શિયાળુ પાકોમાં પોષણ વ્યવસ્થા ઇસબગુલ, ઘંઉ, ચણા, જીરૂ, ડુંગળી, નવી પધ્ધત...
હાલની આધુનિક ખેતી પદ્ધતિમાં ટૂંકાગાળામાં વધુ ઉત્પાદન આપતી પાકોની જાતો તેમજ ઘનિષ્ઠ ખેતી પદ્ધતિ દ્વારા એકમ વિસ્તારમાં વર્ષમાં એક કરતાં વધારે વખત પાકોનું વાવેતર કરવામાં આવે છે. માટે પાક દ્વારા જમીનમાંથી વિપુલ જથ્થામાં પોષક તત્વોનું અવશોષણ થાય છે. આથી પાક દ્વારા ઉપાડ થયેલ જથ્થા મુજબ જે તે પોષકતત્વો જમીનમાં ઉમેરવા અત્યંત જરૂરી છે. સામાન્ય રીતે આ પોષકતત્...
શિયાળુ ડુંગળીની રોગપ્રતિકારક નવી જાત – ગુજરાત જૂનાગઢ લાલ-ડુંગળી-૧૧ (Re...
ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વિસ્તારમાં રવિ ઋતુ દરમ્યાન ડુંગળી (red onion) ઉગાડતા ખેડૂતો માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢના શાકભાજી સંશોધન કેન્દ્ર દ્વારા તાજેતરમાં જ લાલ ડુંગળીની નવી જાત ‘ગુજરાત જૂનાગઢ લાલ-ડુંગળી-૧૧” બહાર પાડવામાં આવેલ છે. ગુજરાત જૂનાગઢ લાલ ડુંગળી-૧૧ની લાક્ષણિકતાઓ
આ જાત રવિ ઋતુમાં વાવેતર માટે સેોરાષ્ટ્ર અને દક...
શિયાળુ પાકોમાં પુર્તિ ખાતર ઇસબગુલ, ઘંઉ, જીરૂ, ડુંગળી, નવી પધ્ધતી
પૂર્તિ ખાતર (supplementary fertigation) એટલે પાક વાવ્યા બાદ પાકની વૃદ્ધિ દરમ્યાન આપવામાં આવતું ખાતર. જે આપવા માટે પાકનો જીવનકાળ, જમીનનો પ્રકાર, ખાતરનો પ્રકાર અને જમીનમાં ભેજની પરિસ્થિતિ ધ્યાને લેવી જરૂરી છે જેથી મહત્તમ પાક ઉત્પાદન અને અધિકતમ આર્થિક વળતર મેળવી શકાય. શિયાળામાં વાવેતર થતા પિયત પાક જેવા કે ઘઉં, ચણા, રાયડો, કંદમૂળ પાકોમાં લસણ અને ડું...
ડુંગળીના પાકમાં રોગ અને જીવાત નિયંત્રણ
ડુંગળી એ ગુજરાતના ખેડુતો માટે એક મહત્વનો પાક છે. ડુંગળીના પાકમાં વિવિધ રોગો અને જીવાતના નિયંત્રણ માટે (pest control in onion) ખેડુતમિત્રોએ નિચે જણાવેલા પગલા લેવા જોઇએ. જીવાત નિયંત્રણ
થ્રીપ્સ વધારેમાં વધારે ઉપદ્રવ ફેબ્રુઆરીના મધ્યથી માર્ચની શરૂઆતના પખવાડીયામાં હોય છે. વાતાવરણમાં ગરમાવો વધતાં આ જીવાતનો ઉપદ્રવ પણ વધે છે. પાકમાં નિયમિત સમયાંતરે પિય...
ચોમાસુ ડુંગળીની વૈજ્ઞાનીક ખેતી
દેશમાં ચોમાસુ ડુંગળીનું (Kharif onion) વાવેતર અંદાજે એક લાખ હેકટરમાં થાય છે. જયાં ઓછો વરસાદ પડતો હોય તેવા મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, હરીયાણા, બિહાર, તમિલનાડુ તેમજ ગુજરાત રાજયના જીલ્લાઓમાં ચોમાસુ ડુંગળીનું વાવેતર થાય છે. જેમાં દર વર્ષે વધારો થઇ રહયો છે, કારણ કે શિયાળામાં ઉત્પન્ન થયેલ ડુંગળીનો સંગ્રહાયેલ જથ્થો નવેમ્બરના અંતમાં ખલાસ થઇ જાય છે. ત્ય...
