Admin
લીંબડી ભાજપમાં બળવો કેમ થાય છે
લીંબડી નગરપાલિકામાં 28 સભ્યોમાંથી 16 ભાજપ અને 12 કોંગ્રેસના છે. લીંમડીમાં ભાજપની પાસે 20 વર્ષથી ગાંધીનગરની જેમ સત્તા પર છે. ભાજપના નગરપાલિકાના પ્રમુખ ધીરૂભાઈ ખાંદલાની વરણી કરવામાં આવી હતી. ભાજપ શહેર પ્રમુખ દલસુખ ચૌહાણ દ્વારા પાલિકાના નિર્ણય કરવા લાગતાં ભાજપના સભ્યો નારાજ થયા છે. તેના કારણે 9 ઓગસ્ટ 2018ના દિવસે મેલી સભામાં ભાજપના 7 સભ્યો ગેરહાજર રહ્...
બિલ્ડર અને ભાજપના પૂર્વ કોર્પોરેટર દશરથ પટેલના ગેરકાયદે બાંધકામ કેમ તો...
અમદાવાદમાં ભાજપના નેતાઓના ગેરકાયદે બાંધકામ તોડાતા નથી પાલનપુરની લાબડી નદીને પૂરીને કરી દીધેલા બંધકામને તોડી પાડવાનું આંદોલન શરૂ થતાં તેમાં ભાજપના જ નેતાઓના બાંધકામ આવતાં હોવાથી તેનું કામ પૂરું ન થયું પણ પછી ગુજરાતની વડી અદાલતે ટ્રાફિક અંગે આદેશ આપ્યો ત્યારે રાજ્યભરમાં બાંધકામ તોડવાનું શરૂ થયું છે જેમાં અનેક ભાજપના નેતાઓએ બનાવેલાં ગેકરાયદે બાંધકા...
સેહસા ગામમા મધરાતે પોલીસ અત્યાર
15 ઘરમાં રાતે તોડફોડ કરી પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના સેહસા ગામમાં ગત તારીખ 12-8-2018ના રોજ પોલીસ પ્રશાસનના કહેવા મુજબ બનાવના સ્થળે કોઈ ગુનાનો આરોપી આવેલો છે તેવી માત્ર બાતમીના આધારે પાટણ જિલ્લા પોલીસે કૉબિંગ હાથ ધરી ગામમાં રીતસરનો આતંક મચાવેલો હતો. કૉબિંગના નિયમો નેવે મૂકી બાળકો અને મહિલાઓના અધિકારોને તેમજ માનવતાને નેવે મૂકી પોલીસે કૉબ...
સેહસા ગામમાં પોલીસનો અત્યાચાર
સેહસા ગામમા પોલીસનું દુઃસાહસ, 15 ઘરમાં રાતે તોડફોડ કરી
પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના સેહસા ગામમાં ગત તારીખ 12-8-2018ના રોજ પોલીસ પ્રશાસનના કહેવા મુજબ બનાવના સ્થળે કોઈ ગુનાનો આરોપી આવેલો છે તેવી માત્ર બાતમીના આધારે પાટણ જિલ્લા પોલીસે કૉબિંગ હાથ ધરી ગામમાં રીતસરનો આતંક મચાવેલો હતો. કૉબિંગના નિયમો નેવે મૂકી બાળકો અને મહિલાઓના અધિકારોને તે...
રૂ.4 હજાર કરોડના ભ્રષ્ટાચારના મુદ્દે વિધાનસભા ઘેરાવ કરાશે
રૂ.400 કરોડના મગફળી કૌભાંડ સંદર્ભે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે આયોજીત ધરણા-પ્રદર્શન કાર્યક્રમ કોંગ્રેસ દ્વારા યોજવામાં આવ્યો હતો. રૂ.4000 કરોડના મગફળી કૌભાંડ સંદર્ભે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે આયોજીત ધરણા-પ્રદર્શન કાર્યક્રમમાં પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા, સિદ્ધાર્થભાઈ પટેલ, ધારાસભ્ય શૈલેષભાઈ પરમાર (ઉપનેતા, ગુજરાત વિધાનસભા), હિંમતસિંહ પટેલ, ગ્ય...
