ખાનગી કૃષિ કોલેજો સામે વિદ્યાર્થીઓનો વિરોધ
કૃષિ સ્નાતક અને અનુસ્નાતકની પદવી મેળવવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત કૃષિ યુનિવર્સિટીઓ જ આ કૃષિ શિક્ષણ આપવાની માન્યતા ધરાવે છે. તેમ છતાં કેટલીક ખાનગી યુનિ.ઓ પણ વગર પરવાનગીએ આ પ્રકારના કોર્સ ચલાવતી હોઇ વિદ્યાર્થીઓને એડમીશન પણ આપી દીધા છે. ત્યારે સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માટે જે પરીક્ષા લેવાય છે તેના પર આ ખાનગી યુનિ.ઓએ સ્ટે લાવતા...
મગફળી કૌભાંડમાં ભાજપના પૂર્વ કૃષિ પ્રધાન ચીમન સાપરિયાનુ નામ બહાર આવ્યુ...
ભાજપના પૂર્વ કૃષિ મંત્રીની સંડોવણીની પણ સરકાર તપાસ કરશે.
મગફળી કાંડનો રેલો ભાજપ તળે આવતાં જ ભારે ચકચાર મચી ગઈ છે. પૂર્વ કૃષિમંત્રી ચીમનભાઈ સાપરિયા નું નામ આ કૌભાંડમાં ઉછળતા સરકાર ચિંતિત બની છે. અને આ મામલે ખુદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ કૃષિ વિભાગની તાકીદની બેઠક બોલાવી હતી.
મગફળી કૌભાંડ માં નિતનવા વળાંકો આવી રહ્યા છે. ત્યારેઆ મગફળી કાંડનો રેલો ...
મગફળીકાંડના મુળિયા મુખ્યમંત્રી કચેરી સુધી, કોંગ્રેસ
મગફળીકાંડમાં ન્યાયિક તપાસની માંગ સાથે ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ રાજકોટ જીલ્લાના જેતપુર તાલુકાના પેઢલા ખાતે, ત્યારબાદ ગોંડલ રામરાજય ગોડાઉન ખાતે અને આજરોજ શાપર- વેરાવળ ખાતે સતત ત્રીજા દિવસે મગફળીકાંડમાં સંડોવાયેલાને સજા થાય, 4000 કરોડના મગફળી કૌભાંડની ન્યાયિક તપાસ થાય તે માંગ સાથે પ્રતિક ધરણાં યોજયા હતા. જેમાં મોટી સંખ્યા...
કેન્દ્રએ નાણાં ન આપતાં રૂ.453 કરોડ વીમો ગુજરાત સરકાર ચૂકવશે
ગુજરાતના ખેડૂતો માટે વીમાની રકમ કેન્દ્ર સરકાર તરફથી મળે તેમ ન હોવાથી રાજ્ય સરકાર પોતે ખેડૂતો પાસેથી રાજ્ય સરકારે વિવિધ ખેતપેદાશો ટેકાના ભાવે ખરીદી કરી છે, તે પેટે વેચાણની રકમ માટે રાજ્ય સરકારે રૂા.૪૫૩ કરોડ મંજૂર કર્યા છે. જે આગામી બે-ત્રણ દિવસમાં ખેડૂતોને ચૂકવી દેવાશે. કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ સંજય પ્રસાદે જણાવ્યુંહતું કે, ખેડૂતો પાસેથી ચણા...
મગફળી કૌભાંડમાં 22ની ધરપકડ સરકારે કરવી પડી, કોંગ્રેસ
ભાજપ સરકારે આચરેલાં રૂ. ૪૦૦૦ કરોડના મગફળી કાંડમાં ‘‘મગફળી માટી ભેળવી છે કે માટીમાં મગફળી?”ની તટસ્થ તપાસ હાઈકોર્ટના સિટીંગ જજના નેતૃત્વમાં કરવાની માગ સાથે વિરોધપક્ષના નેતા શ્રી પરેશભાઈ ધાનાણીએ સરકારે ખરીદેલી મગફળીના ખાનગી અને સરકારી ગોડાઉનોમાં મગફળી ભરેલાં કોથળાઓની તપાસ જજ, વિપક્ષ અને મીડિયાની હાજરીમાં કરવાનો સરકારને પડકાર ફેંક્યો છે. ગોંડલના રામરાજ...
