Wednesday, August 12, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

RMCમાં ભાજપના ઉમેદવાર જોડાયેલ નીતિન રામાણી 

રાજકોટ મહાનગરપાલિકાની વોર્ડ નંબર 13ની પેટા ચૂંટણી યોજાવાની છે, જેને લઈને બન્ને પક્ષના ઉમેદવાર કોણ જાહેર થાય તેના પર બધાની નજર મંડાયેલી છે. તે પહેલાં જ બગાવત કરનાર નિતીન રામાણી ફરી એકવાર વિવાદમાં આવ્યાં છે. નિતિન રામાણીએ પક્ષથી ઉપર જઈને એક જાહેરાત કરી છે. રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.13ની પેટા ચૂંટણી આગામી 27મીના રોજ યોજાવાની છે. ત્યારે પેટા ચૂંટ...

સ્થળ પર ઈ મેમોનો દંડ લેવાનું શરૂં કરતી અમદાવાદ ટ્રાફિક પોલીસ

અમદાવાદ ટ્રાફિક પોલીસ વાહનચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા શખ્ત બની છે. તેથી ટ્રાફિક રૂલ્સ તોડવાનું પ્રમાણ પણ ઓછુ થયું છે. ઈ મેમો મોકલાવે છે પણ લોકો તે ભરતાં નથી. તેથી હવે ઈ મેમો નહિ ભરેલો હોયો તેવા તમામ મેમો સ્થળ પર લેવા માટે કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે. વર્ષ 2018 એપ્રિલથી અમદાવાદમાં ફરીથી ઈ મેમોની શરૂઆત કરાઈ. સ્માર્ટ સીટી પ્રોજેક્ટ હેઠળ ...

ગુજરાતમાં ખાનગી કોલેજો વધી સરકારી 22.4 ટકા ઘટી

નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ એજયુકેશનલ પ્લાનીંગ એન્ડ એડમીનીસ્ટ્રેશન (એનઆઈઈપીએ)નાં રિપોર્ટ પ્રમાણે છેલ્લા 7 વર્ષમાં ઉચ્ચતર શૈક્ષણિક સંસ્થાઓમાં દેશમાં ગુજરાતનો હિસ્સો 22.40 ટકા ઘટી ગયો છે. પણ ખાનગી ઉચ્ચતર શૈક્ષણિક સંસ્થાઓમાં ગુજરાતનો હિસ્સો 20.20 ટકા વધી ગયો છે. 2011માં ગુજરાતમાં સરકારી અને ખાનગી બન્ને મળી કુલ 1664 ઉચ્ચતર શિક્ષણ આપતી સંસ્થાઓ હતી. 2016-17મ...

નર્મદાના 13 ગામના સરપંચોએ મોદીને લખેલા ખુલ્લા પત્રનો જવાબ મળ્યો નહીં

31મી ઓક્ટોબરે મોદીનો ડ્રિમ પ્રોજેકટ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 182 મીટરની સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવાનું હતું તે પહેલાં 29 ઓક્ટોબર 2018માં સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના વઘરાલી, નાઘાતપોર, ઝેર(ઉપસરપંચ)કારેલી, ઉંડવા, ખડગદા, વાંસલા, ઓરપા, પંચલા, સમારીયા, વાગડીયા, ગાડકોઈ અને મોટીરાવલ સહિત 13 ગામના સરપંચોએ 31મી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણમ...

વડોદરા મેરેથોનમાં દોડવા માટે 1લાખ થી વધુ દોડવીરો

વડોદરા મેરેથોનમાં દોડવા માટે 1લાખ થી વધુ દોડવીરોએ નોંધણી કરાવી હતી જેમાં 250 દિવ્યાંગોનો સમાવેશ થતો હતો.વિદેશવાસી ભારતીયો(એનઆરઆઈ), દેશના 16 રાજ્યો અને ગુજરાતના વિવિધ શહેરોના દોડવીરોએ ભાગ લીધો હતો. મ્યુનિસિપલ કમિશ્નર અજય ભાદુ એ 10 km રનમાં દોડીને પ્રોત્સાહક ઉદાહરણ પૂરું પાડ્યું હતું. 15 વર્ષની ઉંમરના રોનીત જોશીએ આંખે પાટા બાંધીને 5km સ્કેટિંગ કર...

સુરેન્દ્રનગરમાં નશીલા ગાંજાની ખેતી કેમ થઈ રહી છે ?

