દુષ્કાળના ડાકલા, 5000 હજાર ગામોમાં કૃષિ પાક નિષ્ફળતાના આરે, 13 તાલુકામ...
ગુજરાતના 13 તાલુકામાં દુષ્કાળ જાહેર કરવો પડે આવી સ્થિતી, તેની સાથે કૂલ 54 તાલુકાઓમાં પાક નિષ્ફળ ગયો હોવાથી દુષ્કાળ જાહેર કરવો પડશે. ગુજરાતમાં 33 જિલલાના 251 તાલુકા છે જેમાં 3890 ગામોમાં ખેડૂતોનો પાક સાવ નિષ્ફળ ગયો છે. બીજા તાલુકાના ગામો ગણી લેવામાં આવે તો 18 હજાર ગામોમાંથી 5000 ગામમાં ખેડૂતો માટે અત્યંત ખરાબ સ્થિતી આવીને ઊભી છે. જેમને તાકીદે સહાય મ...
ચોમસાએ વિદાય લીધી, પાકિસ્તાન સરહદે દુષ્કાળ
15 સપ્ટેમ્બરથી ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ લેતુ હોય છે. ચોમાસાની આ અંતિમ તારીખ છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં સૌથી વધું ખરાબ સ્થિતી પાકિસ્તાન સરહદ પરના તાલુકાઓની છે. જ્યાં 1થી 3 ઈંચ વરસાદ થયો હોવાથી દુષ્કાળ આવી ગયો છે. પણ સરકારે ત્યાં કોઈ મદદ હજુ પહોંચાડી નથી. જ્યાં કચ્છનું નાનું અને મોટું રણ મળે છે ત્યાં મોટા ભાગે દુષ્કાળ છે. તેથી અહીં દુષ્કાળ છે
...
ઇસબગુલની ખેતી
ઇસબગુલ એ એક ઓષધીય પાક છે જે કબજ, આંતરડા, પાઇલ્સ, ફિશર, બ્લ્ડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ વિગેરે રોગોમાં ઉપયોગી છે. આ પાકનું વાવેતર શિયાળામાં મુખ્યત્વે ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ રાજ્યોમાં સારી નિતાર ધરાવતી રેતાળ જમીન અને ગોરાડુંજમીન પર ક્યારા બનાવીને કરવામાં આવે છે. ઇસબગુલની જાતો વધુ ઉત્પાદન માટે ગુજરાત ઇસબગુલ – 1, ગુજરાત ઇસબગુલ – 2, જવાહર ઇસ...
શિયાળુ પાકોમાં પુર્તિ ખાતર ઇસબગુલ, ઘંઉ, જીરૂ, ડુંગળી, નવી પધ્ધતી
પૂર્તિ ખાતર (supplementary fertigation) એટલે પાક વાવ્યા બાદ પાકની વૃદ્ધિ દરમ્યાન આપવામાં આવતું ખાતર. જે આપવા માટે પાકનો જીવનકાળ, જમીનનો પ્રકાર, ખાતરનો પ્રકાર અને જમીનમાં ભેજની પરિસ્થિતિ ધ્યાને લેવી જરૂરી છે જેથી મહત્તમ પાક ઉત્પાદન અને અધિકતમ આર્થિક વળતર મેળવી શકાય. શિયાળામાં વાવેતર થતા પિયત પાક જેવા કે ઘઉં, ચણા, રાયડો, કંદમૂળ પાકોમાં લસણ અને ડું...
શિયાળુ પાકોમાં પોષણ વ્યવસ્થા ઇસબગુલ, ઘંઉ, ચણા, જીરૂ, ડુંગળી, નવી પધ્ધ...
હાલની આધુનિક ખેતી પદ્ધતિમાં ટૂંકાગાળામાં વધુ ઉત્પાદન આપતી પાકોની જાતો તેમજ ઘનિષ્ઠ ખેતી પદ્ધતિ દ્વારા એકમ વિસ્તારમાં વર્ષમાં એક કરતાં વધારે વખત પાકોનું વાવેતર કરવામાં આવે છે. માટે પાક દ્વારા જમીનમાંથી વિપુલ જથ્થામાં પોષક તત્વોનું અવશોષણ થાય છે. આથી પાક દ્વારા ઉપાડ થયેલ જથ્થા મુજબ જે તે પોષકતત્વો જમીનમાં ઉમેરવા અત્યંત જરૂરી છે. સામાન્ય રીતે આ પોષકતત્...
