હરસ – મસા માટે
- તલ વાટીને માખણમાં ખાવો, સૂંઠ કે આદું છાશમાં નાખીને પીવાથી.
- નરણે કોઠે મૂઠી જેટલા તલ ગોળ સાથે ખૂબ ચાવીને ખાવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય.
- કેરીની ગોટલીનું ચૂર્ણ મધ સાથે લેવાથી.
- લીમડાનાં પાનને પાણી સાથે પીસીને પીવાથી સૂરણ રાંધીને ઘીમાં ખાવો.
- કારેલાના રસમાં સાકર મેળવીને પીવો.
- ધાણા અને ગોળનો ઉકાળો પીવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે.
- કોથમીરને વાટી ગરમ કરી પોટલી બાંધવાથી.
- ગરમ દૂધ સાથે 1-2 ચમચી દિવેલ પીવો.
- મસા ઉપર શિવામ્બુ ચોપડવાથી અને નરણાકોઠે શિવામ્બુપાન કરવાથી મસા સુકાઈને મટી જાય.
- કબજિયાત મટે તો જ હરસ – મસા મટે. તે મટાડો.
- લીંબોળીનું તેલ સવાર સાંજ અંદર સુધી ચોપડવું.
- વજાસનમાં બેસી ગુદાને અંદર સંકોચવાથી મસા અંદર બેસી જશે. તેને અશ્વિનીમુદ્રા કહેવાય.
- ટબબાથ કરવું, એક્યુપ્રેશર બિંદુ સૂર્યદર્શન, સૂર્યસ્નાન, સૂર્યજળ પીવું.
- દોધનાં કારણો કરતાં એનાં પરિણામો વધુ વેદનામય હોય છે.