી ગાંધીબાગ થઈને રૂપમ ટોકીઝ સુધીનો માર્ગ માર્ગ-મકાન વિભાગ ની...
રાજુલામાં ધારાસભ્યએ સ્વખર્ચે ડાયાલીસીસ સેન્ટર શરૂ કરવાનો નિર્ણય કર્...
ગુજરાત સરકાર ડાયાલિસીસ સેન્ટર શરૂ કરતી નથી અને સ્વખર્ચે કરવાવાળાને પડતર રૂમો પણ આપતી નથી તેનું શું ? બે દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 7પ0 કરોડના ખર્ચે બનેલી પ્રથમ હેલિપેડવાળી હોસ્પીટલના ઉદઘાટન પ્રસંગે એવું કહૃાું હતું કે દેશનાં 4પ0 જિલ્લાઓમાં ડાયાલિસિસ સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. તે તમે કરેલું સારૂ કાર્ય છે. પણ ગુજરાતમાં ખાટલે મોટ...
એક છોડ પર 10 કિલો ટામેટા આપતી જાત શોધાઈ
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ એક એવો ટામેટાનો છોડ તૈયાર કર્યો છે કે જે એક છોડ પરથી 10 કિલો કરતાં પણ વધું ટામેટા આપે છે. સૌરાષ્ટ્રના ખેડૂતોને આ પ્રકારના ટામેટા ઉગાડવા માટે ભલામણ કરતાં કેટલાંક ખેડૂતોએ પોતાના ખેતરમાં ટામેટા ઉગાડેલાં છે. એક હેક્ટરે 1,07,636 ચોરસ ફૂટ જગ્યામાં 31,605 કિલો (316.05 ક્વિન્ટલ) ઉત્પાદન આપતી આ નવી જાતનું નામ ગુજરાત ટામે...
નિયમો વગર રોડ પહોળો કરતાં રૂ.500 કરોડ વડોદરામાં ચૂકવવા પડશે
2017ની ચુંટણી પહેલાં વડોદરાને સ્માર્ટ સીટી રહેવાસીઓની પ્રાઇવેટ મિલકતોને તોડીને બિનજરૂરી રસ્તાઓ નિયમોનો ભંગ કરી પહોળા કર્યા. સમગ્ર ઠરાવ મુજબ લોકોએ જમીનની જંત્રીના નિયમ પ્રમાણે ભાવથી ડબલ કિંમતની માંગણી કરી લોકોને તે જ સ્થળે વધારાની FSI લેવાનો વિકલ્પ આપ્યો.. જેમાં લોકોને જરૂર ન હોવાથી નકારી કાઢ્યો. જેથી કોર્પોરેશન મુંઝવણમાં મૂકાતા નવો વિકલ્પ ટ્રાન્સફર...
1300 કંપનીઓ ગુમ થઈ, જ્યાં રોકાણ કરી શકાય તેમ નથી ત્યાં ફરી કરાર
17 જાન્યુઆરી 2013માં રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર ખાતે યોજાયેલા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં ભરૂચ જિલ્લામાંથી કુલ રૂ.16,400 કરોડના 1300 એમઓયુ સાઇન થયાં હતાં. નાના પાયાના ઉદ્યોગો માથી રૂ.16,452 કરોડના 1100 અને મોટા કદના ઉદ્યોગો તરફથી રૂ.452 કરોડના 200 કંપનીઓએ એમઓયુ કર્યા હતા. જેમાંથી આજે કોઈએ રોકણ કર્યું હોવાનું સરકાર તરફથી કહાવામાં આવ...
અલ્પેશનું વૈભવી યાત્રાનું ખરેખર રાજકારણ શું છે ?
વાદ-વિવાદ – દિલીપ પટેલ લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્ય અને ઠાકોર સેનાના નેતા અલ્પેશ ઠાકોરે ખેડૂતોના પ્રશ્નો અને બેરોજગારી મુદ્દે અલ્પેશ ઠાકોરે 20 જાન્યુઆરી 2019માં ક્ષત્રિય ઠાકોર સેના એકતાયાત્રા કાઢી છે. જેમાં લોકો જોડાઈ રહ્યાં છે. પણ અલ્પેશ ઠાકોરનો રાજકીય ગેમ પ્લાન શું છે તે સમજવા જેવું છે. દારૂના દુષણને દૂર કરવા માટેની સમાજિક યાત્રા ...
