બુલેટ ટ્રેન માટે જમીન આંચકી લેવા આવેલાં અધિકારીઓને ભગાડી મૂકાયા
બુલેટ ટ્રેન માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર મનમાની કરી રહી હોવાથી ખેડૂતો તેનો આક્રમક વિરોધ કરી રહ્યાં છે. અનેક સ્થળે ખેડૂતોએ અધિકારીઓને તેમના ખેતરોમાંથી ભગાડી મૂક્યા હોવાના કિસ્સા બહાર આવ્યા છે. આવો એક વધું કિસ્સો સુરતના કામરેજ તાલુકાના લસકાણા ગામમાં બનતાં ગુજરાત સરકારની ચિંતામાં વધારો થયો છે. ગુજરાત સરકારે જાહેર કર્યું હતું કે ખેડૂતોને જેની જમીન સામે...
કૃષિ પ્રધાન રણછોડ ફડદુની કબુલાત ખેડૂતોને શાકભાજીના રૂ.5 મળે છે
ગુજરાતનાં ખેડૂતોનાં આંદોલન સંદર્ભે કૃષિ પ્રધાન રણછોડ ફળદુએ કબૂલાત કરી હતી કે, રીંગણા, કોબીજ, ટામેટાં, દૂધી, કાકડી, ભીંડા જેવા શાકભાજીના 20 કિલોના ભાવ રૂ.100 થી રૂ.700 સુધીના રહયા છે. જે કિલોએ રૂ.5 પણ થયા છે. પણ તેમણે એવું કહ્યું નથી કે ટામટા અને કોબીના એક કિલોએ પણ કોઈ લેવા તૈયાર થયું ન હતું. ગુજરાતમાં જ્યારથી ખેડૂતોએ ભાજપને મત આપવાનું બંધ કરી દીધું...
સડેલા બટાકા ખાતા 2 ગાયોના મોત
ડીસા તાલુકાના ડાવસ ગામે સડેલા બટાકા ખાતા 2 ગાયોના મોત નિપજ્યા હતા. ગાય માલિકે બટાકા ફેકનાર કોલ્ડ સ્ટોરેજ માલિકો સામે આક્ષેપ કર્યા હતા કે તેઓએ ગાયના મરણ બાદ સડેલા બટાકા અને મૃત ગાયનો નાશ કરવા પ્રયત્ન કર્યો હતો. ડીસા ખાતે અગાઉ નાયબ કલેકટર દ્રારા જાહેર માં સડેલા બટાકા નાખવા ઉપર પ્રતિબંધ મુક્યો હતો. અને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જો કે, ત...
ગાય દોનારા જિલ્લા પ્રમુખ બની ગયા
પિનાબેન ઠાકોરને જીંદગીમાં વિચાર પણ ન હતો કે તે એક દિવસ રાજકારણમાં આવશે અને ખેતી કામ તથા ગાય દોવાનું કામ કરતાં દાંતીવાડા જિલ્લા પંચાયતના પ્રમુખ બની જશે. તેઓ ખેડા ગામમાં સામાન્ય ઘરમાંથી આવે છે. ખેડૂત તરીકે તેમનો વ્યવસાય છે. પશુપાલનનું કામ કરે છે. કોંગ્રેસા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ 33 ટકા મહિલાઓ માટે જિલ્લા પંચાયતમાં અનામત લાવ્યા તેમાં 10 ધોરણ ભણે...
દૂધના બનાવટી વેપારીઓ સામે ફરિયાદો
ધારી, કુંકાવાવ, બગસરા, બાબરા પંથકમાં દૂધના નમૂના લેવાની કાર્યવાહી ખોરાક અને ઔષધ વિભાગે હાથ ધરતા મિલ્ક માફીયાઓમાં વ્યાપક ફફડાટ ફેલાયો હતો. અમરેલી જિલ્લામાંથી કુલ 33 જેટલા શંકાસ્પદ દૂધના નમૂના લઈ પૃથ્થકરણ માટે મોકલાયાનું જાણવા મળેલ છે. આ બનાવમાં જાણવા મળતી વિગતો મુજબ અમરેલી જિલ્લામાંથી દૂધમાં મિલાવટની ફરિયાદ સરકાર સુધી પહોંચતા રાજયના ફુડ વિ...
