તલ અને માખણ હરસ – મસા માટે દુનિયાનો શ્રેષ્ઠ ઉપાય છે, અજમાવી જૂઓ

Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

હરસ – મસા માટે

  • તલ વાટીને માખણમાં ખાવો, સૂંઠ કે આદું છાશમાં નાખીને પીવાથી.
  • નરણે કોઠે મૂઠી જેટલા તલ ગોળ સાથે ખૂબ ચાવીને ખાવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય.
  • કેરીની ગોટલીનું ચૂર્ણ મધ સાથે લેવાથી.
  • લીમડાનાં પાનને પાણી સાથે પીસીને પીવાથી સૂરણ રાંધીને ઘીમાં ખાવો.
  • કારેલાના રસમાં સાકર મેળવીને પીવો.
  • ધાણા અને ગોળનો ઉકાળો પીવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે.
  • કોથમીરને વાટી ગરમ કરી પોટલી બાંધવાથી.
  • ગરમ દૂધ સાથે 1-2 ચમચી દિવેલ પીવો.
  • મસા ઉપર શિવામ્બુ ચોપડવાથી અને નરણાકોઠે શિવામ્બુપાન કરવાથી મસા સુકાઈને મટી જાય.
  • કબજિયાત મટે તો જ હરસ – મસા મટે. તે મટાડો.
  • લીંબોળીનું તેલ સવાર સાંજ અંદર સુધી ચોપડવું.
  • વજાસનમાં બેસી ગુદાને અંદર સંકોચવાથી મસા અંદર બેસી જશે. તેને અશ્વિનીમુદ્રા કહેવાય.
  • ટબબાથ કરવું, એક્યુપ્રેશર બિંદુ સૂર્યદર્શન, સૂર્યસ્નાન, સૂર્યજળ પીવું.
  • દોધનાં કારણો કરતાં એનાં પરિણામો વધુ વેદનામય હોય છે.

વધુ વાંચો:

આ ટીપા નાકમાં નાખતાં જ હેડકી, હીચર થઈને બંધ થઈ જાય છે

હૃદય રોગ હોય તો આ 10 ઉપાય કરશો તો તકલીફ ઓછી થશે

ટીબીની એલોપથી દવા લો પણ સાથે આટલું અવશ્ય કરજો

આખી રાત પડખા ફેરવીને ઊંઘ ન આવે તો આ રહ્યો મીઠી ઊંઘનો ઉપાય