ફળો ન પાકવા દે તેવો ખતરનાક વાયરસ
અમેરીકા જેવા દેશોમાં હમણાં સાયટ્રસ પાકો એટલે કે સંતરા, મોસંબી, લીંબુ પકવતા ખેડૂતો અને સરકાર એક નાનકડી જીવાત સામે રીતસર યુદ્ધના ધોરણે લડી રહ્યા હતા આ જીવાતનું નામ છે Asian Citrus psyllid (ACP) આ જીવાત સંતરા, લીંબુ વર્ગના પાકના ફળોને નુકશાન કરતા એલએલબી વાયરસને ફેલાવે છે. આ વાઈરસને લીધે ફળો લીલાને લીલા જ રહે છે પાકતા નથી. આ ગ્રીન ફળોને લીધે ભારે નુક...
જમીન વગરની ખેતી કઈ રીતે થાય છે
વિદેશમાં સોઈલ લેસ ખેતીની શરૂઆત થઈ છે. ઓર્ગેનિક શાકભાજી પકવવા માટે ગ્રીનહાઉસ ખેતીમાં પહેલા જમીન ઉપર ખેતી થતી હતી તેને લીધે જમીન જન્ય નીમેટોડ નો ઉપદ્રવ વધતો હતો અને કોકોપીટ અથવા નાળીયેરના છોતરામાં ખેતી થતી હતી તે કરતા પણ એક ડગલું આગળ હવે છોડને ફકત આધાર આપીને નીચે પેંદા થતા મૂળને સીધો ખોરાક આપીને ખેતી થાય છે. ખેતીનું ઉત્પાદન વધારવા અને રોગો સામે રક્...
ગુલાબી ઈયળની વધું ખતરનાક પેઢી આવી
છેલ્લા 10દિવસમાં કપાસના ફૂલોમાં રોઝેટેડ ફૂલ દેખાવા લાગ્યા છે. તેને તુરંત તોડીને બાળી મૂકો. નહીંતર ખતરનાક એવી ગુલાબી ઈટળની એ ત્રીજી પેઢી ગુજરાતના કપાસના ખેતરોમાં આવી ગઈ છે. જો તે ફેલાઈ જશે તો કસાપના ખેતરો સાફ કરી નાંખે એવી તાકાત ધરાવે છે. ગુલાબી ઈયળ આવી તે પહેલા લીલી ઈયળ, લશ્કરી ઈયળ, થ્રીપ્સ, કથીરી, કપાસનું લાલ થઇ જવું.માટે સાચી દવાઓ, ફૂગનાશકો,...
કપાસનું ઘાટું વાવેતર ઉત્પાદન વધારી આપે છે
ચીનના ખેડૂતો એકરદીઠ કપાસના ૧૪,૦૦૦ છોડ લગાડે છે, ઘાટું વાવેતર અથવા ટુંકા અંતરે એકર દીઠ વધુ છોડ વાવેતર કરવાથી કપાસની ખેતીમાં ફાયદો થાય છે. ગુજરાતમાં ધણા ખેડૂતોએ તે અંગે અખતરા પણ કર્યા છે. તેના સારી પરીણામો પણ મળ્યા છે. કપાસની ખેતીમાં આપણે પાક ઉત્પાદન વધારવું પડશે અને એ પણ ખાસ નવી ટેકનીક દ્વારા જેમાં પોતાના જ ખેતરમાં એકર દીઠ વધુ છોડ વાવીને સુર્ય પ્...
મરચાની કઈ જાત સારી
મરચાની ખેતી કઈ રીતે કરશો મરચી ના ખેતરમાં વધુ ઉત્પાદન લેવા મરચીના એક ટન ઉત્પાદન લેવા માટે એક એકરમાંથી છોડ કેટલો નાઈટ્રોજન કેટલો ફોસ્ફેટ અને કેટલો પોટાશ ને શુક્ષ્મ તત્વો ઉપાડે છે તેનું ગણિત ગણવું પડે એટલે ઉપદ કેટલો છે તે ખબર પડે. (હા તેમાં જમીનનો પીએચને ધ્યાનમાં લેવો જરૂરી) જે પ્રમાણે ઉપાડ એટલું પોષણ આપો તેવું કરવું પડે. અમેરિકા - ઇઝરાયેલનાં ખેડૂત...
