Sunday, August 9, 2026

ખેતીની જમીન હવે ઝડપથી ઘટશે, ઓનલાઈન બિનખેતીની મંજૂરી શરૂં

સમગ્ર રાજ્યમાં જમીનને લગતી એનએની કામગીરી આજથી હવે ઓનલાઇન શરૂ થઈ રહી છે. આ પ્ર‌િક્રયા માટે પાઇલટ પ્રોજેક્ટના ભાગરૂપે અમદાવાદ જિલ્લાની પસંદગી કરાઇ છે. સૌપ્રથમ અમદાવાદથી 17 ઓગષ્ટે કામગીરી શરૂ થઈ હતી. આમ થતાં અમદાવાદ અને ગાંધીનગરમાં ઝડપથી ખેતીની જમીન ઘટવા ગાલશે. અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં 2017ના છેલ્લાં બે વર્ષમાં ખેતીની જમીન એન.એ.કરવા અંતર્ગત ૨૦૧૬...

જમીન પુનઃમાણીની વિધાનસભામાં ખાતરી છતાં પાલન નહીં

જમીન માપણી રેકોર્ડ, રીસર્વે અને ભૂમાફિયાઓને લગતાં પ્રશ્નોના જવાબ કૌશિક પટેલે આપ્યાં હતાં.સરકારે જણાવ્યું કે રીસર્વેની કામગીરીમાં ગુજરાત દેશમાં અગ્રેસર છે. ગુજરાતની જમીન રી-સર્વેની પારદર્શક કામગીરી ઉપરથી દેશના અન્ય ૧૪ રાજ્યોએ તેનું અનુકરણ-અભ્યાસ કર્યો છે. જમીન રી-સર્વેની કામગીરીમાં અન્યાય જણાય તો ખેડૂતો આ સંદર્ભે ફરીથી અરજી કરી શકે છે, જ્યાં સુધી ખે...

મગફળી પકવતાં ખેડૂતોએ દેશમાં ગૌરવ અપાવ્યું, ભાજપે ભ્રષ્ટાચાર કરી માથું ...

વિશ્વમાં મગફળી પેદા કરનારો ભારત બીજા નંબરનો દેશ છે અને મગફળીના ઉત્પાદનમાં ભારતમાં ગુજરાત પ્રથમ રાજ્ય છે. દેશની 50 ટકા મગફળી સૌરાષ્ટ્રના ખેડૂતો પેદા કરી રહ્યાં છે. સમગ્ર દેશમાં મગફળીનું કૂલ ઉત્પાદન 2013-14માં રૂ.34343.93 કરોડ હતું જેમાં ગુજરાતમાં રૂ.18003.72 કરોડ હતું. એટલે કે દેશની કૂલ મગફળી થઈ હતી, તેની અડધી માત્ર ગુજરાતમાં થઈ હતી. 2011-12માં ...

ખેડૂત સંગઠને સંસદ સભ્યોને પત્ર લખ્યો

પ્રતિ શ્રી, સંસદસભ્યશ્રીઓ, ગુજરાત રાજ્ય. *વિષય : ભારતિય બંધારણે આપેલી તાકાતનો ઉપયોગ કરી અર્થતંત્રના પાયા સમાન ખેડુત સમુદાયને બચાવવા બાબત* માનનિય સાહેબશ્રીઓ, *જય કિસાન સાથ જણાવવાનું કે ગુજરાતમાં વર્તમાન સમયમાં જગત્તતાત, અન્નદાતાની હાલત દિવસે દિવસે કફોડી, બદતર થતી જાય છે. પાકવીમો, ટેકાના ભાવ, જમીન માપણીના મુદ્દે સરકારે ભ્રષ્ટાચાર કરવામાં માજ...

ધોરાજી પ્રદુષણમાં હાર્દિકની ઘરપકડ કેમ કરી ?

ધોરાજી ની જીવાદોરી સમાન ભાદર નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતા ભાદર નદીનું પાણી ના પીવા લાયક છે ના ખેતી લાયક.આજે ધોરાજી ઉપલેટા ના જનપ્રતિનિધિ દ્વારા આયોજિત ભાદર બચાવો અભિયાન અંતર્ગત એક જનસભાને સંબોધન કર્યું.સૌરાષ્ટ્ર વિસ્તારમાં પીવાના પાણી અને સિંચાયીના પાણી ની અછત છે.સરકારે કરોડના ખર્ચે ધોરાજી,કુતિયાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પીવાના શુદ્ધ...