રીંગણની ખેતી
રીંગણ એ શાકભાજીનો બારેમાસ ઉપલબ્ધતા ઘરાવતો અગત્યનો પાક છે. રીંગણમાંથી પોષણ માટે જરૂરી એવા બધા પોષકતત્વો મળી રહે છે. મનુષ્યની દરરોજની શાકભાજીની જરૂરિયાતોમાં રીંગણનો ફાળો વઘારી શકાય તે માટે તેનું એકમ વિસ્તારમાંથી ઉત્પાદન વધારવાની ખાસ જરૂરિયાત છે. એકમ વિસ્તારમાંથી વધુમાં વધુ ઉત્પાદન અને આર્થિક વળતર મેળવવા માટે રીંગણની આધુનિક ખેતી પદ્ધતિના (Brinjal farm...
મેથીની વૈજ્ઞાનિક ખેતી
શાકભાજી અને મસાલા માટે વપરાતી મેથી (fenugreek) એક અદભૂત એૌષધ છે અને અગત્યનો શિયાળુ પાક છે. ડોકટરો અને વૈજ્ઞાનિકો આ લીલી તેમજ સુકી મેથીનો ઉપયોગ અનેક જાતના રોગની દવા બનાવવામાં કરે છે. આપણા દેશમાં મેથીના બે પ્રકાર જોવા મળે છે. દેશી મેથી
ચંપા મેથી
ચંપા મેથીનું વાવેતર મોટે ભાગે દેશના ઉત્તર અને પૂર્વના મેદાની વિસ્તારોમાં કરવામાં આવે છે. જયારે દેશ...
મરચાની આધુનિક ખેતી
મરચાએ એક અગત્યના શાકભાજીનો પાક છે. તાજા લીલા મરચા શાકભાજી તરીકે તથા લાલ સુકા મરચા રસોઈને સ્વાદષ્ટિ બનાવવા તેમજ બજારમાં ઉપલબ્ધ તૈયાર વાનગીઓ (ફાસ્ટફૂડ), અથાણા વગેરેમાં વત્તાઓછા પ્રમાણમાં ઉપયોગ થાય છે. લીલા મરચામાં ફોસ્ફરસ, કેલ્શિયમ અને વિટામીન સી વિશેષ પ્રમાણમાં હોય છે. લીલા મરચામાં ગેસની તકલીફ અને સાંધાનો દુ:ખાવો દૂર કરવાના ઔષધિય ગુણો પણ છે. જાતો...
મરચીના પાકમાં રોગ અને જીવાતનું નિયંત્રણ
મરચીની જીવાતો
થ્રિપ્સ
થ્રીપ્સ એક જાતની જીવાત છે જે છોડના પાન અને ફૂલમાંથી રસ ચૂસે છે જેથી કરીને પાકને નુકસાન થાય છે. ફેરરોપણી વખતે ધરૂના મૂળને ઈમીડાક્લોપ્રીડ ૧૦ મિ.લિ અથવા થાયામેથોક્ઝામ ૧૦ ગ્રામ દવા ૧૦ લિટર પાણીમાં ઉમેરી બે કલાક બોળી રાખ્યા બાદ રોપણી કરવી.
ફેરરોપણી બાદ ૧૫ દિવસે છોડની ફરતે કાર્બોફ્યુરાન ૩જી દવા હેકટરે ૧૭ કિ.ગ્રા. આપવી.
ફેરરોપ...
વૈજ્ઞાનિક પધ્ધતિથી ભીંડાની ખેતી
ભીંડા (Ladyfinger) એ શાકભાજીનો ખરીફ તેમજ ઉનાળુ ૠતુમાં થતો અગત્યનો પાક છે. ભીંડાની લીલી કુમળી શીંગોનો ઉપયોગ શાકભાજી તરીકે કરવામાં આવે છે. ભીંડામાંથી વિટામીન એ, બી અને સી તથા પ્રોટીન અને રેસાઓ સારા પ્રમાણમાં મળી રહે છે. આ ઉપરાંત તેમાંથી લોહ, આયોડીન જેવા તત્વો પણ મળતા હોવાથી ભીંડા સ્વાસ્થ્ય માટે ઘણા ગુણકારી ગણાય છે. ગુજરાતમાં ભીંડાનું વાવેતર મુખ્યત્વે...
