Admin
ધોલેરામાં ધોળા દહાડે સરકારી ધાડ, ખેડૂતોએ ત્રીજી વખત આંદોલન કર્યું
જમીન આંદોલન – દિલીપ પટેલ 2011થી 22 ગામના ખેડૂતો ધોલેરા બચાવો માટે આંદોલન કરી રહ્યા છે. જેનું ત્રીજા તબક્કાનું આંદોલન એક મહીનાથી ખેડૂતોએ શરૂ કર્યું છે. બાઈક રેલી કાઢી હતી. દરેક ગામમાં ખાટલા પરિષદ કરીને ખેડૂતોને શું નુકસાન થઈ રહ્યું છે તેની તમામ વિગતો આપવામાં આવી રહી છે. ધંધુકા પ્રાંત અધિકારીની કચેરી સામે સૂત્રચ્ચર કર્યા હતા કે, ‘સર હટાવો ભાલ બચાવ...
જયંતી ભાનુશાળીની હત્યામાં રહસ્ય શું ? તેની સાથે બનેલી ઘટનાઓ ઘણું કહી જ...
રાજકીય હત્યાનું રાજકારણ – દિલીપ પટેલ – ખાસ અહેવાલ કચ્છ ભાજપ માટે બળાત્કારની ભૂમિ બની ગયું હતું. પણ કચ્છ હવે ભાજપ માટે ખૂની ભૂમિ બની ગઈ છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના પૂર્વ ઉપપ્રમુખ જયંતી ભાનુશાળીની હત્યા થઈ તેની પાછળ રાજકીય ભૂમિકા જણાય છે. જેમાં જયંતીના હરીફ ઉપરાંત બળાત્કાર અને ભાજપના ટોચના નેતાઓની અંગત સેક્સ લાઈફ કેટલીક જાણકારી જયંતી ભાનુ...
ગૌચર પર પશુઓ સાથે દેખાવો, વર્ષે 50 ગૌચર સરકાર ખાઈ જાય છે
ગાયનું રાજકારણ – દિલીપ પટેલ હજારો પશુ સાથે જેટકો કંપની સામે દેખાવો, વર્ષે 50 ગામનું ગૌચર પૈસાદાર આખલા ચરી જાય છે 46 હજાર ચોરસ મીટર ગૌચરની જમીન જેટકો કંપનીને પાવર હાઉસ બનાવવા માટે કલેકટરે ફાળવી દેતા માલધારીઓએ ભારે વિરોધ કર્યો છે. ચરખા ગ્રામ પંચાયતે વિરોધ કરીને કહ્યું છે કે, આ જમીન ગૌચરની હોવાથી ફાળવી ન શકાય. માલધારીઓ તેમના હજારો પશુઓ સાથે ગૌચ...
રાક્ષસી પ્રાણી અષ્ટ્પગો નર્મદાના મુખ પ્રદેશમાં પ્રથમ વખત મળી આવ્યા
રાક્ષસી પ્રાણી અષ્ટ્પગો (ઓક્ટોપસ) કચ્છના અખાતમાં ટાપુ પર જોવા મળે છે પણ હવે તે નર્મદા નદીમાં વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યો છે. વિશ્વની 7 મોટી નદી પૈકીની એક એવી નર્મદા નદી સરદાર સરોવરના કારણે આ વર્ષે સુકાઈ ગઈ છે. તેથી નદી ખારી બની ગઈ છે. તેથી હવે દરિયાના પ્રાણીઓ નર્મદા નદીમાં આવીને પોતાનું અસ્તિત્વ બતાવી નવા વિસ્તારોમાં આવી રહ્યા હોવાનું તે પ્રમાણ માનવામાં...
અભણ ગુજરાત – 22 વર્ષમાં ઉચ્ચ શિક્ષણમાં ગુજરાત પછાત રાજ્ય બન્યું
નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ એજયુકેશનલ પ્લાનીંગ એન્ડ એડમીનીસ્ટ્રેશન (એનઆઈઈપીએ)નાં રિપોર્ટ પ્રમાણે છેલ્લા 7 વર્ષમાં ઉચ્ચતર શૈક્ષણિક સંસ્થાઓમાં દેશમાં ગુજરાતનો હિસ્સો 22.40 ટકા ઘટી ગયો છે. પણ ખાનગી ઉચ્ચતર શૈક્ષણિક સંસ્થાઓમાં ગુજરાતનો હિસ્સો 20.20 ટકા વધી ગયો છે. પણ તેમાં 54 ટકા બેઠક ખાલી રહે છે. ગુજરાતના યુવાનો હવે કોલેજોમાં ભણવા જતા નથી. ભાજપના 22 વર્ષના શા...
ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે નર્સિંગ ની બહેનો ના ધરણા પ્રદર્શન…
70 જેટલી નર્સિંગ ની બહેનો એ પોતાની માગણી ઓ ને લઈ ને ધરણા ની મંજૂરી માંગી હતી…પરંતુ પોલીસે મંજૂરી નહીં આપતા..સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો..તેમની માંગ હતી કે અમને 6 વર્ષ સુધી બોન્ડ ના આધારે કામ કરાવી તાત્કાલિક છુટા કરી દેવાયા છે..સરકાર મહિલાઓને રોજગારી મળી શકે તે માટે મોટી મોટી વાતો કરે છે તેમજ બેટી બચાવોની જાહેરાતો મા કરોડોનો ખર્ચ કરે છે અમને એકા...
108 માં નવી ૩૦ એમ્બયુલન્સ વાન શરૂં થતાં 617 થઈ
વર્ષ ૨૦૦૭ થી ૧૦૮ એમ્બયુલન્સ સેવા શરૂ થઈ હતી. ૨૦ મીનીટના ગાળામાં દર્દીઓ પાસે પહોંચી જાય છે અને સારવાર પૂરી પાડે છે. રાજ્યભરમાં હાલ ૫૮૭ એમ્બયુલન્સ કાર્યરત છે અને કાર્યરત ૨૬૧ એમ્બયુલન્સ વાન બદલીને નવી ૬૩ ઉમેરવા આ વર્ષે નવી ૩૨૪ એમ્બયુલન્સ વાન ખરીદવામાં આવનાર છે. આગામી સમયમાં રાજ્યમાં ૬૫૦ ૧૦૮ એમ્બ્યુલન્સ વાન કાર્યરત થશે જે રાજ્યના તમામ જિલ્લાઓને આવરી લે...
275મો નેત્ર નિદાન કેમ્પ
આજથી 15 વર્ષ પહેલા શરૂ થયેલા વિના મૂલ્યે નેત્ર કેમ્પ 275ના આંકડાને પણ પાર થઈ ગયો છે. અત્યાર સુધીમાં ઘણાં ગરીબ લોકોને દ્રષ્ટિ આપી સાવરકુંડલાના શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળએ છે. 4-01-ર019ને શુક્રવારનાં રોજ સાવરકુંડલા ગામે 275માં નેત્રકેમ્પનું દિપ પ્રાગટય દાતા પરિવારના નરેન્દ્રકુમાર પોપટલાલ મહેતા તથા પુત્ર સમીરકુમાર તથા પુત્રી જલ્પાબેન દ્રશ્યમાન...
અમરેલી તાલુકાનાં માર્ગો માટે રૂ.14.90 કરોડ મંજુર
અમરેલીનાં ધારાસભ્ય અને વિપક્ષી નેતા પરેશ ધાનાણીની રજુઆતથી માર્ગ-મકાન વિભાગ ઘ્વારા અમરેલી પંથકનાં માર્ગો બનાવવા માટે રૂ.14.90 કરોડ મંજુર કરવામાં આવ્યા છે. અમરેલી-કુંકાવાવ માર્ગ માટે રૂપિયા 7 કરોડ બાબરા-ચિતલ-અમરેલી માર્ગ માટે રૂપિયા 1.90 કરોડ, અમરેલી-નાના આંકડીયા-ચિતલ રોડ માટે રૂપિયા 3 કરોડ , ચિતલ-રાંઢીયા-લુણીધાર માટે રૂપિયા 3 કરોડ મંજુર કરવામાં આવ...
રાજુલા – જાફરાબાદને સરકારનો અન્યાય
ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં મંત્રી અને રાજુલા-જાફરાબાદ વિસ્તારનાં કોંગી અગ્રણી બાબુભાઈ રામે એક નિવેદનમાં ભાજપ સરકાર રાજુલા-જાફરાબાદને વિકાસકાર્યોમાં અન્યાય કરતી હોવાનો ચોંકાવનારો આક્ષેપ કરેલ છે. અમરેલી જિલ્લાનાં અન્ય વિસ્તારોમાં માર્ગો, પુલો બનાવવા માટે જોબ નંબર ફાળવવામાં આવેલ છે પણ અકળ કારણોસર રાજુલા-જાફરાબાદને જ અન્યાય કરવામાં આવી રહૃાો છે. ત...
