Saturday, January 24, 2026

Admin

13368 POSTS 0 COMMENTS

પ્રદુષણ કરતાં 17 એકમો બંધ કરવા નોટિસ

ગુજરાતના અનેક શહેરોમાં પ્રદુષણ મામલે મોટી ગોલમાલ ચાલી રહી છે. આણંદ અને આસપાસના વિસ્તારોમાં 17કંપનીઓ સામે પ્રદૂષણ કરવા જેમાં આણંદ શહેરમાં રેલી શો એગ્રો ફુડ કંપની સાથે પાંચ જેટલી કંપનીઓને બંધ કરી દેવાની પણ નોટિસ આપી છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ આ કંપનીઓને બંધ કરી દેવા માટે નોટિસ તો આપે છે પરંતુ તે ફરી થોડા અઠવાડિયામાં જ ચાલુ થઈ જતી હોય છે. મ...

તમાકુની ખેતીમાં પાણી ભરાતાં નાશ

આણંદ જિલ્લામાં અતિ ભારે વરસાદ પડવાના કારણે તમાકુની ખેતી માટે ઉછેરવામાં આવેલા ધરૂનો મોટા પ્રમાણમાં નાશ થયો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. વરસાદ થતાં જ ઉછેરેલા ધરૂના ધરુવાડીયામાં પાણી ભરાય ગયા હતા જેના કારણે રોપા પર પામી ચઢી ગયું છે. પીળા પડી ગયા છે અથવા તેનો નાશ થયો છે. વરસાદ પહેલાં ધરુ ઉછેરીને ચોમાસામાં તેની રોપણી કરવામાં આવતી હોય છે. ધરુ ઉછેર પાછળ...

વીજ જોડાણ કપાયા તેને વ્યજ માફીથી ફરીથી જોડાણ અપાશે

કાયમી ધોરણે વીજ જોડાણો બંધ થયેલા હોય તેવા ગ્રાહકો માટેની માફી યોજનાની મુદત ઊર્જા વિભાગ દ્વારા વધારીને 30-9-2018 સુધી કરવામાં આવી છે. 31 મે 2018 સુધીમાં કાયમી ધોરણે વીજ જોડાણો સરકારી વીજ કંપનીએ કાપી કાઢ્યા છે તેમને લાભ મળશે. જેનાથી વીજ કંપનીઓને રૂ.67 કરોડ જેટલું ભારણ પડશે. ખેડૂતો ઉપરાંત જાહેર ટ્રસ્ટો અને સ્ટ્રીટ લાઈટને પણ યોજનાનો લાભ મળે તે હેતુથી ...

નવા 283 પોલીસ અધિકારીઓને ફરજના શપથ લેવડાવાશે 

રાજ્યના નવનિયુક્ત 283 પોલીસ સબ-ઇન્સ્પેકટર અને આસીસ્ટન્ટ સબ-ઇન્સ્પેકટરને ફરજ પ્રત્યે નિષ્ઠા રાકવાના શપથ કે દિક્ષાંત પરેડ ગુજરાત પોલીસ અકાદમી, કરાઇના ગ્રાઉન્ડ ખાતે 28 જૂલાઈ 2018ના દિવસે રાખવામાં આવ્યો છે. જેમાં બિન હથિયારી પોલીસ ઇન્સ્પેકટર તરીકે 168 અને બિન હથિયારી આસીસ્ટન્ટ પોલીસ સબ- ઇન્સ્પેકટરમાં 115 અધિકારીઓ ઇન્ડોર તથા આઉટડોર તાલીમ સહિત વિવિધ કેપ્...

સરકારની વીજ કંપનીઓના 48 હજાર કર્મચારીને રૂ.521 કરોડનો પગાર વધારો કરાયો...

સરકારી વીજ કંપનીઓના અધિકારી- કર્મચારીઓને સાતમા પગાર પંચનો પગાર વધારો કરાયો છે, પગાર તફાવતની રકમની ચૂકવણી કરવા રાજ્ય સરકારનો કર્મચારીલક્ષી નિર્ણય કર્યો છે. એરીયર્સની ચૂકવણી રાજ્ય સરકારના કર્મચારીઓ માટેની પદ્ધતિ મુજબ જુલાઈ માસથી એકાંતરે ત્રણ હપ્તામાં ચૂકવાશે. ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ.ની વીજ કંપનીઓના અધિકારી-કર્મચારીઓને 1-8-2018થી નવા પગાર ધોરણ મુજબ...

