Editor
ઉફ, માથું દુખે છે, ઉપાય શોધો છો તો આ રહ્યા સરળ ઉપાય
આધાશીશી - માથાનો દુખાવો
હળદરને પીસીને કાન પર લેપ કરવાથી,
હાસ અને ધાણાને ઠંડા પાણીમાં પલાળી પીવો,
સૂંઠનો પાણીમાં ઘસારો કપાળે લગાડવાથી,
દૂધમાં ગાયનું ઘી મેળવીને પીવો,
માથું દુખતું હોય તો કપાળે ચોખ્ખું ઘી ઘસવાથી,
આમળાનું ચૂર્ણ, સાકર, ઘી સરખે ભાગે લેવાથી,
લીંબુનો રસ અને તુલસીનો રસ ભેગો કરી પીવો,
નારિયેળનું પાણી પીવો.
લવિં...
હું છું ગાંધી – ૧૨૮: લક્ષ્મણ ઝૂલા
પહાડ જેવા લાગતા મહાત્મા મુનશીરામજીનાં દર્શન કરવા ને તેમનું ગુરુકુલ જોવા ગયો ત્યારે મને બહુ શાંતિ મળી. હરદ્વારનો ઘોંઘાટ ને ગુરુકુલની શાંતિની વચ્ચેનો ભેદ સ્પષ્ટ જોવામાં આવતો હતો. મહાત્માએ મને પ્રેમથી નવરાવ્યો. બ્રહ્મચારીઓ મારી પાસેથી ચસે જ નહીં. રામદેવજીની મુલાકાત પણ તે જ વખતે થઈ, અને તેમની શક્તિની ઓળખ હું તુરત કરી શક્યો. અમારી વચ્ચે કેટલીક મતભિન્નતા...
જેલમાં કેદીઓ સાથે હિંસા એવી અચરાય છે કે તમે જેલ બંધ કરી દેવાનું કહેશો
ધરપકડ પછી કેદીઓની સારવારની પણ વિગતો આપવામાં આવી છે. કેદીઓના આ અનુભવો જેલમાં સાથી કેદીઓ દ્વારા આચરવામાં આવતી હિંસા વર્ણવે છે. જેલના કર્મચારીઓની મદદથી અથવા જેલના અધિકારીઓ દ્વારા આ અત્યાચાર કરવામાં આવ્યા હતા. જે જેલમાં કેદીઓની ખરાબ હાલત બતાવે છે.
જાતીય ગુનાઓ અને આતંકવાદના ગુનામાં ફાંસીની સજા પામેલા કેદીઓ આવી હિંસાનો સૌથી વધું બોગ બને છે. શારીરિક હિ...
મહિલા કેદીઓ સાથે અત્યાચાર કેવા થાય છે વાંચીને તમારા રુંવાડા ખડા થઈ જશે...
ફાંસીની સજા ભોગવતી એક મહિલા ધરપકડ સમયે તે ગર્ભવતી હતી. કેદ દરમિયાન તેના શરીરને રોલોરોથી દબાવવામાં આવી હતી, જેના કારણે તેનું કસુવાવડ થઈ ગયું હતું.
અન્ય એક મહિલા કેદી અકીરાએ જણાવ્યું કે તેને ઇલેક્ટ્રિક શોક લગાવવામાં આવ્યો હતો.
ત્યાર પછી મરચાના પાવડરને તેના ઘા પર લગાવવામાં આવ્યા હતા. મરચાની ચીસો કોઈ સાંભળે નહીં તેથી પોલીસ ટીવીનો અવાજ વધારી દીધો ...
અંગ જકડાઈ ગયું છે, તો સ્ટીમબાથની સાથે આવું કરો હળવાફૂલ જેવા થઈ જશો
પ્રથમ વરાળનો શેક - સ્ટીમબાથ લેવો, પછી ઠંડા પાણીથી સ્નાન કરવું. આખું શરીર હળવું ફૂલ થશે
અંગ જકડાઈ ગયું હોય તો, રાઇની પોટીસ લગાડવાથી ફાયદો થાય છે.
પગના ગોટલા ચઢી જાય તો તેલ ગરમ કરી, માલિસ કરવાથી આરામ થાય છે.
સરસિયાના તેલમાં કપૂર મેળવી માલિશ કરવી, તલના તેલમાં હિંગ અને સૂંઠ નાખી, સહેજ ગરમ કરી, માલિસ કરવાથી કમરનો, માથાનો દુઃખાવો અને લકવો મટ...