ભરતી કૌભાંડ
જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા ઘ્વારા જાફરાબાદનાં ટીબી વિભાગમાં ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવ્યા બાદ અમુક ભ્રષ્ટ અધિકારીઓએ લાયકાતને બદલે લાગવગનાં આધારે ભરતી કર્યાનો આક્ષેપ કરીને નારાજ ઉમેદવારોએ પાંચ મહિના પહેલા ઉચ્ચ અધિકારીઓને તટસ્થ તપાસ કરવાની માંગ કરી હતી. રાજયનાં આરોગ્ય મંત્રીએ ઉચ્ચકક્ષાએથી કથિત ભરતી કૌભાંડની તટસ્થ તપાસ કરાવીને અન્યાયનો...
હાઈવે તોડી નાંખતા રાજકોટ જીયુડીસી તંત્રને 1.6ર કરોડની નોટીસ
માર્ગ-મકાન વિભાગની પરવાનગી વિના જીયુડીસીએ રોડના ખોદકામને કારણે માર્ગ-મકાન વિભાગે 1.62 કરોડ વસુલવાની નોટીસ આપી છે. અમરેલી શહેરમાં ભુગર્ભ ગટરની કામગીરી માટે અનેક રસ્તાઓ ખોદી કઢાયા છે. અમરેલી નગરપાલિકા વિસ્તારનો પાણી દરવાજાથી લઈને સાવરકુંડલા સુધીનો માર્ગ જીયુડીસીએ માર્ગ એન્ડ મકાન વિભાગની પરવાનગી વિના તોડી નાખતા આ રોડ પેટે માર્ગ એન્ડ મકાન વિભાગે 1...
વોલ્ટર બોસાર્ડનાં ફોટોગ્રાફ્સનું પ્રદર્શન
વોલ્ટર બોસાર્ડ દ્વારા મહાત્મા ગાંધીજી અને માઓ ઝેદોંગની એ જમાનામાં ખેંચેલી કેટલીક તસ્વીરો પ્રદર્શનમાં જોવા મળશે. નવજીવન ટ્રસ્ટનાં મેનેજીંગ ટ્રસ્ટી વિવેક દેસાઇ જણાવ્યું હતું કે, વોલ્ટર બોસાર્ડનાં ફોટોગ્રાફ્સનાં એકઝીબીશન પ્રોજેકટમાં મહાત્મા ગાંધી અને માઓ પરનાં ૫૩ આઇકોનીક પોર્ટેઝન દર્શાવાયા હતા. મહાત્મા ગાંધીની હત્યાનાં ૭૦ વર્ષ બાદ વોલ્ટર બોસાર્ડનાં ફો...
કાંકરાપાર અણુમથકમાં જમીન ગુમાવનારાઓની ખરાબ હાલત
તાપી જીલ્લાના આદિવાસી વિસ્તાર માંડવી તાલુકાના કાકરાપાર અણુમથક બન્યું ત્યારે જમીન ગુમાવનારા આદિવાસીઓ આજે પણ સહન કરી રહ્યાં છે. અસરગ્રસ્ત બનેલા ગામોએ અન્યાય સામે વારંવાર રજુઆતો કર્યા બાદ હજી સુધી ન્યાય મળ્યો નથી. ભરતીમાં સ્થાનિકોને અન્યાય થઈ રહ્યો છે. ત્યારે ભરતી પ્રક્રિયામાં જાહેરાતોમાં પ્રદેશિક ભાષાના માધ્યમનો ઉપયોગ થાય તથા આરોગ્ય અને શિક્ષણની સુ...
ઓછા ખર્ચે પ્રાકૃત્તિક ખેતી માટે ૮ થી ૧૩ જાન્યુઆરી અમદાવાદમાં શિબિર
અમદાવાદ ખાતે ઓછા ખર્ચે ખેતી માટે છ દિવસીય શિબિર યોજાવા જઈ રહી છે. ત્યારે શું છે આ શિબિર અને કઈ રીતે ખેડૂતો એક પણ રૂપિયાના ખર્ચ વગર સારુ ઉત્પાદન મેળવી મેળવી શકશે એ એક સવાલ છે.
આજના સમયમાં ખેડૂતો ઝડપી અને વધુ પાક ઉત્પાદન મેળવવા માટે રાસાયણિક ખાતરો તથા દવાનો ઉપયોગ કરે છે. જેની સીધી અસર તે રાસાયણિક પાક ખાતા તમામ લોકો પર થતી હોય છે. ત્યારે આ રાસાયણિક ખ...

English