31 બંધ છલકાતા ચેતવણી, 35 તાલુકામાં વરસાદ ચાલુ, નર્મદા બંધ 40 ટકા ભરાયો...

રાજ્યના પૂર નિયંત્રણ એકમ, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલો મુજબ 25-7-2018ના સવારે 8 વાગ્યે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદના કારણે રાજ્યના 20 બંધો હાઇએલર્ટ, 9 જળાશયો એલર્ટ તેમજ 11 જળાશયો માટે ચેતવણી આપવામાં આવી છે. નવસારી જિલ્લાનું ઝૂજ અને કેલિયા, અમરેલીનું વાડિયા અને ધાતરવાડી, જામનગરનું કંકાવટી, પુના, ઉન્ડ-૩ અને ફુલઝર-૧, ભાવનગરનું રોજકી,...

શાંતિ જાળવવા હાર્દિક પટેલની ગુજરાતના લોકોને અપીલ, હું અને મારી ટીમ નિર...

23 જૂલાઈ 2015માં ઉત્તર વિસનગરમાં ત્રીજી રેલી હતી. જેમાં પહેલાં મહેસાણા, બીજી માણસા અને ત્રીજી વિસનગરમાં થઈ હતી. વિસનગરમાં પહેલી રેલી થઈ હતી. જેમાં વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલની કચેરીએ કેટલાંક અસામાજિક તત્વોએ તોડફોડ કરી હતી. ભાજપના હોદ્દેદારની કાર સઘલાગી દેવામાં આવી હતી. આંદોલન પૂરું કરવા માટે પહેલી વખત તોડફોડ કરીને ભાજપના જ અમૂલ લોકોએ મારા સહિત 1...

મુખ્ય પ્રધાનનું અધિકારીઓ માનતા નથી, પૂલ ન બન્યો

23 જૂલાઈએ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને ગાંધીનગર પત્રકાર પરિષદમાં પ્રશ્ન પૂછાયો હતો કે ઉત્તર ગુજરાતમાં 2017માં આવેલા પૂરના કારણે ઘણાંને સહાય મળી નથી અને સરકારના કામો પૂરા નથી થયા એવી ફરિયાદ છે. ત્યારે રૂપાણીએ કહ્યું હતું કે ઉત્તર ગુજરાતમાં તમામ લોકોને સહાય મળી ગઈ છે અને સરકારી કામો પૂરા થઈ ગયા છે. પરંતુ મુખ્યમંત્રીની પોલ ખોલતી એક વિગત બહાર આવ...

ગુજરાતમાં રૂબેલા રસીની 30 સ્થળે ગંભીર ફરિયાદ છતાં સરકાર નિંભર

ગુજરાતમાં રુબેલા રસીકરણ અભિયાન ગુજરાત સરકારે હાથ ધર્યું છે, ત્યાર પછી નાના બાળકોની તબિયત બગડવા અને મોત થવા અંગેની અનેક ઘટનાઓ સામે આવી છે. સુરેન્દ્રનગરના પાટડીમાં 20 બાળકોની તબિયત ખરાબ થઈ ગઈ હતી. જેમને રૂબેલા રસી આપવામાં આવી હતી, તેમની તબિયત ખરાબ થઈ હતી. કૂલ 238 બાળકોમાંથી 198 બાળકોને રસી આપવામાં આવી હતી. 17 જુલાઈના રોજ આ રસી આપવામાં આવી અને 19 જુલા...

એક કરોડ મહેસુલી દસ્તાવેજ ઓન-લાઈન કરવાનું શરૂ

રાજ્યના મહેસૂલ વિભાગે તમામ દસ્તાવેજો - રેકર્ડ ઓન-લાઇન મળી રહે તે માટેનો પ્રોજેક્ટ સમગ્ર રાજ્યમાં હાથ ધર્યો છે. જેનો સૌથી પહેલો અમલ ગાંધીનગર કલેક્ટર કચેરીમાં 25 જૂલાઈ 2018થી શરૂ કર્યો છે. ગાંધીનગર કલેક્ટર કચેરીમાં તેનો પ્રયોગ હાથ ધરી દેવામાં આવ્યો છે. તેનો સફળ અમલ કર્યા બાદ રાજ્યના અન્ય જિલ્લાઓમાં અમલ કરાશે. ખામી હશે તો તે સુધારવામાં આવશે. ગાંધીનગર ...