મહિલા કેદીને મૃત્યુ દંડની સજા થઈ તેમાં પછાત વર્ગની અને મુસ્લિમ મહિલાઓ ...
12 મહિલા કેદીઓને ફાંસીની સજા મળી છે. જેમાં 7 મહિલાઓની ઉંમર 26 થી 40 વર્ષની વચ્ચે હતી. જ્યારે 2 મહિલા 21 વર્ષથી ઓછી ઉંમરની અને એક મહિલા 60 વર્ષથી ઉપરની ઉંમર ધરાવતી હતી.
દિલ્હી-મહારાષ્ટ્રમાં ત્રણ, ઉત્તર પ્રદેશમાં બે અને છત્તીસગ, હરિયાણા, કર્ણાટક અને મધ્યપ્રદેશમાં એક-એક મહિલાને ફાંસીની સજા ફટકારવામાં આવી છે.
સામાજિક દરજ્જાની બાબતમાં, મૃત્યુ દંડ ...
દાળ મિલમાં બાબા રામદેવના ભાઈનો મોટો હિસ્સો છે, બિલ્ડર કંપની પણ ધરાવે છ...
ભરત અને તેની પત્ની સ્નેહલતાની દિલ્હી સ્થિત ક્રિષ્ના દાળ મિલ પ્રાઈવેટ લિમિટેડમાં 100 ટકાનો હિસ્સો છે. કંપનીને તેની કામગીરીથી કોઈ આવક નથી, પરંતુ કંપની ચંદીગ-સ્થિત રીઅલ એસ્ટેટ કંપની સનરાઇઝ ઇન્ફ્રાટેક પ્રાઈવેટ લિમિટેડમાં 60% હિસ્સો ધરાવે છે.
આર.ઓ.સી. ફાઇલિંગ્સ મુજબ, કૃષ્ણા દળ મિલ પતંજલિ ગ્રુપની કંપની નથી, પરંતુ તેને 2017-18માં પતંજલિ આયુર્વેદ પાસેથી...
ફાંસીની સજા ભોગવતાં કેદીઓ જાતિ અને ધર્મ આધારિત પક્ષપાત સહન કરતાં હોવાન...
મૃત્યુ સજાની સજા ભોગવતાં 76 ટકા કેદીઓ પછાત જાતિ અને લઘુમતી સમુદાયોના છે. મૃત્યુ દંડ માટે દોષી ઠરેલા એસસી કે એસટી કેદીઓનું પ્રમાણ 24.5 ટકા છે.
આવા કેદીઓમાં ધાર્મિક લઘુમતીઓ સૌથી વધુ છે. તેમાં ગુજરાતમાં 79 ટકા, કેરળ 60 ટકા અને કર્ણાટકમાં 31.8 ટકા છે.
373 માંથી 31 કેદીઓને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ફાંસીની સજા આપવામાં આવી હતી.
જેમાંથી 29 અનુસુચિ...
ફાંસીના કેદીઓમાં ઓછું શિક્ષણ પ્રમાણ, શું ભણેલા કોઈ ગુનો જ નથી કરતાં
મૃત્યુદંડની સજા પામેલા મોટાભાગના કેદીઓ ભણેલા નથી. તેઓ કાયદાની પ્રક્રિયાને સમજી શકતાં નથી. મૃત્યુદંડની સજા પામેલા 23 ટકા કેદીઓ ક્યારેય શાળાએ ગયા નથી 9.6 ટકા કેદીઓએ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યું ન હતું. જ્યારે 61.6 ટકા કેદીઓ માધ્યમિક શાળાએ શિક્ષણ છોડી દીધું હતું. બિહારમાં 35.3 ટકા અને કર્ણાટકમાં 34.1 ટકા કેદીઓ ક્યારેય શાળાએ ગયા ન હતા.
364 કેદીઓમાંથ...
ગરીબો જ ફાંસીએ ચઢે છે, શ્રીમંતો કે ભણેલા નહીં
અહેવાલમાં જણાવાયું છે કે મૃત્યુદંડની સજા સંભળાતા 74 ટકા કેદીઓ આર્થિક રીતે નબળા વર્ગના છે. 63.2 ટકા કેદીઓ કુટુંબનો એકમાત્ર કમાનાર વ્યક્તિ હતા.
ઉત્તર પ્રદેશમાં આર્થિક રીતે નબળા કેદીઓની સંખ્યા 48 જે સૌથી વધુ છે, ત્યારબાદ બિહાર 39 અને કર્ણાટક 33 છે. ગરીબો વધું ભોગ બની રહ્યાં છે ત્યારે સવાલ એ બને છે કે શ્રીમંતો કે ભણેલા કે વકીલોને કેમ ફાંસી થતી નથી....