31 ઓક્ટોબરે સરદારનું વિશ્વમાં સૌથી ઊંચું પૂતળું ખુલ્લું મુકાશે
72માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સુરેન્દ્રનગરમાં તિરંગો લહેરાવી મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સલામી આપી હતી. ગુલામી કાળ ન જોયો હોય એવી નવી પેઢીને સ્વરાજ્ય મળ્યા બાદ સુરાજ્યની રચનામાં લાગી જવા આહ્વાન કરીને કહ્યું હતું કે મહામુલ્ય આઝાદીના જતન માટે સહિયારો પુરૂષાર્થ કરવો પડશે. મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીની શાનદાર ઉજવણી અને 31 ઓક્ટોબરે સરદાર પટેલના જન્...
બાયડમાં ભાજપને બાયબાય કહી દીધું
બાયડમાં કારોબારી સમિતિ અને ન્યાય સમિતિ બનાવવા માટે 24 સભ્યોમાંથી ભાજપને 9 અને કોંગ્રેસને 14 સભ્યોનો ફરીથી ટેકો મળતાં ભાજપ માટે સત્તા ગુમાવવા જેવું થયું છે. સભામાં ભારે ધાંધલ ધમાલ 13 ઓગસ્ટે થઈ હતી, જેના કારણે સભા મુલતવી રહી હતી. જે 14મી ઓગસ્ટે પણ રાજકીય ગરમી ચાલુ રહી હતી. જુન મહિનામાં ભાજપે કેટલાંક સભ્યોને નાણાં આપી હોર્સ ટ્રેડીંગ કરીને ખરીદી કરી હો...
બાયડના ધારાસભ્ય સામે જ કેમ ઝૂંબેશ ચાલે છે
બાયડના કોંગ્રેસના ધારાસભ્ય ધવલ ઝાલા સામે ફેસબુકમાં મોતના સોદાગર જેવા શબ્દો લખીને પોસ્ટ મૂકાતાં વિવાદ ઊભો થયો છે. કોંગ્રેસના આ ધારાસભ્ય સામે ખોટી પોસ્ટ મૂકવામાં આવતાં અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ધારાસભ્ય ધવલ ઝાલા સામે આવી વિગતો મૂક્યા બાદ તેમની માનસિક હેરાનગતિ થઈ હોવાનું તેમનું તેઓ માને છે તેથી પોલીસને તેમણે અરજી કરી છે. કઠલાલના દિલીપ પરમાર ન...
નળસરોવરના શિકારી ગામ વિદેશી પક્ષીના શિકાર કેમ કરે છે
વિરમગામ પાસે વાંસોટી ડેમ ગામના રહેવાસીઓ નળસરોવર પક્ષી અભયારણ્યમાંથી શિકારી ગેંગ 9 ઓગસ્ટે પકડાઈ છે. ચાર શિકારીઓ વિદેશી પક્ષીનો શિકાર કરતાં હતા. ત્યારે વન વિભાગને આસપાસના ગામ લોકોએ જાણ કરતાં આ ગેંગના એક સભ્ય ધનજીના રહેવાસી 23 વર્ષના વાહલ કરમશીને વન વિભાગે પકડી પાડ્યો છે. બીજા ત્રણ શિકારી વિષ્ણું દિલુભા-20, નાના સાગર પઢાર-22, રાજેશ અભા પઢાર-19 ભાગી છ...
ભાજપ સરકારનું બીજું એક શિક્ષક ભરતી કૌભાંડ
29 જુલાઇના રોજ ચાર વર્ષ બાદ ટાટ-TAT પરીક્ષામાં 1.47 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. લેવાયેલી TATની પરીક્ષાનું પેપર અગાઉ દિવસ લિક કરીને ઉમેદવારો પાસેથી પાંચથી સાત લાખ રૂપિયા લેવામાં આવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેમાં શિક્ષકો અને બોર્ડના કેટલાંક જાણભેદું તથા રાજ્ય બહારના એક અધિકારીએ મદદ કરી હોવાનું જાણકાર લોકો કહી રહ્યાં છે. અરવિંદ પટેલ નામના...