હાઇડ્રોપોનિક ટેક્નીકથી ખેતી
ધરતીની માટી વગર પણ ખેતી થઈ રહી છે. તેથી નાનકડી જગ્યામાં ઘરની અગાસી ઉપર ખેતી થઈ રહી છે. તેમાં પાણીની પણ જરૂર નથી હોતી. માટી વગર ખેતી હાઇડ્રોપોનિક્સ ટેક્નીકથી કરી શકાય છે. કોઇ છોડવાની ડાળખી પાણીભરેલી બોટલમાં રાખવાથી મૂળિયા ઊગી જાય છે અને ધીમે-ધીમે તે છોડ વધવા લાગે છે. આવું જ હાઇડ્રોપોનિક્સ ટેક્નીકમાં પણ હોય છે. આખા વર્ષમાં 2 કરોડ પહોંચી ગયું ટર્ન...
હેક્ટરે 600 ગ્રામ જંતુનાશક વપરાય છે છતાં 30 ટકા પાક બગડે છે
દેશમાં પ્રતિ હેક્ટર દિઠ 600 ગ્રામ પાક સુરક્ષા આપતાં કેમિકલ વપરાય છે, જ્યારે વિશ્વમાં તે દર પ્રતિ હેક્ટરે 3 કિલોગ્રામ છે. ભાગતમાં રૂ.22,000 કરોડ અને ગુજરાતમાં રૂ.2000 કરોડની જંતુનાશક દવા વપરાય છે. તેમ છતાં દેશમાં ઉત્પન્ન થતા પાકના 20 થી 30 ટકા હિસ્સો રોગ, જીવાત લાગવાના કારણે બગડે છે. 2012-13 ડિપાર્ટમેન્ટ ઓફ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સે જણાવ્યું હતુ...
1100 ઝાડમાં 22000 કિલો એપલ બોર પેદા કર્યા
નવસારી નજીકના ધનોરી ગામના વતની જગદીશભાઈ પટેલ 5 વીઘા જમીનમાં શાકભાજી તથા વિવિધ પાકોની ખેતી કરે છે. હાલમાં એપલબોરની ખેતી કરી હતી. તેઓએ એપલબોરના 1100 છોડનું વાવેતર વર્ષ 2014-15માં કર્યુ હતું. વાવેતરમાં કરતા પહેલા તેમણે 2×2×2 ફુટના ખાડા બનાવ્યા તથા તેમાં છાણીયુ ખાતર તથા સારી માટી ભરી હતી. તથા તેમાં 12 × 10 ફૂટના અંતરે કર્યુ હતું. એપલબોરની ખેતીમાં વૈજ્...
શાકભાજી ઝેરી તત્વો-જંતુ નાશકોનું ખતરનાક પ્રમાણ
દેશભરમાં શાકભાજી તા ખાદ્યચીજોમાં જીવાણુઓનું પ્રમાણ ચેતવણીજનક ખતરનાક હદે વધી રહ્યાનો સરકારી રીપોર્ટ જાહેર થયો છે. કેન્દ્રના કૃષિ મંત્રાલયના રીપોર્ટમા એમ જણાવવામાં આવ્યું છે કે છેલ્લા સાત વર્ષમાં શાકભાજી, ફ્રુટ, મીટ તા મસાલાના સેમ્પલોની ચકાસણી દરમ્યાન જીવાણુઓ ધરાવતા સેમ્પલોની સંખ્યા બે ગણી વધુ હોવાનું માલુમ પડયુ છે. ૨૦૦૮-૨૦૦૯ ના વર્ષમાં ૧૩૩૪૮ માંથી ૧...
ગુજરાતમાં ક્યાંય વરસાદ નથી
31 ઓગસ્ટ 2018 ગુજરાતમાં ક્યાંય વરસાદ નોંધાયો નથી.
