Wednesday, June 17, 2026

પીપરમીંટની માલામાલ ખેતી Mint cultivation

દિલીપ પટેલ - 20 જાન્યુઆરી 2022 વૈજ્ઞાનિક સંસ્થા સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિસિનલ એન્ડ એરોમેટિક પ્લાન્ટ્સ (CSIR-CIMAP) કે જે ખેડૂતોને મેન્થલ મિન્ટ જેવા રોકડિયા પાકોના બિયારણો તૈયાર કરી આપે છે. ખેડૂતોને ઔષધીય અને સુગંધિત છોડ આપે છે. જે નિસ્યંદન એકમો અને તેના બજાર અને ખેતીની તકનીકો વિશે ખેડૂતો માહિતી મેળવી રહ્યાં છે. ગુજરાત સહિત ઉત્તર પ્રદેશ અને ...

થાન બન્યું ધનબાદ – ગુજરાતમાં લીગ્નાઈટ કોલસા માફિયાઓનું રાજ 

થાન બન્યું ધનબાદ - ગુજરાતમાં લીગ્નાઈટ કોલસા માફિયાઓનું રાજ Than became Dhanbad - lignite coal mafia in Gujarat દિલીપ પટેલ જાન્યુઆરી 2022 250 કોલસાના કૂવા છે. જમીન પરની એટલી જ ખાણો હોવાની શક્યતા છે. એક કૂવાનો મહિને હપ્તો 1.35 લાખ ચાલે છે. https://youtu.be/QZZHQetkTRY અહીં મજૂરોના મોત મોટા પ્રમાણમાં થાય છે. બિનસત્તાવાર રીતે વર્ષે...

પારસીઓની અગિયારી માટે જમીન નહીં અને ગુજરાતની ભાજપ સરકારનું અબજોનું રૂપ...

પારસીઓની અગિયારી માટે જમીન નહીં અને ગુજરાતની ભાજપ સરકારનું અબજોનું રૂપિયાનું જમીન કૌભાંડ – જમીનોનું ખાનગીકરણ No land for 11 Parsis and billions of rupees land scam by BJP government in Gujarat - Privatization of land દિલીપ પટેલ જાન્યુઆરી 2022 પારસી સમાજને અગિયારી બનાવવા માટે જગ્યાની માંગણી કરી હતી. પણ સરકારે તે આપવાની ના પાડી દીધી છે. ...

ભાજપના નેતા શંકર ચૌધરીના ટ્રસ્ટની મેડિકલ કોલેજ અને ગુજરાત ભાજપ સરકારના...

ભાજપના નેતા શંકર ચૌધરીના ટ્રસ્ટની મેડિકલ કોલેજ અને ગુજરાત ભાજપ સરકારના ગૌચરના કૌભાંડો Medical College of BJP leader Shankar Chaudhary trust and Gauchar scam of Gujarat BJP government દિલીપ પટેલ જાન્યુઆરી 2022 મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાયણ માટે જીવદયા દાખવવા માટે પશુ, ગાય અને પક્ષી માટે અપીલ કરી છે. પણ તેમની પહેલાંના તમામ મુખ્ય પ...

ભારતની પહેલી બુલેટ ટ્રેન કેવી છે, શું છે ખામી

ભારતની પહેલી બુલેટ ટ્રેન કેવી છે, શું છે ખામી દિલીપ પટેલ જાન્યુઆરી 2022 ભારતનો સારો પ્રોજેક્ટર છે. શ્રીમંતો માટે સારો પ્રોજેક્ટ છે. શા  માટે મળ્યું બુલેટ ટ્રેનનું નામ ? બુલેટ ટ્રેનનો ઉદ્દભવ જાપાનમાં થયો હતો. તે ખૂબ લીસી હોય છે. તેની વાયુગતિ (એરો ડાયનેમિક) દેખાવ અને તેની ગતિના કારણે આ નામ મળેલું છે. વાસ્તવમાં જાપાનની આ ટ્રેન સેવાનું નામ ...