નશેડી નગર – દિલીપ પટેલ ગાંજો ગુજરાત બહારથી ગંજેરીઓ મંગાવી રહ્યાં છે, એવી એક માન્યતા હતી. પણ ગુજરાતમાં 2017માં 2300 કિલો ગાંજો પકડાયો હતો. તેમાં સુરેન્દ્રનગરમાં સૌથી વધારે પકડાયો હતો. ગુજરાતમાં પંજાબ કરતાં પણ વધારે નશીલા પાંદડા ગાંજાનો વપરાશ વધારે છે. 2017માં ગુજરાતમાં 2300 કિલો ગાંજાની સામે  પંજાબમાં 1,711 કિલો ગાંજો ઝડપાયો હતો. તેમાં સુરેન્દ્રન...

ડાંગના વઘઈમાં ભાજપ અને કોંગ્રેસ એક  

ડાંગનો કલહ – દિલીપ પટેલ ડાંગના વઘઈ તાલુકા પંચાયતના ભાજપ અને કોંગ્રેસના સભ્યો દારુ પીધેલાં પકડાયા હતા. ભાજપના મંગેશ ચીમન ભોયે તથા કોંગ્રેસના રામજ ભાવજુ ધૂમ તથા એક ડ્રાઈવર કેફી પીણું પીને વાહન ચલાવતાં ભીલાડની ભીડજ પોલીસે પકડ્યા હતા. જેને છોડાવવા માટે ભાજપના એક મંત્રીએ ભારે દબાણ કર્યું હતું. તેઓ નવા વર્ષની જલસાથી ઉજવણી કરીને સેલવાસથી પરત ફરી રહ્યાં...

રાજકીય લડાઈમાં એઈમ્સ હોસ્પિટલ મોડી મળી, ભાજપમાં હજુ વિખવાદ

એઈમ્સ હોસ્પિટલ રાજકોટમાં ફાળવી દેવાતાં ભાજપમાં આંતરિક યુદ્ધ ફાટી નીકળ્યું છે. વડોદરા અને રાજકોટ વચ્ચે આ હોસ્પિટલ લાવવાની રાજકીય હરીફાઈ શરૂ થઈ હતી. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ફાળવવાના મુદ્દે ભાજપના જ નેતાઓ સામ સામે આવી ગયા હતા. ચાર વર્ષ પહેલાં એઈમ્સ ગુજરાતને મળી ગઈ હોત. પણ ભાજપના નેતાઓ અંદરોઅંદર લડતાં રહ્યાં હોવાથી તેને સાડા ચાર વર્ષનો...

ખાદીમાં ભ્રષ્ટાચાર

અપૂરતો વરસાદ થવાના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ઘણાં વિસ્તારોના લોકો તકલીફમાં છે. સરકાર આ માટે મદદ કરે કે ન કરે પણ ગાંધી વિચાર ધરાવતી અમરેલીની એક જાણીતી ખાદીની સંસ્થા અછતગ્રસ્ત પીડિત લોકોની મદદે આવી છે. ખાદીના મળતર થશે તેના 27 ટકા ઉપરાંત બીજા નાણાં ઉમેરીને અમરેલીના લોકોને રાહત આપશે. ગુજરાતની ખાદી સંસ્થાઓ માટે આ એક ઉદાહણરૂપ છે. ચરખા અ...

ખેડૂતોએ કંદમૂળ બટાકાને વેલા પર ઉગાડી શાક બનાવી દીધું

બારડોલીના ખેડૂતનું નવું સંશોધન કરીને બટાકા ઉગાડયા છે વેલા પર જેને સુગરના દર્દી પણ ખાઈ શકે. સુરત જિલ્લાના બારડોલીના ખેડૂત કપિલ નગરમાં રહેતા ઇશ્વરભાઇ પટેલે વેલા પર બટાકા ઉગાડ્યા છે. આ બટાકાને ડાયાબીટીશના દર્દીઓ પણ ખાઇ શકે છે. પોતાના ઘરના વાડામાં વેલા પર બટાકા બનાવીને કંદમૂળને શાકમાં ફેરવી દીધા છે. જી.એસ.આર.ટી નિગમમાં નોકરી કરી ચૂકેલા ખેડૂત કહે છે ...

