Admin
પરેશ ધાનાણીના ગઢનો બીજો દરવાજો તૂટ્યો, રાજુલા તાલુપા પંચાયત ગુમાવી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ રાજકારણનો અખાડો બની ગઈ છે. 20 વર્ષથી ભાજપનાં કબ્જામાં રહેલી રાજૂલા તાલુકા પંચાયત કોંગ્રેસ દ્વારા 19 જૂન 2018માં છીનવી લીધી હતી. કાવાદાવા કરીને ભાજપે ફરી તેના પર શાસન લાદી દીધું છે. અમરેલીમાં ભાજપના એક પણ ધારાસભ્ય ચૂંટાયા ન હતા ત્યાર બાદ અમરેલીની તમામ 11 તાલુકા પંચાયતો પર કોંગ્રેસે કબજો લીધો હતો. ભાજપનાં ત્રણ ...
થરાદ જિલ્લો બનાવવા માટે તિવ્ર બનતી માંગ, 26 જાન્યુઆરીએ શું થશે
પ્રજાસત્તાક દિવસ 26 જાન્યુઆરી 2019માં મુખ્ય પ્રધાન થરાદ આવી રહ્યાં છે. ત્યારે સરકાર પર દવાણ વધી રહ્યું છે કે, બનાસકાંઠા જિલ્લાના બે ભાગ કરીને વધું એક 34માં જિલ્લો બનાવવાની માંગણી ફરી એક વખત જોર પકડી રહી છે. લોકો એવી માંગણી કરી રહ્યાં છે કે, બનાસકાંઠાને બે જિલ્લામાં વિભાજીત કરીને નવો જિલ્લો 26 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવે. જેનું નામ થિરપુર જિલ્લા તર...
જમીન સરવે કૌભાંડમાં સરકારના કર્મચારીઓ બહાર આવી કાળા વાવટા બતાવ્યા
જમીન માપણી માટે કંપનીઓ સાથે ભ્રષ્ટાચાર કરનારા ગાંધીનગરના રાજનેતાઓ દ્વારા જમીન દસ્તાવેજો ખોટા બનાવવામાં આવ્યા હોવા છતાં તેમની સામે કોઈ પગલાં ન લેવાતાં હવે સરકારી કર્મચારીઓ સરકાર સામે મેદાને આવ્યા છે. ખાટી જમીન માપણી બાબતે રજૂઆતો કરવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં ના આવતા કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવી કામગીરી કરી રહ્યાં છે. ડિસેમ્બર દરેક જિલ...
21 હજાર યુવાનોને નોકરી આપવાની જાહેરાત કરી પણ કેમ ન મળી
ગુજરાત સરકારે 19 ઓક્ટોબર 2017માં રૂ. 10,400 કરોડના ત્રણ કંપનીઓ સાથે પ્રોજેક્ટસ માટે એમઓયુ કર્યા હતાં. જેમાં ફાઇબર, ગાર્મેન્ટ, એગ્રોકેમિકલ્સ તેમજ ઇન્ટરમીડિએટ સેકટર્સનો પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ 2018માં શરૂ થવાના હતા અને તેમાં 21,300 યુવાનોને કામ મળવાનું હતું. પણ આજ સુધી આ ત્રણ કંપનીઓ અને ગુજરાત ભાજપ સરકારના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પોતા...
ગામડાના યુવાનો શહેરમાં ઠલવાઈ રહ્યાં છે, વિકાસ ઊંધો થયો
આંખો ચાર થઈ જાય એવી વિગતો બહાર આવી છે. ગુજરાત સરકાર દાવો કરે છે કે ગામડાનો વિકાસ શહેર જેવો થયો છે. પણ વાસ્તવિકતા ઊંધી થઈ જાય છે. ગ્રામ્ય વિસ્તારમાં બાળપણ અને વૃદ્ધ લોકોની વસતિ વધું છે. પણ યુવાનોની વસતિ શહેરોમાં ટકાવારી પ્રમાણે વધું છે. 20 વર્ષના યુવાનો થાય ત્યાં સુધી ગ્રામ્ય વિસ્તારમાં તેમની વસતી શહેર કરતાં વધું હોય છે. પણ જેવા 20 વર્ષ ઉપર થઈને રોજ...
રહસ્ય – ગુજરાતમાં 50 વર્ષ પછી સ્ત્રીઓ કરતાં પૂરુષો ટપોટપ મરી રહ્...