ખેડૂત સમાચાર
બોટાદના ખેડૂતો પાસેથી સરકારે ખરીદેલા ચણાના 14 કરોડ હજુ સુધી ચૂકવાયા નથી બોટાદ જિલ્લાના ખેડૂતો પાસેથી ગુજકોમાસોલ, નાફેડ અને બોટાદ તાલુકા સંઘ મારફત સરકાર દ્વારા ચણાની ખરીદી કરવામા આવી હતી. જેના પૈસા હજી સુધી ખેડૂતોને ચુકવવામા આવ્યા નથી જેના લીધે આ જીલ્લાના ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. આ અંગે રમણીકભાઈ ભાવનગરીયા ખેડૂતોની આગેવાનીમા ખેડૂતો એકઠા થઈ સ...
વીજ કરંટથી એક વર્ષમાં 500 પશુ અને 600 માણસોના મોત
2016-17માં ગુજરાતમાં 315 માણસો અને 460 પશુઓના મોત ગુજરાત વિદ્યુત બોર્ડના વીજળીના વાયરથી લાગતાં કરંટથી મોત થયા હતા. જેમાં દર વર્ષે 12 ટકાનો વધારો થઈ રહ્યો છે. 2015-16માં 408 પશુના મોત થયા હતા. 2017-18માં તે આંક વધીને 500 ઉફર પહોંચ્યો હોવાનો અંદાજ છે. આ વર્ષે મોટા પ્રમાણમાં પશુઓના મોત વિજળી કંપનીઓની બેદરકારીના કારણે થયા છે. સુરત જિલ્લાના કામરેજ તાલુક...
ખેત તલાવડી કૌભાંડ
રાજ્ય સરકારની ખેત તલાવડી યોજનામાં સુરત જિલ્લાના મહુવા, માંડવી,માંગરોળ તાલુકામાં ખેત તલાવડી નહીં બનાવી રૂ. 20.52 લાખના કૌભાંડમાં સુરત ગ્રામ્ય એ.સી.બી દ્વારા 11 વ્યક્તિ વિરુધ્ધ ગુનો નોંધ્યા બાદ એસીબીએ ધરપકડ કરેલા આરોપીને બારડોલી એ.ડી સેશન કોર્ટમાં રજૂ કરતાં મહુવાના ઘડોઈ ગામના પ્રકરણમાં 4 ઓગષ્ટ સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. સુરત ગ્રામ્ય એન્ટ...
મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘને વિખેરી વહીવટદાર નિમવા નોટિસ પર...
મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘમાં વહીવટદારની નિમણૂંક કરવા અંગે ગુજરાતના સહકાર વિભાગે આપેલી કારણદર્શક નોટિસને સંઘના નિયામક મંડળે હાઈકોર્ટની સિંગલ બેંચ બાદ ડબલ બેંચ અને છેવટે સુપ્રિમ કોર્ટમાં પડકારી હતી. સુપ્રિમ કોર્ટે આ નોટિસ પરનો સ્ટે લંબાવતાં ડેરીમાં વહીવટદારની નિમણૂંક પ્રક્રિયા પર ફરીથી બ્રેક લાગી ગઈ છે. મહેસાણા દૂધસાગર ડેરીના ગેરવહીવટ મામ...
કેળાના પાકને વીમો મળતો ન હોવાથી વધતી પરેશાની
ગુજરાતમાં 42 લાખ ટન કેળાનું ઉત્પાદન થયું છે. કેળાના ઉત્પાદનમાં ગુજરાતનો ભરૂચ જિલ્લો મોખરે છે. ગુજરાતમાં અને ખાસ કરીને સુરત જિલ્લામાં કેળાંની ખેતી મોટા પ્રમાણમાં થાય છે. જો કે કેળાંનો પાક ખેડૂતો માટે લોટરી જેવો છે હવામાન સારું રહ્યું તો ખેડૂતોને સારી એવી આવક મળી શકે છે પરંતુ જો પ્રતિકૂળ હવામાન અને વાવાઝોડામાં કેળાંના પાકને મોટાપાયે નુકસાન થતું હોય ખ...