મોદી સરકારમાં ખેડૂતોને રૂ.10 હજાર કરોડની ખોટ મગફળીમાં ગઈ, રૂપાણી સરકાર...

વિશ્વમાં મગફળી પેદા કરનારો ભારત બીજા નંબરનો દેશ છે અને મગફળીના ઉત્પાદનમાં ભારતમાં ગુજરાત પ્રથમ રાજ્ય છે. દેશની 50 ટકા મગફળી સૌરાષ્ટ્રના ખેડૂતો પેદા કરી રહ્યાં છે. સમગ્ર દેશમાં મગફળીનું કૂલ ઉત્પાદન 2013-14માં રૂ.34343.93 કરોડ હતું જેમાં ગુજરાતમાં રૂ.18003.72 કરોડ હતું. એટલે કે દેશની કૂલ મગફળી થઈ હતી, તેની અડધી માત્ર ગુજરાતમાં થઈ હતી. 2011-12માં ગુજર...

20 લાખ બાંધકામ મજુરોના રૂ.2 હજાર કરોડ સરકાર વાપરતી નથી

બાંઘકામ મજદૂર સંગઠનની વાર્ષિક સામાન્ય સભામાં ગુજરાતના અર્થશાસ્ત્રી હેમંત શાહે વિગતો આપતાં જણાવ્યું હતું કે બાંધકામ ક્ષેત્રે 20 લાખ મજૂરો છે છતાં તેમના માટે સરકાર ચિંતિત નથી. તેમણે રજૂ કરેલી વિગતોમાં  1996માં બાંધકામ મજૂરોના કલ્યાણ માટે સંસદે કરેલા બે કાયદાનો અમલ 8 વર્ષ મોડો 2004 માં ગુજરાતમાં થયો હતો. અને તે પણ અધકચરો અમલ થયો છે.  ગુજરાત  સરકા...

ખેડૂતોની જમીન બુલેટ ટ્રેનના નામે કરી દેવાનું શરૂં

ગુજરાતના જે ગામડાંમાંથી બુલેટ ટ્રેન પસાર થાય છે તે ગામડાંના ખેડૂતોની જમીન માલિકીમાં જમીન સંપાદન થઈ ગઈ છે તેવી ખેડૂત હક્ક પત્રક નંબર 6માં અનેક સ્થળે નોંધ દાખલ કરી દેવામાં આવતાં હવે ખેડૂતો માલિક મટી ગયા છે. આ અંગે ખેડૂતોને કોઈ લેખિત જાણ પણ ગુજરાત સરકારે આજ સુધી કરી નથી. તેથી ખેડૂતો પર સરકાર કેવા જુલમ કરી રહી છે તે અંગે ખ્યાલ આવે છે. નવસારી જિલ્લાન...

ચોર ખાય, મોર ખાય બાકીનું ભાજપના ભ્રષ્ટાચારીઓ ખાય

રૂ.૪૦૦૦ કરોડના ભાજપ મગફળી કૌભાંડમાં આખી ગુજરાત સરકારે આંખ આડા કાન કર્યા છે. ગુજરાતની ભાજપ સરકારના મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નામ કલકત્તાના રૂ. ૬૦ કરોડના બારદાન કૌભાંડમાં આવનારા દિવસોમાં બહાર આવે તો નવાઈ નહીં. ધરતીપુત્રના કાળી મજુરી કરેલા ગરીબ ખેડૂત પરિવારના ભાજપના નેતાઓ ૪૦૦૦ કરોડ રૂપિયા ખાઈ ગયા છે. “ચોર ખાય, મોર ખાય બાકીનું ભાજપના ભ્રષ્ટાચારીઓ ખ...

હરીપર સહકારી સંસ્થાના કાંતી ગઢીયા કૃષિમંત્રીના સગા છે કે નહીં ?

વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ જણાવ્યું હતું કે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવામાં કૌભાંડ આચરવામાં આવતું હોવાની ફરિયાદ ફેબ્રુઆરી મહિનાથી કોંગ્રેસ કરી રહી છે.  છ મહિનાનો સમય વીત્યા પછી પણ સરકાર રૂ. ૪૦૦૦ કરોડના કૌભાંડીઓને છાવરવાનો પ્રયાસ કરી રહી છે. મગફળીની મલાઈ ભાજપના મળતિયાઓ તારવી ગયા ન હોય તો સરકાર કોંગ્રેસની ન્યાયિક જાંચની માગણી કેમ સ્વી...

