Admin
વાજપેઈના નિધનથી મગફળી કૌભાંડના ધરણા કોંગ્રેસે મોકુફ રાખ્યા
મગફળી કૌભાંડમાં ન્યાયિક તપાસની માગ સાથે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ 16 ઓગસ્ટ 2018ના દિવસે સવારે અમદાવાદના ગાંધીઆશ્રમ બહાર ૭૨ કલાકના ઉપવાસ આંદોલનનો પ્રારંભ કર્યો હતો. સાંજે પૂર્વ વડાપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા અટલ બિહારી વાજપેયીના નિધનને પગલે વિપક્ષી નેતા ધાનાણી સહિતના કોંગી આગેવાનોએ ધરણાં સ્થળે બે મિનિટનું મૌન પાળીને સદ્ગતને શ્રદ્ધાંજલિ પાઠવી ...
ખેતીની જમીન હવે ઝડપથી ઘટશે, ઓનલાઈન બિનખેતીની મંજૂરી શરૂં
સમગ્ર રાજ્યમાં જમીનને લગતી એનએની કામગીરી આજથી હવે ઓનલાઇન શરૂ થઈ રહી છે. આ પ્રિક્રયા માટે પાઇલટ પ્રોજેક્ટના ભાગરૂપે અમદાવાદ જિલ્લાની પસંદગી કરાઇ છે. સૌપ્રથમ અમદાવાદથી 17 ઓગષ્ટે કામગીરી શરૂ થઈ હતી. આમ થતાં અમદાવાદ અને ગાંધીનગરમાં ઝડપથી ખેતીની જમીન ઘટવા ગાલશે. અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં 2017ના છેલ્લાં બે વર્ષમાં ખેતીની જમીન એન.એ.કરવા અંતર્ગત ૨૦૧૬...
જમીન પુનઃમાણીની વિધાનસભામાં ખાતરી છતાં પાલન નહીં
જમીન માપણી રેકોર્ડ, રીસર્વે અને ભૂમાફિયાઓને લગતાં પ્રશ્નોના જવાબ કૌશિક પટેલે આપ્યાં હતાં.સરકારે જણાવ્યું કે રીસર્વેની કામગીરીમાં ગુજરાત દેશમાં અગ્રેસર છે. ગુજરાતની જમીન રી-સર્વેની પારદર્શક કામગીરી ઉપરથી દેશના અન્ય ૧૪ રાજ્યોએ તેનું અનુકરણ-અભ્યાસ કર્યો છે. જમીન રી-સર્વેની કામગીરીમાં અન્યાય જણાય તો ખેડૂતો આ સંદર્ભે ફરીથી અરજી કરી શકે છે, જ્યાં સુધી ખે...
બાજપેઈ ગાંધીનગરથી 1996માં લોકસભા ચૂંટણી લડ્યા હતા
બાજપેઈ બે સ્થળેથી ચૂંટણી લડ્યા હતા જેમાં એક ગાંધીનગર હતી. તેઓ ગાંધીનગરથી ચૂંટણી જીત્યા પણ પછી આ બેઠક પરથી તેમણે તરંત રાજીનામું આપી દીધું હતું. ગુજરાતમાં પ્રથમવાર ૧૯૯૫માં કેશુભાઈ પટેલના નેતૃત્વમાં જીત મેળવીને ભાજપની સરકાર શાસનમાં આવી હતી. તેના બીજા જ વર્ષે મે-૧૯૯૬માં લોકસભાની ચૂંટણી યોજાવાની હતી. જેમાં ગાંધીનગરની લોકસભાની પ્રતિષ્ઠિત બેઠક પરથી ભાજપના...
મગફળી પકવતાં ખેડૂતોએ દેશમાં ગૌરવ અપાવ્યું, ભાજપે ભ્રષ્ટાચાર કરી માથું ...
વિશ્વમાં મગફળી પેદા કરનારો ભારત બીજા નંબરનો દેશ છે અને મગફળીના ઉત્પાદનમાં ભારતમાં ગુજરાત પ્રથમ રાજ્ય છે. દેશની 50 ટકા મગફળી સૌરાષ્ટ્રના ખેડૂતો પેદા કરી રહ્યાં છે. સમગ્ર દેશમાં મગફળીનું કૂલ ઉત્પાદન 2013-14માં રૂ.34343.93 કરોડ હતું જેમાં ગુજરાતમાં રૂ.18003.72 કરોડ હતું. એટલે કે દેશની કૂલ મગફળી થઈ હતી, તેની અડધી માત્ર ગુજરાતમાં થઈ હતી. 2011-12માં ...