શેઢા પાળા પર કેવા વૃક્ષો વાવવા
શેઢા ઉપર વૃક્ષો કેમ ઉગાડવા જોઈએ ?
શેઢા ઉપર વૃક્ષો વાવવાથી સીધો પવન કે જે આપણા પાકને નુકશાન કરે છે, જો વૃક્ષો વાવેલા હોય તો તે પવન અવરોધકનું કામ કરે છે અને ખેતરના શેઢા પાળાનું ધોવાણ થતું અટકાવે છે.
પવન તેમજ તાપમાનમાં ઘટાડો થતાં ખેતરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ જાળવે છે.
કેટલાક ઘાસચારામાં ઉપયોગી વૃક્ષો વાવવાથી પશુપાલકોને ઢોર માટે લીલો ઘાસચારો ઉનાળા...
પુરક આવક મેળવવા માટે સરગવાની ખેતી
શાકભાજીમાં સરગવાની શીંગ વિશિષ્ટ સ્થાન ઘરાવે છે. સરગવો અને બહુવર્ષાયુ અસંખ્ય નાના નાના પાન ઘરાવતું, આઠથી દશ મીટર ઊંચું, શાખાવાળું, સદાપણી ઝાડ છે. જે મોરોંગેસી કૂળનું ઉપયોગી ઝાડ છે. અંગ્રેજીમાં તેને ડ્રમસ્ટિક (Drumstick) તરીકે ઓળખાય છે. દક્ષિણ ભારતમાં કેરાલા, તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશમાં તેની શીંગોનો વપરાશ ખૂબ જ બહોળા પ્રમાણમાં થાય છે. સરગવાની ...
ઉનાળુ ભીંડા ના પાકમાં સંકલિત જીવાત નિયંત્રણ
ગુજરાત રાજ્યમાં શાકભાજીના પાકોમાં ભીંડા ની ખેતી મોટા પ્રમાણમાં ચોમાસુ અને ઉનાળુ ઋતુમાં થાય છે. ઉનાળુ ઋતુ દરમ્યાન ભીંડાનો સારો ભાવ મળી રહેતો હોય ભીંડાની ખેતીનો વિસ્તાર વધતો જોવા મળેલ છે. ભીંડાના ઓછા ઉત્પાદન માટે જવાબદાર પરિબળોમાં તેમાં નુકશાન કરતી જીવાતો એક અગત્યનું પરિબળ ગણાય છે જેને કારણે ખેડૂતોને આર્થિક નુકશાન વેઠવું પડે છે. ભીંડામાં નુકશાન કરતી ...
ટુકા ગાળાનો ચોમાસૂ પાક – બેબી કોર્ન
બેબી કોર્ન (baby corn), અમેરીકન સ્વીટ કોર્ન (sweet corn), લીલા ડોડા માટે મકાઇ, દિવેલા (castor), ગુવાર અગત્યના છે. જો તમારી પાસે ટ્રાન્સપોર્ટની સગવડ઼ હોય અથવા તમે શહેરી વિસ્તારની નજીક રહેતા હોય તો બેબી કોર્ન અથવા અમેરીકન સ્વીટ કોર્નના વાવેતરથી વધારે આવક મેળવી શકાય નહીંતો અન્ય સુચન કરેલા પાક વાવવા. બેબી કોર્ન
બેબી કોર્ન એટલે બીન ફલીત દાણા વગરના મ...
શિયાળુ પાક ઇસબગુલ, ઘંઉ, ચણા, જીરૂ, ડુંગળી, રાઇમાં નિંદણ નિયંત્રણ
શિયાળુ પાકો જેવા કે ઘઉં, ચણા, રાઇ, જીરૂ, લસણ, ડુંગળી, ઇસબગુલ, ચિકોરી અને બટાટાના પાકમાં નિંદણ નિયંત્રણ (weed control) માટે કેવા પ્રકારની પદ્ધતિ ઉતમ તેમજ અસરકારક અને અર્થક્ષમ પુરવાર થશે તેના આધાર ખાસ કરીને સ્થાનિક પરિસ્થિતિ જેવી કે જમીનનો પ્રકાર, પાકની વાવણી પ્રથા, મજૂરોની લભ્યતા અને મજૂરીનો દર વગેરે બાબતો પર રહેલો છે. આથ શિયાળુ ઋતુના કોઇપણ પાકમાં સ...

English