Admin
પાકિસ્તાન યુદ્ધમાં લશ્કરને મદદ કરનારી મહિલાઓનું 47 વર્ષે સન્માન
લગભગ 70થી 80 વર્ષ આસપાસના ઉમરની મહિલાઓ, તિરંગા કપડામાં આ ઉંમરે પણ રાષ્ટ્રભાવના સાથે તેમનાં ચહેરા પર ખુમારી સાથે ઉંડી ઉતરી ગયેલી આંખોમાં અનેરી ચમક જોવા મળે છે. ભુજ ખાતે સન્માનિત લગભગ 40 મહિલાઓ પૈકી 88 વર્ષના ધનબાઇ ભિમજી જણાવે છે કે, એ સમયે હું ગર્ભવતી હતી. ત્રીજો મહિનો ચાલતો હતો પરંતુ દેશપ્રેમ માટે કઇપણ કરી છૂટવા તૈયાર હતી. 1971નું પાકિસ્તાન સાથે...
32 નદીઓ પુનર્જીવિત કરાઈ હોવાનું વિજય રૂપાણી જુટ્ઠુ કેમ બોલ્યા
લોકશાહી બચાઓ અભિયાન દ્વારા મુખ્ય પ્રઘાન વિજય રૂપામી જુઠું હોલી રહ્યાં હોવાનો ગંભીર આરોપ મૂકીને સનસનાટીભરી વિગતો પ્રજા સમક્ષ જાહેર કરી છે. તેમના નેતાઓ પૂર્વ મુખ્ય પ્રધાન સુરેશચંદ્ર મહેતા, પર્યારણ વીદ્દ મહેશ પંડ્યા અને અર્થશાસ્ત્રી હેમંતકુમાર શાહે સંયુક્ત નિવેદનમાં 28 જૂલાઈ 2018ના રોજ જાહેર કર્યું હતુ કે, ગુજરાત સરકારનું જળ સંચય અભિયાન એટલે ભ્રષ્ટાચ...
મોદી ચાયવાલા સ્ટોરી કેટલી સાચી કેટલી ખોટી
વડનગર રેલવે સ્ટેશન પર ત્યારે એક ટ્રેન આવતી જતી હતી. ત્યારે દામોદરદાસ સાથે હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના પિતા સાથે કીટલી લઈને ચા વેચવા જતાં હતા તે આ ઘટનાને લઈને મંગેશ હદાવલે નિર્દેશિત શોર્ટ ફિલ્મ બની છે. ફિલ્મમાં ચા વેચતા મોદીના નાનપણની ભૂમિકા મૂળ મોડાસા તાલુકાના સરડોઈ ગામના બાળક ધૈર્ય દરજીએ કર્યો છે. 12 વર્ષનો ધૈર્ય 7માં ધોરણમાં ભણે કરે છે. ધ...
NIRMAના કરસનભાઈ પટેલને સફળતા કેમ મળી ?
ગુજરાતમાં 1 9 45 માં જન્મેલા; કરસનભાઈ ખોડિદાસ પટેલ ભારતના જાણીતા ઉદ્યોગપતિ છે, જેમણે એક બ્રાન્ડની સ્થાપના કરી છે, જે ભારતના મધ્યમ વર્ગ- નિરમા ગૃપમાં સૌથી પ્રસિદ્ધ વ્યક્તિઓમાંનું એક રહ્યું છે! NIRMA બ્રાંડ બનાવવા પાછળ તેમણે નવા જ પ્રકારનો કપડાં ધોવાનો ડિટર્જંટ પાઉડર આને સાબુ બનાવીને તેને વેચવાની વ્યૂહરચના, આક્રમક બજાર વ્યવસ્થા, સસ્તો અને સારો માલ, હ...
ડ્રાફ્ટ કોસ્ટલ મેનેજમેંટ પ્લાન, જાહેર સુનાવણી કે જાહેર ફસાવણી?
કેન્દ્ર અને રાજ્ય સરકારની ઉપલબ્ધીઓની જાહેરાતો માટે કરોડો ખર્ચ કરનાર સરકાર કોસ્ટલ ઝોન મેનેજમેંટ પ્લાન (CZMP) જેવી લોક અગત્યની જાહેરાત માટે ઉદાસીન રહે છે.ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના ગુજરાત ઈકોલોજી કમિશન દ્વારા દરિયા કિનારાના વિસ્તારો માટેના ડ્રાફ્ટ કોસ્ટલ ઝોન મેનેજમેંટ પ્લાન (CZMP) બનાવવામાં આવેલ છે. આ CZMP કેન્દ્રિય વન, પર્યાવરણ વિભાગના ત...