ખેડૂત સંગઠને સંસદ સભ્યોને પત્ર લખ્યો
પ્રતિ શ્રી,
સંસદસભ્યશ્રીઓ,
ગુજરાત રાજ્ય. *વિષય : ભારતિય બંધારણે આપેલી તાકાતનો ઉપયોગ કરી અર્થતંત્રના પાયા સમાન ખેડુત સમુદાયને બચાવવા બાબત* માનનિય સાહેબશ્રીઓ,
*જય કિસાન સાથ જણાવવાનું કે ગુજરાતમાં વર્તમાન સમયમાં જગત્તતાત, અન્નદાતાની હાલત દિવસે દિવસે કફોડી, બદતર થતી જાય છે. પાકવીમો, ટેકાના ભાવ, જમીન માપણીના મુદ્દે સરકારે ભ્રષ્ટાચાર કરવામાં માજ...
સંસ્કૃતના પ્રાધ્યાપકને રાષ્ટ્રપતિ એવોર્ડ
ભારતના રાષ્ટ્રપતિ દ્વારા સ્વતંત્રતા દિન નિમિત્તે 2018 ના વર્ષ માટે સંસ્કૃત ભાષામાં સશોધન કાર્યો કરનાર 15 વિદ્વાનોને સમ્માન પ્રમાણપત્ર (સર્ટીફીકેટ ઓફ ઑનર) એનાયત કરવામાં આવ્યા હતા. આ વિદ્વાનોમાં ગુજરાત યુનિવર્સિટીના ભાષા-સાહિત્ય ભવનના પૂર્વ ડાયરેક્ટર અને સંસ્કૃત-વિભાગના અધ્યક્ષ પ્રૉફે. ડૉ. વસંતકુમાર મ. ભટ્ટને પણ આ રાષ્ટ્રીય પુરસ્કાર માટે પસંદ કરવામાં...
ધોરાજી પ્રદુષણમાં હાર્દિકની ઘરપકડ કેમ કરી ?
ધોરાજી ની જીવાદોરી સમાન ભાદર નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતા ભાદર નદીનું પાણી ના પીવા લાયક છે ના ખેતી લાયક.આજે ધોરાજી ઉપલેટા ના જનપ્રતિનિધિ દ્વારા આયોજિત ભાદર બચાવો અભિયાન અંતર્ગત એક જનસભાને સંબોધન કર્યું.સૌરાષ્ટ્ર વિસ્તારમાં પીવાના પાણી અને સિંચાયીના પાણી ની અછત છે.સરકારે કરોડના ખર્ચે ધોરાજી,કુતિયાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પીવાના શુદ્ધ...
ગુજરાત વિધાનસભાનુ ચોમાસુ સત્ર 18 સપ્ટેબર 2018ના રોજ મળશે
ગુજરાત વિધાનસભાનું આગામી ચોમાસુ સત્ર તા. 18 અને 19 મી સપ્ટેમ્બર 2018 દરમિયાન બે દિવસ દરમિયાન ગુજરાત વિધાનસભા ખાતે મળશે. જેમાં ત્રણ વટહુકમને મંજૂરી આપી કાયદો પસાર કરાશેહ
અટલ બિહારીને દેશની શ્રધ્ધાંજલિ
લાંબી બિમારી બાદ અટલ બિહારી બાજપેઈનું અવસાન 93 વર્ષની ઉંમરે થયું છે. નવી દિલ્હીની એમ્સ હોસ્પિટલ દ્વારા બુલેટિન જાહેર કરીને અટલ બિહારી વાજપેયીના નિધન અંગેની જાણકારી આપી હતી. તેમને ગુજરાતના મુખ્ય પ્રધાન અને વિરોધ પક્ષના નેતાએ શ્રદ્ધાંલિ આપી છે. વિરોધ પક્ષના નેતા ગાંધી આશ્રમ ખાતે ઉફવાસ પર બેઠા હતા. આ સમાચાર મળતાં ત સરકાર સામેના ધરણા પડતાં મૂકીને વાજપે...