ગુજરાતમાં જન્મતા બાળકોમાં બાળકીઓ ઓછી હોય છે. નર જાતિ વધું જન્મે છે. 50 વર્ષની ઉંમર પછી આ ગણિત ઊલટું થઈ જાય છે. 50 વર્ષની મહિલાઓની વસતિ વધી ગઈ છે અને પુરૂષો ઘટી ગયા છે. 50 વર્ષ પછી સ્ત્રીઓ કેમ વધી રહી છે. તે રહસ્ય ઉકેલાયું છે. તેનો સીધો મતલબ કે પૂરૂષો વધું મરી રહ્યાં છે જ્યારે થોડા વર્ષો માટે સ્ત્રીઓ અમર બની રહી છે. ગુજરાતમાં હાલ 6.50 કરોડ લોકો છે ત...
વાયબ્રંટ ગુજરાત 2019 ત્રીજો દિવસ તમામ સમાચાર
કોમન વેલ્થ એન્ટરપ્રાઇઝ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કાઉન્સિલના
ચેરમેન લોર્ડ જોનાથન માર્લેન્ડની મુખ્યમંત્રીશ્રી સાથે યોજાયેલી બેઠક ……………............. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વાયબ્રન્ટ સમીટ ૨૦૧૯ના ત્રીજા દિવસનો પ્રારંભ કોમન વેલ્થ
એન્ટરપ્રાઇઝ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કાઉન્સિલના ચેરમેન લોર્ડ જોનાથન માર્લેન્ડની આગેવાની હેઠળના પ્રતિનિધિ
મંડળ સાથે બેઠક ...
વાયબ્રંટમાં રૂ.13000નો ભોજન થાળ, બાળનોને રૂ.6માં ખાવાનું
વાઈબ્રન્ટ ઉત્સવોમાં ખાસ મહેમાનો માટે રૂ.૧૩,૦૦૦, રૂ.૭,૦૦૦, રૂ.૩,૦૦૦ની જમવાની
ડીશ બીજી બાજુ રાજ્યના ભવિષ્ય સમાન આંગણવાડી-બાલવાડી, મધ્યાહન ભોજનના બાળકોને
રૂ.૪.૫૮ અને રૂ.૬ જેટલી નજીવી રકમનો ખોરાક અપાતા હોવાની ગતિશીલ, પ્રગતિશીલ અને
વાઈબ્રન્ટ ગુજરાતની કડવી વાસ્તવિકતા ખુલ્લી પાડતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા
ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હત...
૧ લાખ હેકટર જમીન વિસ્તારમાં ઇઝરાયેલી પધ્ધતિથી ડ્રીપ ઇરીગેશન માટેના MoU...
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાથે મહાત્મા મંદિર પરિસરમાં ઇઝરાયેલના રાજદૂત ડૉ. રોન
માલ્કા (Dr. Ron Malka)એ વાયબ્રન્ટ સમિટ-ર૦૧૯ના પૂર્વ દિવસે સૌજ્ન્ય મુલાકાત કરી હતી.
શ્રી વિજયભાઇ રૂપાણીએ પોતાની ઇઝરાયેલ મુલાકાતની યાદ તાજી કરતાં કહ્યું કે ગુજરાતે
ઇઝરાયલની ડ્રીપ ઇરીગેશનમાંથી પ્રેરણા લઇને ગુજરાતમાં ૧ લાખ હેકટર વિસ્તારમાં ડ્રીપ ઇરીગેશનના
MoU ઇઝરાય...
વાયબ્રંટ ગુજરાતના તમામ અહેવાલો
નયા ભારતનું શમણું સાકાર કરવાની નેમ સાથે પ્રધાન મંત્રી આજે ગાંધીનગરમાં નવમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો શુભારંભ કર્યો હતો. પ્રધાન મંત્રી સમિટનો શુભારંભ કરતાં કહ્યું કે, વાયબ્રન્ટ ગુજરાત સમિટ હવે સાચા અર્થમાં વૈશ્વિક ફોરમમાં પરિવર્તિત થઇ ગઇ છે. આ સમિટ પરિણામદાયી, ફળદાયી અને આનંદદાયી બની રહે એવી શુભકામનાઓ સાથે તેમણે કહ્યું કે, ભારત...
અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં 15 હજાર વેપારીઓ
અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં ખરીદીને સાથે અસંખ્ય ઇનામો અને બમ્પર ડ્રો રાખવામા આવેલ છે જેનો લાભ લેવા માટે દરેક ખરીદદાર ખરીદીની સાથે સાથે અચુક પોતાની ઇનામી કૂપન લેવાનો દુકાનદાર પાસે આગ્રહ રાખે. પોતાનો મોબાઇલ નંબર જે તે દુકાનદારને આપીને મોબાઇલમાં આ કૂપન મેળવવાની છે અને જેનો રોજબરોજ ડ્રો કરવામા આવશે. જેમાં નાના મોટા 960 અને 21 બમ્પર ડ્રો રાખવામા આવેલ છે ...
ગુજરાતમાં 130 કંપનીએ 15 લાખ લોકોના 25 હજાર કરોડ 18 વર્ષમાં ઠગી લીધા
ગુજરાતમાં વર્ષ ૨૦૦૦થી અત્યાર સુધીમાં ૧૩૦થી વધુ લેભાગુ કંપનીઓએ ૧૫ લાખ રોકાણકારોના ૨૫ હજાર કરોડથી વધુ રૂપિયા ડુબાડયા છે. આજ દિન સુધી એક પણ રોકાણકારને નાણાં પરત મળ્યા નથી. લોકોને ધોળા દિવસે હથેળીમાં ચાંદ બતાવી રાતોરાત લખપતિ, કરોડપતિ બનાવી દેવાની લાલચ આપી કરોડોનાં કૌભાંડો આચરવાની મોસમ પુરબહારમાં ખીલી ઊઠી છે. કૌભાંડીઓ ભોળી જનતાને આબાદ ઊલ્લુ બનાવી જાય છે...
ગુજરાતને કેન્દ્ર સરકારની અન્યાયની 10 વખત થપ્પડ
ગુજરાત અન્યાયની લાગણી અનુભવી રહ્યું છે. જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે ભાજપના નેતાઓ સદદ ટેપ વગાડતાં હતા કે કેન્દ્ર સરકાર ગુજરાતને અન્યાય કરે છે. પણ ભાજપ સત્તા પર કેન્દ્ર સરકારમાં આવતાં તે બધી વાતો ભૂલી ગયો છે અને ગુજરાતના હિતની વાતોના બદલે આપ હિતની વાતો કરવા લાગ્યો છે. હવે કોંગ્રેસ કહે છે કે ભાજપ અન્યાય કરે છે. ખરેખર ગુજરાતની પ્રજાને...
નર્મદા બંધ પાસે ફરી એક વખત જમીનની લડાઈ
જીવથી જમીન – દિલીપ પટેલ દુનિયાના સૌથી ઊંચા સરદાર પટેલના પુતળા આસપાસ જમીન વિવાદ ઊભા થયા છે. જે વહે રાષ્ટ્રીય રાજકારણ બની રહે એવી સ્થિતીનું નિર્માણ થઈ રહ્યું છે. એકતાના પુતળા પાસે જમીનોનો પ્રશ્ન વધું આકરો બની રહ્યો છે. કેવડિયા ખાતે દેશના 33 રાજ્યો દ્વારા તેમને પોતાના ભવન બનાવવા માટે જમીન વિવાદ વકર્યો છે. દરેક રાજ્ય સરકાર અહીં જમીન મેળવવા માંગે છે ...
સરકારના કારણે લોકોએ નળ સરોવર જવાનું બંધ કર્યું, કુદરત પણ રૂઠી ને તળાવ ...
જ્યાં સૌથી વધું પક્ષીઓ જોવા મળે છે તે અમદાવાદથી 62 કિલોમીટર નજીકના નળ સરોવરમાં વન વિભાગની લુચ્ચાઈના કારણે વિદેશી પક્ષી નિરીક્ષકએ આવવાનું બંધ કરી દીધું છે. ગુજરાતના લોકો પણ હવે નળ સરોવરમાં ઊંચી ફી અને ઊંચા હોડી ભાડાની લૂંટથી ત્રાસીને જવાનું ઓછું કરી નાખ્યું છે. ફી દ્વારા સરકારે લૂંટ શરૂ કરી તે પહેલાં 1998-99માં 92 હજાર લોકોએ નળ સરોવનની મુલાકાત લીધી ...

English