ટામેટાની ખેતી
ગુજરાતના ખેડુતો માટે શાકભાજીમાં એક મહત્વનો પાક છે જે સામાન્ય રીતે ચોમાસુ, શિયાળા અને ઉનાળા એમ ત્રણે રૂતુમાં ઉગડવામાં આવે છે. ટામેટાના પાક્ને ગરમ અને ભેજવાળું હવામાન માફક આવે છે. સરાસરી 21 ડિગ્રી સે. થી 23 ડિગ્રી સે. જેટલા ઉષ્ણતામાને પાક સારો થાય છે. વધુ વરસાદ વાળા વિસ્તારોમાં ટામેટાનો ચોમાસુ પાક સફળતાપૂર્વક લઈ શકાતો નથી. જાતો
ગુજરાત ટામેટી – 1 ...
ચાઈનીઝ કોબીજ ખેડુતો માટે નફાકારક શાક્ભાજી
આજકાલ શાકભાજીના નવા પાકો જેવા કે ચેરી ટામેટાં, ઘરકીન, બેબીકોર્ન, સ્વીટકોર્ન, લાલ કોબીજ, ચાઈનીઝ કોબીજ, લીક વગેરેની ખેતી જૂજ ખેડૂતો કરવા લાગ્યા છે. આ પાકોમાં ચાઈનીઝ કોબીજ (chinese cabbage) એક અગત્યનો પાક છે જેનો ચાયનીઝ વ્યંજનોમાં ખુબ ઉપયોગ થાય છે.આ નવા શાકભાજીની મહાનગરો, પાંચતારક હોટલો અને પર્યટન સ્થળોએ સારી એવી માંગ રહે છે અને ખેડુતોને સારો નફો કરાવ...
ચોમાસુ ગુવારની સુધારેલી ખેતી પધ્ધતિ
૯૦ થી ૯૫ ટકા ચોમાસાની ઋતુમાં વરસાદ આધારિત જ થાય છે. ગુવારની પાકની ઉત્પાદનશક્તિ વધારવા માટે કૃષિ વૈજ્ઞાનિકોએ વિકસાવેલ બિનખર્ચાળ જેવી કે વાવણી સમય, વાવણી અંતર, જાતની પસંદગી તથા ઓછી ખર્ચાળ ખેતી પદ્ધતિઓ જેવી કે બીજની માવજત, જૈવિક ખાતરનો રાસાયણિક ખાતર સાથે સંકલિત વ્યવસ્થા કરી ગુવારનું ઉત્પાદન વધારી પોષણક્ષમ ખેતી કરી શકાય છે. જમીનની તૈયારી
જમીનની ભેજ...
મીઠી મકાઇ(સ્વીટ કોર્ન) ની વૈજ્ઞાનિક ખેતી કરી સમ્રુધ્ધ બનો
અમેરીકન સ્વીટ કોર્નની (મીઠી મકાઇ) બહુજ ડીમાંડ છે. પાર્ટી અને લગનમાં સ્વીટ કોર્નની અવનવી વાનગીઓ બનાવવામાયં આવ છે. બાળકોથી માંડીને વડીલો સુધી બધાજ સ્વીટ કોર્ન શેકેલી મકાઈ શોખથી ખાય છે. મીઠી મકાઈકો પાક ૮૦ દિવસમાં તૈયાર થઇ જાય છે અને વળતર પણ સારુ મળે છે. જમીન
ગોરાડુ થી મધ્યમ કાળી જમીન પાકને માફક આવે છે. અનુકૂળ વિસ્તાર
પંચમહાલ, દાહોદ, મહિસાગર, વ...
બાજરીની ઉનાળુ ખેતી
બાજરી એ ડાંગર, ઘઉં અને જુવાર પછીનો અગત્યનો ધાન્યપાક છે. દેશના સૂકા અને અર્ધસૂકા વિસ્તારમાં ખાસ કરીને રાજસ્થાન, ગુજરાત, હરીયાણા, પંજાબ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજયોમાં આશરે ૯૦ લાખ હેકટર વિસ્તારમાં વાવેતર થાય છે. ગુજરાત રાજય બાજરીના વાવેતરની દ્રષ્ટિએ ભારતનું ત્રીજા નંબરનું રાજય છે. જેમાં આશરે ૮.૫૦ લાખ હેકટર વિસ્તારમાં વાવેતર સાથે ૧૪૪૦...