નર્મદા નહેર માટે સહાય અને ધિરાણ આપતી કેન્દ્ર સરકાર
નર્મદા યોજનાના નહેર માળખાના બાંધકામ માટે ત્વરીત લાભ સિંચાઇ યોજના હેઠળ રૂ.૭૩૦.૯૦ કરોડની નર્મદા યોજના માટે કેન્દ્ર સરકારે વધુ એક હિતકારી નિર્ણય કર્યો છે. સરદાર સરોવર નર્મદા યોજનાના નહેર માળખાના બાંધકામ માટે ત્વરીત લાભ સિંચાઇ યોજના હેઠળ વર્ષ ૨૦૧૮-૧૯ માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂ.૭૩૦.૯૦ કરોડની સહાય મંજૂર કરી છે. અગ્રીમતાના ધોરણે પૂર્ણ કરવા પસંદગી પામ...
બંધોમાં માત્ર 50 ટકા પાણી, પાણીની કટોકટી થશે
ઓછો વરસાદ થયો છે ત્યારે રાજયના કુલ ૨૦૩જળાશયોમા અત્યારે ૨૮૦૬૬૯.૪૪ એમ.સી.એફ.ટી જળસંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના ૫૦.૪૩ ટકા જેટલો થાય છે. સરદાર સરોવર ડેમમાં ૧૭૯૫૦૧.૨૦ એમ.સી.એફ.ટી જળસંગ્રહ છે જે કુલ સંગ્રહશકિતના ૫૩.૭૩ ટકા જેટલો થાય છે.સરદાર સરોવરની ડેમ સપાટી આજે ૧૨૦.૯૧ મીટર પર છે. જયારે ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમા ૩૩.૨૧ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમા ૮૦....
કૃષિ સબસીડીમાં એક લાખ કરોડનું કૌભાંડ
ખેડૂતોને આપવામાં આવતી સબસીડીના નામે ત્રણ વર્ષમાં ભાજપ સરકારે એક લાખ કરોડનું કૌભાંડ આચર્યું છે. કૃષિ ફસલ વીમા યોજનામાં મોડીફીકેશનથી ખાગી કંપનીઓને જાણે લૂંટવાનો પીળો પરવાનો સરકારે આપી દીધો છે. કેન્દ્ર સરકારે ખેડૂતોની પાક વીમા યોજનાનું ખાનગીકરણ કરીને ખેડૂતોના ભાવિને રાજ્યમાં 10 જેટલી ખાનગી કંપનીઓનાં હવાલે કરી દીધું છે. પહેલા પાક વીમ યોજના મરજીયાત હતી....
ઘાસ દૂર કરવાની દવા છાંટી તો પાક બળી ગયો, તપાસ શરૂં
પોરબંદરના માંડવા ગામે જમીન પર ઘાસ ન ઉગે તે માટે દવા છાંટવામાં આવતાં આપસાસનો 200 એકજ ખેતરમાં પાક બળી જઈને સુકાઈ ગયો છે. સામાન્ય રીતે મજૂરની અછત હોય તો ફ્લુક્લોરાલીન અથવા પેન્ડીમીથાલીન જમીન પર ઘાસ ન ઊગે તે માટે છાંટવામાં આવે છે. પાક ઊગે ત્યારે 20 દિવસ પછી ક્વીઝાલોફોપ અથવા ઈમીઝેથાપાયર દવા નિંદામણ દૂર કરવા છાંટવામાં આવે છે. જેની જલદ અસર થતી નથી. પણ કુત...
22 કરોડના ભ્રષ્ટાચારના મામલે વિપુલ ચૌધરીએ રૂપાણીને પડકાર ફેંક્યો
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ) દ્વારા મહારાષ્ટ્રમાં આપવામાં આવેલી રૂ.22 કરોડ વિપુલ ચૌધરી પાસેથી વસૂલ કરવા માટે રજીસ્ટારે આદેશ કર્યા છે. પરંતુ ચૌધરીએ તે કરમ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ) પાસેથી વસૂલ કરવા માટે નકકી કરાયું છે. સભાએ સરકારના ઠરાવને વખોડી કાઢ્યો હતો. ચૌધરીએ કહ્યું હતું કે જ્યારે મહારાષ્ટ...

English