સોમનાથમાં ભાજપે પોતાના નેતાને કેમ પાણીચું આપ્યું
વેરાવળ પ્રભાસ પાટણ કે જ્યાં સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં શ્રાવણના પ્રથમ સોમવારે ભાજપે પોતાના નગરપાલિકાના એક સભ્યને સસ્પેન્ડ કર્યા છે. તેમનો ગુનો માત્ર એટલો જ હતો કે તેઓ પ્રમુખ અને ઉપ્રમુખની ચૂંટણી સમાયે સભ્યા ત્યાગ કરી ગયા હતા. જે તેમનો અધિકાર માનવામાં આવે છે. ભાજપના સભ્ય દેવેન્દ્ર મોતીવરસને ટાઉન પ્લાનીંગ-શહેર આયોજન સમિતિમાં અધ્યક્ષ તરીકે...
MLAના પ્લોટ પર ગેદકાયદે બાંધકામ કેમ તોડાતા નથી
ગાંધીનગરમાં ધારાસભ્યોને આપવામાં આવતાં મફત પ્લોટ માંથી મોટાભાગના પ્લોટ પર હેતુ ફેર કરીને ગેરકાયદે બાંધકામ કરી દીધું છે. પૂર્વ ધારાસભ્યો અને હાલના ધારાસભ્યોએ દબાણ પણ કરી દીધા છે. તેમ છતાં તેમની સામે વર્ષોથી કામ ચલાવાતું નથી અને સામાન્ય લોકોના બાંધકામ તોડી નાંખવામાં આવ્યા હોવાથી ભારે રોષ ફેલાયો છે. સેક્ટર 2,1,22,8 એ ગાંધીનગરના સમૃદ્ધ વિસ્તારો છે. જ્યા...
ભાજપના હાથમાં અનામત સલામત નથી
એક સમયે દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજ પર ભારે પ્રભુત્વ ધરાવતાં ભાજપ સરકારના પૂર્વ વન પ્રધાન અને ભાજપના પૂર્વ સાંસદ કાનજી પટેલે ફરી એક વખત વિવાદ ઊભો કર્યો છે. તેમણે એક પત્રિકા પોતાના નામ સાથે લખીને ભાજપ સામે એવા પ્રશ્નો ઊભા કર્યા છે કે જે આખરે હાર્દિક પટેલની અનામતની ઝૂંબેશ સાથે તેમના મુદ્દા જોડાઈ શકે છે. ચીખલીમાં રહેતાં કાનજી પટેલે એવો સવાલ ઊભો કર્યો...
20 લાખ બાંધકામ મજુરોના રૂ.2 હજાર કરોડ સરકાર વાપરતી નથી
બાંઘકામ મજદૂર સંગઠનની વાર્ષિક સામાન્ય સભામાં ગુજરાતના અર્થશાસ્ત્રી હેમંત શાહે વિગતો આપતાં જણાવ્યું હતું કે બાંધકામ ક્ષેત્રે 20 લાખ મજૂરો છે છતાં તેમના માટે સરકાર ચિંતિત નથી. તેમણે રજૂ કરેલી વિગતોમાં
1996માં બાંધકામ મજૂરોના કલ્યાણ માટે સંસદે કરેલા બે કાયદાનો અમલ 8 વર્ષ મોડો 2004 માં ગુજરાતમાં થયો હતો. અને તે પણ અધકચરો અમલ થયો છે.
ગુજરાત સરકા...
700 જવાનોના લશ્કરી ગામ કોડીયાવાડાનું અમદાવાદમાં સન્માન
લશ્કર પ્રત્યે અદભૂત પ્રેમ રાખતાં આખા ગામનું 15 ઓગસ્ટ 2018ના દિવસે અમદાવાદની જાગૃત જન સંસ્થા તરફથી સન્માનિત કરવામાં આવ્યું હતું. કેવું છે આ ગામ સાબરકાંઠા જીલ્લાનાં વિજયનગરનું કોડીયાવાડા ગામમાં 700 ઘરની 2200 લોકોની વસ્તી ધરાવે છે. આ ગામમાં ઘરદીઠ એક થી બે લોકો સેનામાં જોડાઈ એક નવો ચીલો ચાતર્યો છે. જ્યાં હાલ 450 યુવાનો લશ્કરમાં છે. જેમાં 7 નેવી અ...

English