ગામે ગામ મગફળી કૌભાંડ નિકળી રહ્યાં છે, હવે કુતિયાણા આવ્યું
પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના રોધડા ગામે મંડળી દ્વારા ખરીદી કરાયેલ મગફળીમાં ગેરરીતિ થયાનું અને ખરીદીમાં પણ ખેડુતો પાસેથી કમીશન રૂપે રૂપિયા ઉઘરાવ્યાની ફરીયાદ રોધડાના ખેડુતે આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને કરવામાં આવી છે. તેઓ પોતાની ફરીયાદમાં મંડળી દ્વારા ખરીદીમાં ગેરરીતિમાં બીજાના ૭-૧૨ના દાખલા ઉપર બીજાની મગફળી લીધાનું અને તેમાં ભ્રષ્ટાચાર કર્ય...
ગુલાબી ઈયળ નિયંત્રણ થઈ હોવાનો કૃષિ નિયામકનો દાવો
રાજ્યનું કૃષિ અર્થતંત્ર કપાસ પાક પર મહદ અંશે નિર્ભર છે. બી.ટી. કપાસની જાતો આવવાથી જીવાત નિયંત્રણ અંગે ખેડૂતો દ્વારા યોગ્ય પગલાં ન લેવાતાં તેમજ કપાસમાં ગુલાબી ઇયળોનો ઉપદ્રવ જોવા મળતાં કપાસના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. જેને ધ્યાને લઇને રાજ્ય સરકારે લોક ભાગીદારી દ્વારા ગુલાબી ઇયળના નિયંત્રણ માટે પગલાં લેતા છેલ્લા ત્રણ વર્ષથી ગુલાબી ઇયળ...
પોરબંદરના ગોડાઉનમાં મગફળીનું કૌભાંડ પકડવા જનતા રેડ
ગુજરાત મેરીટાઈમ બોર્ડના પોરબંદર ખાતેના ગોડાઉનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા જનતા રેડ પાડવામાં આવી હતી. મીડિયાના પ્રતિનિધીઓને સાથે રાખીને જનતા દરોડો પાડતાં ગોડાઉનમાં ધૂળ, ઢેફાં, રેતી સાથે છૂટી પડેલી મગફળીના ઢગલા મળી આવ્યા હતાં. નિયમ મુજબ બારદાનમાં ભરેલી મગફળી હોવી જોઈએ, પરંતુ છૂટી મગફળી મળી આવી હતી. ...
ડ્રીપ સિંચાઈથી 10 હજાર વૃક્ષો ઉગાડાશે
રાજ્યના પોલીસ વિભાગે રાજ્યમાં ૧ લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો છે. તેના ભાગરૂપે સાણંદ પોલીસ સ્ટેશન, માનવ સેવા ટ્રસ્ટ અને ટાટા મોટર્સના ઉપક્રમે સાણંદમાં વસુંધરા વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરાયો છે. આ અભિયાન અંતર્ગત પોલીસ સ્ટેશન, પોલીસ લાઇન કેમ્પસમાં આજે ૫૦૦ વૃક્ષો વાવવામાં આવ્યા હતા. જ્યારે આ અભિયાનને વેગવાન બનાવી સાણંદ વિસ્તારમાં ૧૦,૫૦૦ વૃક્ષો વવ...
કેન્દ્ર સરકાનરની ખેડૂત વિરોધી નીતિનો વિરોધ કરતાં 32 ખેડૂતોની અટકાયત
૯ મી ઓગસ્ટ ૧૯૪૨ના રોજ અંગ્રેજોને ભારત છોડોના નારા હેઠળ આઝાદીના સત્યાગ્રહીઓ દ્વારા અલ્ટીમેટમ અપાયું હતું. આ ઐતિહાસિક દિને અખિલ ભારતીય કિસાન સભા દ્વારા દેશભરમાં જેલભરો કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્ર સરકારની ખેડૂત વિરોધી નીતી બદલ મોડાસાના ચાર રસ્તા ખાતે દેખાવો યોજી રહેલા કીસાન સભાના કાર્યક્રરો અને ખેડૂતોની પોલીસે અટકાયત કરી હતી. કીસાન સભા દ્વારા જુદી જ...