”સંઘ બગડ્યો,એટલે ભાજપ બગડ્યો” RSSના કાર્યકર્તા
જેમ પાકિસ્તાન માં પૂર્ણ થયેલી ચૂંટણી માં તાલિબાની માનસિકતા વાળા હાફિઝ સઈદ ના પક્ષને પાકિસ્તાન ની જનતા એ નકારી,એવી જ રીતે ભારત માં પણ મોહન ભાગવત અને ભૈયાજી જોશી ના નેતૃત્વ માં રા.સ્વ.સંઘ અનેક અન્ય સંસ્થાઓ ના સમર્થન બાદ નરેન્દ્ર મોદી ના નેતૃત્વ માં ભાજપ ના હિન્દૂઓની તાલિબાની માનસિકતા ને લીધે રાજકીય,આર્થિક,વહીવટી, ન્યાયપાલિકાઓ, શૈક્ષણિક અને બાંધકામ ક્...
પશુપાલકોને બનાસ ડેરી દૂધનો ભાવ વધારો આપે
કિસાન ક્રાંતિ સંગઠન દ્વારા બનાસ ડેરી આગળ ઉપવાસ નો બીજો દિવસ. બનાસ ડેરીયે પશુપાલકોને દૂધ ના ભાવ ઘટાડી દીધા છે.પશુપાલકો ને દૂધ ના ભાવ 800 રૂપિયા મળવા જોઈએ તેને લઈને કિસાન ક્રાંતિ સંગઠન દ્વારા બનાસ ડેરી આગળ ઉપવાસ ચાલુ કરેલ છે .
20મી જુલાઈએ કિસાન ક્રાંતિ સંગઠન દ્વારા બનાસકાંઠામાં બનાસડેરીએ કરેલ દૂધ ઘટાડાના વિરોધમાં તેમજ પાસુપલકોને ટર્ન ઓવરના હિસાબે ...
ત્રણ કાર કંપની આવી પણ રોજગારી ન લાવી
આમ આદમી પક્ષ દ્વારા દરેક ગામમાં ગામ બચાવો સમિતિ રચવાનું નક્કી કર્યું છે..પક્ષના મહામંત્રી રાજેશ પટેલે જણાવ્યું હતું કે મારુતિ કાર કંપની આસપાસના ગામમાં ગામ સમિતિ રચવામાં આવી છે. ત્રણ કાર કંપની આવી છે પણ રોજગારી આવી નથી.
દ્વારા નીચે ના મુદ્દાઓ ઉપર આગામી સમય માં કામ કરવામાં આવશે
1..બેચરાજી અને માંડલ તાલુકા ના ગામડા માં છેલ્લા 2 મહિના થી લાઈટ ઈરા...
વોડાફોન-આઈડિયાનું મર્જર થયું, રિલાયન્સ જીઓ મુશ્કેલીમાં
વોડાફોન અને આઈડિયા મોબાઇલ કંપનીઓને મર્જર કરવાની મંજૂરી ટેલિકોમ મંત્રાલય દ્વારા આપે દેવામાં આવતાં રિલાયન્સ ટેલિકોમ કંપનીની હરિફાઇ વધશે. હવે વોડાફોન કંપની દેશની સૌથી મોટી મોબાઇલ-આઈડિયા ફોન નેટવર્ક કંપની બની ગઈ છે. એસેટ, વર્થ અને કમાણીમાં પણ આ કંપની દેશની નંબર એક બની છે. 23 અબજ ડોલર એટલે કે 1.5 લાખ કરોડ કમાણી કરશે. જની પાસે 43 કરોડ મોબાઇલ ફોન જોડાણ હશ...
શેરડીના પાકમાં ૧૦૦ ટકા ડ્રીપ ઇરિગેશન
રાજ્યમાં શેરડીના પાકમાં ૧૦૦ ટકા ડ્રીપ ઇરિગેશન માટે ખેડૂતોને રાજ્ય સરકાર પ્રેરિત કરશે. ઇઝરાયેલ પદ્ધતિએ ડ્રીપ ઇરિગેશન તરફ વળવાની હિમાયત છે. અમદાવાદમાં ઇફ્કો આયોજિત ખેડૂત અને સહકાર સંમેલનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રગતિશીલ કૃષિકારો અને સહકારી અગ્રણીઓનું સન્માન કર્યું હતું. ઇઝરાયેલ જેવા નાના દેશે ટપક સિંચાઇ પદ્ધતિ અને કૃષિ ક્ષેત્રે જે જમાના પ્રમાણેન...