બાજરાની ચોમાસુ ખેતી પધ્ધતિ
બાજરી (pearl millet) એ ગુજરાત રાજયનો અગત્યનો ધાન્ય પાક છે. અને બીજા ધાન્યપાકોની સરખામણીમાં ભેજની ખેંચની પરિસ્થિતિનો સૌથી વધારે પ્રતિકાર કરી શકે છે. આથી મુખ્યત્વે રાજયના સુકા અને અર્ધ-સુકા વિસ્તારોમાં ખરીફ ઋતુમાં વરસાદ આધારીત પાક તરીકે વાવવામાં આવે છે. જમીનની પ્રાથમિક તૈયારી
હળની એક તથા કળીયાની બે થી ત્રણ ખેડ.
૪પ સે.મી. અથવા ૬૦ સે.મી. ના અંતરે ...
ડાંગરની ખેતી સરંક્ષણ
ઉનાળું ઋતુમાં ઉષ્ણતામાન વધારે હોવાને કારણે જીવાતનો ઉપદ્રવ જુજ પ્રમાણેમાં જોવા મળે છે. છતાં પણ કોઈ સમયે ચૂસિયાં કે ગાભિમારાની ઈયળનો ઉપદ્રવ જોવા મળે તો તે માટે નીચે મુજબનાં પગલાં લેવાં, (૧) ગાભમારાની ઈચળ ઃ આ ઈચળ નાનું કાણું પાડી થડમાં ઉતરી અંદરનો ગર્ભ કોરી ખાય છે. તેથી વચ્ચેનો પીલો સુકાઈ જાય છે. કંટી આવવાના સમયે ઉપદ્રવ થાય ત્યારે કંટીં સફેદ નીકળે ...
ઘાસચારા માટે જુવારની (Sorghum) ખેતી
ઉનાળું પાક, ઘાસચારો, જુવાર
sorghum ઘાસચારા માટે જુવાર (sorghum) એક મહત્વનો પાક છે જે ચોમાસા અને ઉનાળામાં વાવણી કરી શકાય છે. હાલમાં જ્યારે પશુપાલન એક સ્વતંત્ર વ્યવસાય તરીકે પ્રસ્થાપિત થયેલ છે ત્યારે ખાસ કરીને પશુ આહાર લક્શ્યમાં રાખવું મહત્વનું છે. પશુની દુધ ઉત્પાદન ક્ષમતા 30% આનુવાશીંક અને 70% ખોરાક અને માવજત પર આધાર રાખે છે. ખોરાકમાં મુખ્ય બાબતો દ...
પિયત મંડળી દ્વારા સહભાગી સિંચાઇ વ્યવસ્થા
આપણાં દેશની મોટા ભાગની વસ્તી ગામડામાં રહે છે, જેમનો આજીવિકાનો મુખ્ય આધાર ખેતી છે. સારી ખેતી ઘણાં પરિબળો ઉપર આધાર રાખે છે, જે પૈકી સૌથી મહત્વનું પરિબળ છે પાણી. વાવેતરથી માંડીને કાપણી સુધીના પાકના વિકાસ અને ઉત્પાદનના પ્રત્યેક તબકકે પાકને યોગ્ય પ્રમાણમાં પાણીની જરૂરીયાત રહે છે. પિયતની ચોકકસ અને પુરતી સગવડ હોય તો જુવારનું ઉત્પાદન બમણું, બાજરી, કપાસ, મગ...
શ્રી પધ્ધતિથી ડાંગરનું વધુ ઉત્પાદન વધી શકે છે
સામાન્ય રીતે માનવામાં આવે છે કે ચોખા જલજ વનસ્પતિ છે અને સ્થગિત પાણીમાં ઉગે છે. ચોખા જલજ વનસ્પતિ નથી. તે પાણીમાં ટકે છે, પરંતુ પ્રાણવાયુના ઘટેલા પ્રમાણમાં વૃદ્ધિ પામે નહીં. સ્થગિત પાણીમાં ડાંગરનો છોડ તેના મૂળીયામાં વાયુ કોટરો (એરેન્કીમા ટીશ્યુ) વિકસાવવા તેની ઘણી ઉર્જા વાપરે છે. છોડને ફુલ આવે તે પછી વનસ્પતિના મૂળની ટોચોનો લગભગ 70 ટકા હિસ્સો નાશ પામે ...

English