3500 કરોડની મગફળીમાં રેતી હોવાથી સરકાર આંદોલન કરવા દેતી નથી, કોંગ્રેસ
મગફળી કાંડની ન્યાયિક તપાસ માટે ગાંધી ચિંધ્યા માર્ગે પણ આંદોલન કરવાની મંજૂરી નહીં આપીને ભાજપ સરકાર સત્યને છૂપાવવાના અને ભ્રષ્ટાચારને છાવરવાના પ્રયાસો કરી રહી હોવાનો આરોપ વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ મૂક્યો છે. તેમણે એવું જણાવ્યું હતું કે, સરકાર દૂધે ધોયેલી હોય તો ન્યાયિક તપાસની માગણીથી કેમ ભાગે છે ? માટી-ધુળ-ઢેફા-રેતી જ નિકળે છે વિરોધપક્...
ભગવાનનું બ્રાન્ડ નામ રાખી જંતુનાશકો અને ખાતરમાં વ્યાપક ભેળસેળ
બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના ૯૩ ઉત્પાદકો અને ૨૯૨૩ વિક્રેતાઓની કૃષિ વિભાગે ચકાસણી કરીને ૫૦૦ વસ્તુના નમૂના ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે. જંતુનાશકો અને ખાતરના ૧૨૨૪ ડિલરોને કારણદર્શક નોટિસ આપવામાં આવી. 10,000 ક્વિન્ટલથી વધુ જથ્થો અટકાવાયો છે. રાજ્યમાં હલકી ગુણવત્તાના કે અનધિકૃત એવા બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ એટલા મોટા પ્રમાણ...
12 કલાક વિજળીનો પાયલોટ પ્રોજેક્ટ
જેતલપુર એ.પી.એમ.સી ખાતે ખેડૂતોને વિગતો આપવામાં આવી હતી જેમાં સૂર્ય શકિત કિસાન યોજના – SKYના કારણે ખેડૂતના ખેતરમાં દિવસના સમયે પાણી તેમજ ૧૨ કલાક વીજળી મળશે અને વધારાની વીજળી દ્વારા ખેડુત કમાણી પણ કરી શકશે. રાજ્યમાં અત્યારે પાયલોટ પ્રોજેકટમાં સમાવિષ્ટ ૧૩૭ ફીડર દ્વારા ૧ર,૪૦૦ ખેડૂતો વીજ પૂરવઠો મેળવે છે અને ૧ લાખ ૪ર હજાર હોર્સ પાવર વીજ ભાર વપરાય છે. આ સ...
જમીન માપણીનું કરોડોનું કૌભાંડ, ખેડૂતો પરેશાન
ગુજરાતમાં 1.25 કરોડ ખેતરોના ફરીથી માપ કાઢવાનું કરોડો રૂપિયાનું કૌભાંડ ભાજપ સરકારે કર્યું છે. જેમાં ખેડૂતોને પારાવાર ખૂવારી ભોગવવી પડી છે. આ અંગે સામાજીક નેતા હાર્દિક પટેલે રાજ્યપાલને એક પત્ર લખ્યો છે. જે અક્ષરઃ આ પ્રમાણે છે. રાજ્યપાલ શ્રી
રાજ ભવન,
ગાંધીનગર.
ગુજરાત
01 ઓગષ્ટ 2018 વિષય : રાજ્યની પુનઃ જમીન માપણી પુરી થઈ, ગોટાળા તેમ જ રહ...
અમદાવાદમાં શાક ભાજીના આજના છૂટક ભાવ કિલો દીઠ
બટાકા 16_18 સુગર ફ્રી બટાકા 24 ( બાદશાહ) ડુંગરી, 18 _ 20
ટામેટા,, 35 આદુ 90- 130
લીંબુ 30 કેપસીકમ 60 મરચા 75 વઢવાણી મરચા, 50.. ભજીયા મરચા, 60 કરેલા 40 દૂધી. 40 ગવાર. 65 ચોળી 70 ફાનશી. 120 કંકોડા. 149 બીટ. 20 પરવળ. 60 ભીંડા 40- 60 સાડી કાકડી. 60 ગાજર. 22
ફૂંલાવર 80 ટુરિયા 55
ગલકા. 40 ફુ...

English