બળાત્કાર કેસમાં ભાજપના નેતા ભાનુશાળની ધરપકડ કેમ થતી નથી
સુરતની 21 વર્ષની ફેશન ડિઝાઈનીંગનો અભ્યાસ કરતી યુવતી ઉપર બળાત્કાર કરવાના કેસમાં જયંતી ભાનુશાળી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેમની પૂછપરછ માટે હાજર થવા પોલીસે વોરંટ બજાવ્યું હતું. તેની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં જયંતિ ભાનુશાળી હજુ સુધી 26 જૂલાઈ 2018 સુધીમાં સુરત પોલીસ સમક્ષ હાજર થયા નથી. તેમણે જવાબ આપ્યો નથી. તેને એવો ભય છે કે, તેની ધરપકડ કરી લેવામા...
400 ખેડૂતોની લૂંટ કરતી સહકારી મંડળી, આવક પણ ઓછી
કેન્દ્ર સરકારના ખેતીવાડી વિભાગના આંકડા શાખા વિભાગ દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ, ગુજરાતમાં ખેડૂતની માસિક આવક રૂ.7926 છે. જેની સામે પંજાબના ખેડૂતની માસિક આવક રૂ.18049 કરતા વધુ છે. એટલે કે પંજાબના ખેડૂતોની તુલનામાં ગુજરાતના ખેડૂતોની આવક માંડ 40 ટકા છે. જ્યારે હરીયાણાના ખેડૂતોની તુલનામાં ગુજરાતના ખેડૂતોની સરેરાશ આવક 54 ટકા જેટલી છે. ગુજરાતમાં ખેડૂતો...
સૌરાષ્ટ્ર 3000 લોકોના મોત માટે ભૂત કે ભુવા નહીં પણ નરેન્દ્ર મોદી જવાબદ...
સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતો બગોદરા - વાસદ હાઈવે અકસ્માત હાઈવે બની ગયો હોય. અહીં એક જ વર્ષમાં 245 લોકો વાહન અકસ્માતના કારણે મોતને ભેટ્યા હતા. 200 કિલોમીટર લાંબા હાઈવે પર સતત મોત ભમવાનું કારણ ભૂત નહીં પણ ભુવા છે. અકસ્માત થવાનું મુખ્ય કારણ તો રસ્તાની અત્યંત ખરાબ હાલત છે. ઘણી જગ્યાએ તો ત્રણ ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે. જે વાહનો મોટે ભૂવા જેવા છે. ખા...
સદીનું સૌથી લાંબુ મીનીમૂન ગ્રહણ
આ ગુરુ પૂર્ણિમાએ થનાર ખગ્રાસ ચન્દ્ર ગ્રહણ સદીનું સૌથી લાંબુ ગ્રહણ છે. મકર રાશીમાં થનાર આ ગ્રહણ બાબતે સામાન્ય જનતા તથા ખાગોળ રસિકોમાં ઉત્સાહ છે. જો વાદળાનું વિધ્ન નહીં નડે તો ગ્રહણની સાથે સાથે પૃથ્વીની નજીક આવી રહેલા મંગળ ગ્રહનો અદભુત નજારો પણ જોવા મળશે. આ બાબતે વધુ માહિતી આપતા જાણીતા ખગોળ વિદ્દ અને સ્ટાર ગેઝીંગ ઇન્ડીયાના સીઈઓ નરેન્દ્ર ગોર સાગરે જણા...
મહારાષ્ટ્ર અનામત આંદોલનમાં પણ ગુજરાત વાળી થશે ?
ગુજરાતમાં અનામત આંદોલનના કારણે આનંદીબેન પટેલે મહિલાઓ અને પાટીદાર સમાજ ઉપર અત્યાચાર કર્યા બાદ ભારતીય જનતા પાર્ટીને રાજકીય રીતે ની ચૂંટણીમાં મોટા ફટકો પડ્યો હતો. જેના કારણે તે સમયના મુખ્યમંત્રી આનંદીબેન પટેલને ભાજપે પડતા મૂકવા પડયા હતા. આનંદીબેન પટેલનું રાજીનામું માગ્યું હતું. આનંદીબેન પટેલે પોતાનું રાજીનામું ફેસબુક ઉપર મૂકીને નારાજગી વ્યક્ત કરી હત...
ગુજરાતી
English