વીમો ન મળતાં ભાજપ સરકાર સામે ખેડૂતોનું આંદોલન

વિસાવદર તાલુકાના ગામડાઓમાં પાક વીમા મુદ્દે ખેડૂતોને થયેલા અન્યાયને લઈને કોંગ્રેસે 23 ઓગસ્ટ 2018ના રોજ ખેડૂત સંમેલન યોજ્યું હતું. જેમાં દરેક ગામ દીઠ ખેડૂતોએ પોતપોતાના ગામમાં પાક વીમા મુદ્દે થયેલી ક્રોપ કટિંગ સહિતના મુદ્દે આરટીઆઇ હેઠળ માહિતી માંગવાનું નક્કી કર્યું છે. આજ રોજ વિસાવદર માંડાવડ માર્કેટિંગ યાર્ડ ખાતે ગુજરાત કોંગ્રેસ કિસાન સેલના અધ્યક્ષ અન...

કોંગ્રેસ દ્વારા ભાજપના મગફળી કૌભાંડ સામે 27 જિલ્લામાં ધરણા

કોંગ્રેસ દ્વારા 13 ઓગસ્ટ 2018ના રોજ અનેક સ્થળે ધરણા કરવામાં આવ્યા હતા. ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદ કરેલ મગફળીમાં રૂ.૪૦૦૦ કરોડના મગફળી કૌભાંડની ન્યાયીક તપાસની માંગ સાથે આજરોજ રાજ્યના તમામ જીલ્લામાં કોંગ્રેસ પક્ષ દ્વારા ધરણા-પ્રદર્શન યોજાયા હતા. રાજ્ય સરકારની ખેડૂત વિરોધી નીતિ અને સરકારી તિજોરીને ચૂનો લગાડનાર ભાજપ સરકાર અને તેના મળતિયાઓ પર આકરાં પ...

પૂર્વ કૃષિ પ્રધાન ચીમન અને હાલના કૃષિ પ્રધાન ફળદુની મગફળી કૌભાંડમાં સં...

ગુજરાતમાં ખરીદવામાં આવેલી રૂ.4,000 કરોડની મગફળીમાં કૌભાંડ થયું હોવાનું જાહેર થતાં જ ભાજપ સરકારના પૂર્વ કૃષિ પ્રધાન ચીમન સાપરીયા અને હાલના કૃષિ પ્રધાન રણછોડ ફળદુ સામે મુશ્કેલી ઊભી થઈ છે. વિરોધ પક્ષ ચીમન સાપરીની જામજોધપુરની સહકારી મંડળીમાંથી ખરીદકરવામાં આવેલી મગફળીમાં માટી અને કાંકરા આવતાં હોવાનો વિડોયો જે સમયે કોંગ્રેસના જામજોધપુરના ધારાસભ્ય ચીરાગ ક...

પાંચ વર્ષમાં ૯૧ ખેડૂતોએ આપઘાત કર્યા, પણ એકેયને વળતર નહિ

દેશના વડાપ્રધાન મોદી Gujarat ને દેશના વિકાસ મોડલ તરીકે રજૂ કરે છે, પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં Gujarat ના ૯૧ ખેડૂતોએ આપઘાત કર્યા છે. જો કે સૌથી મહત્વની બાબત એ છે કે આ ૯૧ માંથી એક પણ મૃતક ખેડૂતના પરિવારને હજુ સુધી વળતર સહાય ચુકવવામાં આવી નથી તેવી રજૂઆતને મૃતક ખેડૂતોના પરિવાજનોને તાત્કાલિક વળતર ચુકવવાની પણ સાંસદ મધુસુદન મિસ્ત્રીએ રાજ્યસભામાં માંગણી કરી...

જેતપુરની રંગીન સાડીના પ્રદુષિત પાણી 1500 એકરમાં ફરી વળ્યા

વર્ષ ૨૦૧૫ના કેગના અહેવાલમાં પ્રદૂષણ અંગે જે વિગતો રજૂ થઈ છે તે ચોંકાવનારી છે. જેતપુર ડાઈંગ અને પ્રિન્‍ટીંગ એસોશીએશનના સહિયારા જળ શુધ્‍ધીકરણ પ્‍લાન્‍ટના પાણી ૧૫૦૦ એકર કૃષિ જમીનની સિંચાઈ માટે વાપરવામાં આવે છે. આમછતાં શુધ્‍ધીકરણ પ્‍લાન્‍ટે માન્‍ય યુનિવર્સીટી દ્વારા સિંચાઈની જમીન પર નકામા પાણીનો અભ્‍યાસ કરવામાં આવ્‍યો ન હતો. જળ શુધ્‍ધીકરણ પ્‍લાન્‍ટ દ્વ...