- તૂલસી, ફૂદીનો, સૂંઠ અને ગોળનો ઊકાળો પીપાથી, આદું ન હોય તો સૂંઠ ચાલશે, તુલસી, અરડૂસી, સૂર્યમુખીણો પાનનો રસ પીવો, ફ્લુના તાવમાં કાંદાનો રસ વારંવાર પીવો, સૂંઠ, લીંબું, ગોળનું શરણત પીવો.
- લીમડાનો અથવા સેતુરના પાનનો રસ પીવો.
- મરીનું ચૂર્ણ, તુલસીનાં પાનનો રસ મધમાં પીવો.
- તુલસીનો રસ 10 ગ્રામ, આદુંનો રસ 5 ગ્રામ પીવો, મીઠાશ માટે મધ છે દેશી ગોળ ઉમેરવો, ઠંડી લાગીને આવતા તાવમાં બે ગ્રામ જેટલો અજમો ચાવી જવાથી ઠંડીનું જોર નરમ પડે છે. અને પરસેવો વળી તીષ ઉતરે છે.
- તુલસીનાં પાનનો રસ મધ કે ગોળ સાથે લેવાથી, ફલુના તાવમાં ગોળ અને લીંબુનો રસ પીવો.
- આદું, લીંબુ અને તુલસીના રસ સાથે મધ ઉમેરીને પીવાથી ઉધરસ, શરદી તાવ તેમજ સમગ્ર શરીરમાં થતું કળતર મટે છે, ઉત્તમ ઇલાજ ઉપવાસ છે.
- સાચી ભૂખ, રુચિ ન થાય ત્યાં સુધી ન ખાવું.
- શરદીમાં એક દિવસ 1, તાવમાં 3 દિવસ ન ખાવું. એમ આયુર્વેદ કહે છે.