સેવાદળનું ધ્વજવંદન
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ દ્વારા સ્વતંત્રતા દિવસની 72માં વર્ષની ઉજવણી પ્રદેશ કોંગ્રેસ સમિતિના પટાંગણમાં પ્રદેશ પ્રમુખ અમીતભાઈ ચાવડાના વરદહસ્તે ધ્વજવંદન રાષ્ટ્રીય ત્રિરંગાને સલામી આપી કરેલ છે.
આ રાષ્ટ્રીય પર્વમાં પ્રદેશ કોંગ્રેસ સેવાદળના મુખ્ય સંગઠકશ્રી મંગલસિંહ સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસ સેવાદળના સૌનિકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રાષ્ટ્ર...
ભાનુભાઈનું મોત વટાવી ખાતી ગુજરાત સરકાર, એક પણ ખાતરીનો અમલ કર્યો નહીં
પાટણ જિલ્લામાં દુદખા ગામના દલિતોની જમીન મુદ્દે આત્મવિલોપન કરનાર ભાનુભાઈ મકવાણાના પરિવારની ગુજરાતની રૂપાણી સરકારે માંગણી સ્વિકારવાની ખાતરી આપી હતી જેમાં એક પણ ખાતરી સરકારે છ મહિનાથી પૂરી કરી નથી. તેથી 16 ઓગસ્ટે ગાંધીનગર સચિવાલય સામે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની આગેવાનીમાં દેખાવો કર્યા હતા. અને રેલી કરી હતી. જેમાં ન્યાય આપવા માંગણી કરવામાં આવી હતી. ધ...
મોદી સરકારમાં ખેડૂતોને રૂ.10 હજાર કરોડની ખોટ મગફળીમાં ગઈ, રૂપાણી સરકાર...
વિશ્વમાં મગફળી પેદા કરનારો ભારત બીજા નંબરનો દેશ છે અને મગફળીના ઉત્પાદનમાં ભારતમાં ગુજરાત પ્રથમ રાજ્ય છે. દેશની 50 ટકા મગફળી સૌરાષ્ટ્રના ખેડૂતો પેદા કરી રહ્યાં છે. સમગ્ર દેશમાં મગફળીનું કૂલ ઉત્પાદન 2013-14માં રૂ.34343.93 કરોડ હતું જેમાં ગુજરાતમાં રૂ.18003.72 કરોડ હતું. એટલે કે દેશની કૂલ મગફળી થઈ હતી, તેની અડધી માત્ર ગુજરાતમાં થઈ હતી. 2011-12માં ગુજર...
કચ્છ ભાજપમાં આંતરિક યુદ્ધ સમતું નથી
કચ્છ જિલ્લા પંચાયતમાં ભાજપના આંતરિક વિખવાદોના કારણે પ્રમુખ અને ઉપપ્રમુખ નક્કી કરી લીધા બાદ એક મહિનાના ઘણાં લાંબા સમય પછી 7 સમિતિઓની નિયુક્તિ કરી છે. ગુંચવાયેલા કોકડામાં દોરો વીંટતા લાંબો સમય પસાર થઈ ગયો હતો. એક મહિના સુધી જિલ્લાના લોકોના રોજબરોજના કામ અટવાઈ ગયા હતા. ખાસ કરીને કચ્છના નેતા ભાનુશાળી સામે બળાત્કારના આરોપો લાગતાં સમગ્ર કચ્છના નેતાઓ તેમા...
બુલેટ ટ્રેન સામે આટલો વિરોધ કેમ
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઓવિયાણ ગામે સોમવારના રોજ સૂચિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જમીન સંપાદન માટે સર્વે માટે આવેલી ટીમને ગ્રામજનોએ જમીન માપણી કરતા અટકાવી દીધા હતા. અને વિરોધ દર્શાવતા જણાવ્યું હતું કે અગાઉ અમો ખેડૂતોએ વાંધા અરજી રજૂ કરી હતી તેનો આજ દિન સુધી જવાબ મળ્યો નથી જેથી અમે જમીન માપણી નહીં કરવા દઈએ માપણી કરવા આવેલા અધિકારીઓને પરત ફરવું પડયુ...

English