શિયાળ બેટ પર વીજળી બાદ સસ્તું અનાજ પહોંચશે

શિયાળ બેટના સરપંચ જીવનભાઈ બારૈયા વર્ષોથી ભાજપ સરકારમાં રજૂઆત કરતાં આવ્યા હતા, પણ તેમને બેટ પર ગુજરાત સરકારનું સસ્તું અનાજ મળતું ન હતું. ટાપુ પરની વસતી માછીમારી તથા મજૂરી કારીને જીવે છે. રેશનીંગનું અનાજ અને કેરોસીન લેવા માટે જાફરાબાદ આવવું પડતું હતું. હવે સરકારે નક્કી કર્યું છે કે, અનાજનો જથ્થો ટાપુ પર જ આપવામાં આવશે. હવે ગુજરાત સરકાર દરિયાના માર...

ગેરકાયદે ચાલતી પવનચક્કીથી પક્ષીઓના મોત

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કાંઠે પવન ઉર્જાથી વીજળી પેદા કરવા માટે અનેક કંપનીઓને કાયદેસર અને ગેરકાયદેસર પવન ચક્કીઓ આવેલી છે. જેમા વિદેશથી આવતાં પક્ષીઓ અથડાઈને મોતને ભેટી રહ્યાં છે. પવનચકકીઓના કારણે દરરોજ સેંકડોની સંખ્‍યામાં શેડયુલ વનની શ્રેણીમાં લુપ્ત થવાના આરે આવતા હોય એવા પક્ષીઓ મરી રહ્યાં છે. પર્યાવરણ બચાવ સમિતિના પ્રમુખ રજાક બ્‍લોચે વન વિભાગન...

ખંડણીખોર, બુટલેગર અને ખેડુતો ભાજપ સરકાર માટે સરખા

રાજ્યની રૂપાણી સરકાર ખંડણીખોર, બુટલેગર અને ખેડુત સાથે સરખો વહેવાર કરી રહી છે, તમામ ક્ષેત્રે નિષ્ફળ જતી આ રાજ્ય સરકાર ૨૦૧૯ની ચુંટણીની જરુરીયાતની રાજનીતિ તરફ ઉતરી પડી છે, ભાવનગરના મહુવા તાલુકાના ગામોની ખેડુતોની જમીન જુટવવા માટે માત્ર ઉદ્યોગપતિઓના ખોળે બેઠેલી સરકારએ ઉદ્યોગપતિઓની જરુરીયાતને પરિણામ સુધી લઈ જવા ખેડુત ભાઇ-બહેનો ઉપર બેરહમીથી લાઠીચાર્જ અને ...

ખનીજ ચોરીના કેસમાં દંડ પેકેની રકમ 1315 કરોડ બાકી

ભાજપ સરકાર વર્ષ 2001 થી 2018 સુધી રાજ્યની કિંમતી ખનીજ રેતી, માટી, બોક્સાઈટ, કાચો કોલસો, સીરેમિક, કાચો ચૂનો સહિત કરોડો રૂપિયાની બેરોકટોક ચોરી ચાલી રહી છે. રાજ્યના અધિકારીઓને રાજ્યના મંત્રીઓ સાથે ભાગબટાઈથી ગુજરાતના કિંમતી ખનીજો લુંટાઈ રહ્યા છે. . રાજ્યની અનેક મોટી નદીઓમાંથી કાગળ પરની લીઝ કરતા હજારો ગણું ખોદકામ કરી ખનીજ ચોરીનું વ્યવસ્થિત નેટવર્ક ચાલી...

ભુજનાં ભુજીયા ડુંગર ખાતે રીજીયોનલ સાયન્સ મ્યુઝિયમ બનશે 

રાજયના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા રૂ.૮૪.૯૬ કરોડના ખર્ચે બનનાર રીજીયોનલ સાયન્સ મ્યુઝિયમનું આજે રાજયના ખાતમૂહૂર્તવિધિ કરાઇ હતી. અહીં ભુજીયા ડુંગર પાસે આકાર પામનાર આ સાયન્સ મ્યુઝિયમ માટે ૧૦ એકર જમીનની ફાળવણી કરાયેલ છે. આ સાયન્સ મ્યુઝિયમ ૬૧૦૦ ચો.મી.નું બાંધકામ કરવામાં આવશે. આ રીજીયોનલ સાયન્સ મ્યુઝિયમમાં વિજ્ઞાનના વિવિધ વિષયોને આવરી લેતી થીમ બે...