વિરમગામ નગરપાલિકાના ભાજપના પ્રમુખને બરતરફ કરવા માંગણી
અમદાવાદની વિરમગામ નગરપાલિકામાં ખોટા ઠરાવો કરવાના મુદ્દે 36 સભ્યોમાંથી 26 સભ્યોએ પ્રમુખ સામે ખાસ સભા બોલાવવા માટે માંગણી કરી છે. ભાજપ સંચાલિત વિરમગામ નગરપાલિકામાં વ્યાપક ભ્રષ્ટાચારનો મુદ્દો બહાર આવી રહ્યો છે. તેથી પ્રમુખને હાંકી કાઢવા માટે માંગણી થઈ છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ખરીદ અને વેચાણ દિવસે દિવસે વધી રહ્યું હોવાથી કોંગ્રેસ માટે મોટો ...
કોઈ પણ રોગ ભગાવવાની એક જ દવા, ગુજરાતમાં ગાંડો ક્રેઝ
લીલા શાકભાજીનો રસ અને તાજા ફળોનો રસ આપીને દરદીને રોગ મુક્ત કરવાની પદ્ધતિ એટલે રસઆહાર ચિકિત્સ અથવા જ્યુસ થેરેપી કહે છે. ગુજરાતમાં આ પદ્ધતિનો વ્યાપ વધી રહ્યો છે. કોઈ રોગ ન મટી શકતો હોય તો તે માટે રસાહારની ભલામણ કરવામાં આવે છે. શરિરને તેનાથી સારો ફાયદો મળે છે. ગુજરાતમાં 50 લાખથી વધું લોકો કાચું ખાઈને પોતાનો ઈલાજ સારો કર્યો છે. નવી ભોજપ પ્રથા તે માટે ...
ચાર મહિનામાં થતું તળબૂચ એક મહિનામાં તૈયાર
સેન્ટર ઓફ એક્સલન્સની મદદથી ખેડૂતો લાખોપતિ થઇ ગયા છે. પ્રાંતિજ પાસેના વદરાડ ગામે શાકભાજી અને ફળ માટે નર્સરીથી લઇને ઉત્પાદન સુધીની નવી ટેકનોલોજી અપનાવાઇ રહી છે. ઇઝરાયલ પદ્ધતિ પ્રમાણે વદરાડ ખાતેના સેન્ટર ઓફ એક્સલન્સ ખાતેથી ધરૂનો પ્લગ ટ્રેમાં ઉછેર કરીને ગુણવત્તાયુક્ત કલમ રોપાઓ ખેડૂતોને આપવામાં આવે છે. જે ખાસ ખાતર અને નિયંત્રીત તાપમાન હેઠળ તૈયાર કરવામાં...
પ્રશાંત કિશોર અને નીતિશ કુમાર આમને સામને, ગુજરાતમાં આવું જ થયું હતું
બિહારનાં મુખ્યમંત્રી અને JDUનાં અધ્યક્ષ નીતિશ કુમારે ઘટસ્ફોટ કર્યો છે કે, ભાજપ અધ્યક્ષ અમિત શાહનાં કહેવાથી પ્રશાંત કિશોરને JDUનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવ્યા હતા. આ વાતનો ઘટસ્ફોટ નીતિશ કુમારે એક કાર્યક્રમમાં કર્યો હતો. નીતિશ કુમારે કહ્યું કે, પ્રશાંત કિશોરને JDUમાં પદ આપવા માટે અમિત શાહે તેમને 2 વખત ફોન કર્યા હતા. નરેન્દ્ર મોદીનું માર્કેટીંગ કરશ...
બગડતું અન્ન ભૂખ્યાને પહોંચાડતી ગુજરાતની રોબીન હૂડ આર્મી
ગુજરાતની શાળા - કોલેજ વિદ્યાર્થીઓ અને કોર્પોરેટ હાઉસમાં કામ કરતા લોકો દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ માટે રોબીન હૂડ આર્મી ગ્રૂપ શરૂ કરાયા છે. તેઓ માનવતા વાદી કામ કરીને જરૂરિયાત વાળા લોકોને મદદ કરે છે. શિયાળામાં ગરીબ લોકોને ઓઢવા કે પહેરવાના કપડાં આપવા, ભૂખ્યા લોકોને ખાવાનું આપવું જેવી પ્રવૃત્તિ રોબીન હૂડ આર્મી દ્વારા ગુજરાતમાં શરૂ થયું છે. જેમાં અમદા...

English