પોલીસ અને ભાનુશાળી પરિવાર પીડિતાને વધું પીડા આપી રહ્યા છે 

ભાજપના વિવાદાસ્પદ નેતા જયંતી ભાનુશાળીના દુષ્કર્મ પ્રકરણમાં આવે જનતા પાર્ટીના નેતા છેલ્લી પાયરી પર ઉતરી આવ્યા છે. ગુજરાત પોલીસ પણ તેને સાથ આપી રહી હોય તેમ ભાજપના ભાગેડુ નેતા જયંતિ ભાનુશાળીને પકડવાના બદલે તેનો બચાવ કરવામાં આવી રહ્યો છે અને યુવતીની નબળી કડી શોધી કાઢવા પોલીસ દોડધામ કરી રહી છે. ભાનુશાળીએ રાજીનામુ આપવું પડ્યું છે. ભાનુશાળીના બદલામા...

પુરતા નાણાં આપવામાં કેન્દ્રની ભાજપ સરકારની ગુજરાતને વધુ એક થપ્પડ

છેલ્લા ચાર વર્ષથી કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદીની સરકાર છે. ગુજરાતને થતા અન્યાયના મુદ્દે મોદીએ ગુજરાતની વિધાનસભાની ચાર ચૂંટણીઓ લડી હતી. ચારેય ચૂંટણીઓના  પ્રચારમાં એવું કહેવામાં આવતું હતું કે કેન્દ્ર સરકાર ગુજરાતને અન્યાય કરી રહી છે. દરેક વિધાનસભા સત્રમાં સૌરભ પટેલ થી લઈને તમામ પ્રધાનો એવું કહેતા હતા કે કેન્દ્ર સરકારે ગુજરાતને ...

ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજા લાંચ માંગે છે

ગૃહ રાજ્ય પ્રધાન અને અમિત શાહના ખાસ માણસ પ્રદિપસિંહ જાડેજાએ સિદસરના ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ જયરામ વાંસજાળી વચ્ચે પૈસાની લેતી દેતીનો ઓડિયો સરકારના એક અધિકારીએ જાહેર કર્યો છે. જેમાં ગૃહમંત્રી લાંચ માંગી રહ્યા છે. સાંભળો.. https://m.youtube.com/watch?v=rxelqvq1wio ખરેખર વિકાશ જેાવેા હેાય તેા સાભળેા આ કલીપ વિકાસ વિકાસ વિકાસ આ છે. માર...

જયંતિ ભાનુશાળી પર બળાત્કારનો આરોપ છતાં જીતુ વાઘાણી સસ્પેન્ડ કરતા કેમ ગ...

ભારતીય જનતા પક્ષની સંઘી સંસ્કૃતિ સમયાંતરે વિકૃત સ્વરૂપે બહાર આવે છે. પોતાની રાજકીય મહત્વાકાંક્ષા સંતોષવા સંજય જોશીની સેક્સસીડીનું મુંબઈમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારીણી બહાર વિતરણ કરાવવાની મનોવૃત્તિ ધરાવનાર પક્ષનું સંગઠન કઇ દીશામાં જઇ રહ્યુ છે તેનુ સૌથી સૌથી ગંદુ અને હલકુ ઉદાહરણ નલીયાના ભાજપી હોદ્દેદારો એ ઉજાગર કર્યુ હતું જેની શ્યાહી સુકાય તે પહેલાં...

અનામત આંદોલનથી 127 જ્ઞાતિઓને ફાયદો થયો

ગુજરાતમાં હાર્દિક પટેલે શરુ કરેલા અનામત આંદોલનના કારણે યુવાનોને વ્યાપક પ્રમાણમાં ફાયદા થયા છે. છેલ્લાં બે વર્ષમાં લોકોને થયેલા ફાયદા અહીં આપવામાં આવ્યા છે. 127 જ્ઞાતિના યુવાનોને ફાયદો થયો છે. 20 ફાયદા નજરે દેખાય છે તે આ રહ્યા. તેમ સમાજ સેવક પરેશભાઈ દવેએ જણાવ્યું હતું 1 - MBBS ના વિદ્યાર્થીઓની ફી 50% થઇ છે. 2 - એન્જીનીયરના વિદ્યાર્થીઓને 50% ફી...