પશુઓનું બન્ની મેદાન પર દબાણ અંગે સરકારને નોટિસ
એશિયાના સૌથી મોટા અને શ્રેષ્ઠ ચરિયાણ પ્રદેશ મનાતા કચ્છના બન્ની વિસ્તારમાં વન્ય સિવાયની તમામ પ્રવૃતિઓ પર રોક લગાવાઈ છે. બન્નીના ૧૮ ગામોમાં માથાભારે શખ્શો દ્વારા ૧૮૮૩ વાડાઓ બનાવી ૧૭૮૬૦ હેક્ટરમાં દબાણ કરવામાં આવ્યુ છે. બન્ની માલધારી સંગઠન દ્વારા નવી દિલ્હી ખાતે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં પીટીશન દાખલ કરી હતી. જેમાં એક માસમાં આ દબાણો અંગેની વિગતો સાથે...
40ના બારદાનના 71 ચૂકરી 60 કરોડની ભાજપની ગોલમાલ
રૂ.૪ હજાર કરોડના મગફળી કૌભાંડમાં કોંગ્રેસે ભાજપ સરકાર પર આરોપ મૂક્યો છેકે, બજારમાં સારી ગુણવત્તા ધરાવતુ બારદાન રૃા.૪૦માં મળે છે તેમ છતાંય સરકારે રૃા.૭૧માં બારદાનની ખરીદી કરી હતી. એટલુ જ નહીં,સરકારના સાથે રાજકીય ઘરોબો ધરાવતી કોલકત્તાની કંપની પાસેથી ૧.૯૪ કરોડ ખાલી બારદાન ખરીદી વધારાના રૃા.૬૦ કરોડ ચૂકવાયા છે. મગફળી કૌભાંડમાં બારદાન ખરીદીમાં ગેરરીતી...
હોલ્સ્ટેઈન સંકર ગાય ૩૦૦૦ લિટર દૂધ આપે, ગીર ગાય 1800 લીટર
પશુઓમાં ગાયોમાં ગીર અને કાંકરેજ ઓલાદો સારી છે. જેમાં ગીરની ઓલાદો શુધ્ધ સ્વરૂપમાં ખાસ કરીને જૂનાગઢ, અમરેલી, ભાવનગર, જામનગર, અને રાજકોટ જીલ્લાઓમાં જ્યારે કાંકરેજ ઓલાદના જાનવરો મહેસાણા, અમદાવાદ, સાબરકાંઠા, ખેડા,વડોદરા, ભરૂચ, અને સુરત જીલ્લાઓમાં જોવા મળે છે. જેથી તે વિસ્તારોમાંથી તેના પશુઓ મેળવી શકાય ગીર ગાયો વેતરના કુલ ૩૦૦ થી ૩૭૫ દિવસમાં ૧૫૦૦ થી ૧૮૦૦ ...
ગાય-ભેંસના આઉનો સોજો કેવી રીતે અટકાવી શકાય ?
દૂધાળા પશુમાં થતા રોગોમાં સૌથી મહત્વનો રોગ છે જેના કારણે પશુપાલકને આર્થિક નુકશાન બહુ થાય છે. આ રોગને અટકાવવા માટે પશુને દોહતા પહેલાં અને દોહયા બાદ આંચળ તથા બાવલું ચોખ્ખા પાણીની ધોવાનું રાખો અને ત્યારબાદ પોટેશિયમ પરમેંગેનેટના મંદ દ્રાવણથી સાફ કરવાનું રાખવું જોઈએ. દોહનારના હાથ પણ આ દ્રાવણથી ધોવા પશુને તથા રહેઠાણને સ્વચ્છ રાખવું જોઈએ. ખરાબ દૂધ ભોંયતળિ...
જમીન પુનઃ માપણીમાં 2.25 લાખ ખેડૂતોની જમીનમાં ગરબડ, સરકારની કબુલાત
જ્યભરનાં જમીનના તમામ સરવે નંબરોનું સેટેલાઈટ દ્વારા ડિઝીટલાઈઝેશન કરવા માટે રાજ્ય સરકારે જમીન પુનઃમાપણી અંગેની કામગીરી હાથ ધરી છે. જમીન માપણી દરમ્યાન ખેડૂતોના જે કાંઈ પ્રશ્નો હશે તેનું યોગ્ય નિરાકરણ કર્યાં બાદ જ આખરી દસ્તાવેજીકરણ કરાશે. જમીન પુનઃ માપણીની આ કામગીરીમાં ખેડૂતોને તેમના અધિકારો પૂરે-પૂરા મળી રહે તે માટે ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને ખે...

English