385 કેદીઓ ફાંસીની રાહ જૂએ છે, ખરેખર ફાંસી હોવી જોઈએ કે નહીં
દેશમાં 20 રાજ્યોમાં મૃત્યુદંડની સજા ભોગવતાં 385 કેદીઓમાંથી 373 કેદીઓને આ અહેવાલમાં સમાવાયા છે. જેમાં 361 પુરુષ અને 12 મહિલા કેદી છે. જેમાં ઉત્તર પ્રદેશ અને બિહારમાં હત્યાના મામલે સૌથી વધુ મૃત્યુદંડની સજા છે.
દેશની કેન્દ્ર સરકારના 18 કાયદાઓમાંથી 59 વિભાગમાં ફાંસીની સજાની જોગવાઈ છે.
જાતીય ગુના માટે સજા કરાયેલા 84 કેદીઓમાંથી, 17.9 ટકા મહારાષ્ટ્રના...
ભારતની જેલોમાં ફાંસીની સજા ભોગવતાં કેદીઓ સાથે થઈ રહેલા અમાનુષી અત્યાચા...
ભારતમાં ભયંકર ગુનાઓ માટે ફાંસીની સજા થઈ છે એવા કેદીઓની સાથે જેલમાં શું થઈ રહ્યું છે તેનો સ્ફોટક અહેવાલ, પ્રોજેક્ટ 39 એ 'ડેથ પેનલ્ટી ઈન્ડિયા' નામનો જાહેર કરાયો છે. દેશમાં 20 રાજ્યોમાં મૃત્યુદંડની સજા ભોગવતાં 385 કેદીઓમાંથી 373 કેદીઓને આ અહેવાલમાં સમાવાયા છે. જેમાં 361 પુરુષ અને 12 મહિલા કેદી છે.
ફાંસીની સજા કેદીઓની આર્થિક અને સામાજિક સ્થિતિ વિશે ...
પ્રદીપની વાંચન યાત્રા મા જોડાઈએ!
રોજ અનેક લોકો સાથે મળતો રહુ છું પણ થોડા દિવસ પહેલા સમય કાઢીને વડોદરા ના સેફરોન સર્કલ પાસેના વાંક ઉપર ફૂટપાથ પર પુસ્તકો વેચતા આ ભાઈ જેમનુ નામ પ્રદીપ છે તેમને સામે થી મળવાનુ મન થયુ.
આમ તો હુ મિત્રતા ખુબ જ ઓછી કેળવુ છુ કારણ જીવનમા સંબંધો માટે કદાચ સમય ઓછો છે અને કામ ઘણુ છે છતા પ્રદીપ સાથે મિત્રતા કેળવવી જરૂરી લાગી કારણ થોડા સમય પહેલા એક સારા લેખક ...
ઉધરસ-ખાંસીથી પરેશાન છો, તો ઘરે જ કરો સરળ ઉપાય
જેઠીમધ ચૂર્ણ ફાકવું કે ચાટવું લીંબુના રસમાં મધ મેળવીને ચાટવાથી.
લવિંગને મોંમાં રાખી ચુસવાથી.
મધ અને આદુંનો રસ મેળવી પીવો.
દાડમના ફળની છાલનો ટુકડો ચૂસવાથી.
થોડી ખજૂર ખાઈ થોડું ગરમ પાણી પીવો.
દૂધમાં હળદર અને ઘી મેળવીને પીવો.
હળદર અને સૂંઠ સવાર - સાંજ મધમાં ચાટવાથી.
તુલસીનો કે ફુદીનાનો રસ ગોળ સાથે લેવાથી.
અરડૂસીનાં પાનનો રસ...
ભાજપ સરકારમાં રૂ.600 કરોડના મોટા જમીન કૌભાંડમાં રૂપાણીએ કોઈ પગલાં ન લી...
ભરૃચ જિલ્લાના વાગરા તાલુકાના ત્રણ ગામોમાં GIDC માટે જમીન સંપાદન કરનારા ત્રણ અધિકારીઓ દ્વારા મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યુ હોવાના આક્ષેપ સાથે માજીમંત્રી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં તેમણે પુરાવા રજુ કરી CBI તપાસની માગ કરવામાં આવી છે. આ સનદી અધિકારીઓ સામે રૂપાણીએ આજ સુધી કોઈ પગલાં લીધા નથી.
ભરૃચ જિલ્લાના વાગરા તાલુ...
ગુજરાતી
English