શિકારી પોતે શિકાર, પક્ષી બચાવો અભિયાન પણ મોદી રાજમાં 50 કરોડ પશુઓની ગુ...

શિકારી પોતે શિકાર, પક્ષી બચાવો અભિયાન પણ મોદી રાજમાં 50 કરોડ પશુઓની ગુજરાતમાં હત્યા Poachers themselves hunted, Save the Bird campaign also killed 50 crore animals in Gujarat under Modi's rule દિલીપ પટેલ જાન્યુઆરી 2022 જીવ દયા માટે ગુજરાત ભાજપનું અભિયાન ચાલી રહ્યું છે. 10 હજાર પક્ષીઓ બચાવવા ભાજપ રાજકીય તાયફા કરી રહ્યો છે. પણ ગુજરાતમાં વાસ્...

સરદાર પટેલે જ્યાં ખેડૂતો માટે આંદોલન કર્યું ત્યાં ભાજપ સરકારના અત્યાચા...

સરદાર પટેલે જ્યાં ખેડૂતો માટે આંદોલન કર્યું ત્યાં ભાજપ સરકારના અત્યાચારો BJP government's atrocities where Sardar Patel agitated for farmers દિલીપ પટેલ જાન્યુઆરી 2022 18  ઓક્ટોબર 2017માં આણંદના 10 ગામના ખેડૂતોએ વિરોધ કર્યો હતો. અગાઉ એક્સપ્રેસ હાઈવે વખતે પણ ખેડૂતોની જમીન ગઈ હતી. તેમને હજું  વળતર આપવામાં આવ્યું નથી. https://www.youtube.co...

ખેડૂતોને વચનો આપવામાં સુરા ભાજપના નેતાઓ પાલનમાં કાયર

ખેડૂતોને વચનો આપવામાં સુરા ભાજપના નેતાઓ પાલનમાં કાયર દિલીપ પટેલ ઓગષ્ટ 2021 https://www.youtube.com/watch?v=e23cF6Kc4co ખેતી અંગે ખેડૂતોના પ્રશ્નો અંગે આજે રૂપાણી સરકારને નર્મદા યોજનાની નિષ્ફળતા અંગે અનેક સવાલો કરવાના છે. સવાલો ત્યારે થઈ રહ્યાં છે જ્યારે તેની બધી વિગતો પ્રજા સુધી પહોંચી ગઈ છે, પ્રજા જ સવાલો કરી રહી છે ત્યારે સત્તાધિશો તે...

દક્ષિણ ગુજરાતમાં એકજ સ્થળે કેરીની 180 જાતોનું ઉત્પાદન 

13 જાન્યુઆરી 2022માત્ર વલસાડી, હાફુજ અને કેસર કેરી જ લોકપ્રિય છે. આ સિવાય ગધેમાલ, માલગોબો, સોનપરી, મલ્લિકા, મિયા અને નીલફાંસો જાતિનો સ્વાદ અદ્ભુત છે.વલસાડ જિલ્લાના પરિયા ખાતે નવસારી કૃષિ યુનિવર્સિટી ફળો માટે સંશોધન અને વિકાસ કેન્દ્ર ધરાવે છે, જેણે 173 જાતોનું ઉત્પાદન કર્યું છે. ઉત્તર ભારતની પ્રખ્યાત લંગડા અને દશેરી કેરી પણ અહીં ઉગાડવામાં આવે છે. આ ...

ઉંઘ, ડાયાબિટીશમાં વપરાતા પનીરના ફૂલની ખેતી નવસારીના વન્ય મહાવિદ્યાલયમા...

ખેતીની સાથે લોકોનું આરોગ્ય સુધારતું પનીર ફૂલ દિલીપ પટેલ નવસારી કૃષી યુનિવર્સિટીના વન્ય મહાવિદ્યાલયના રામ મયુરે એક નવા ફૂલની ઓળખ ગુજરાતને આપી છે. આમ તો તે અંગે બહું ઓછા લોકો જાણે છે પણ તેનો ઉપયોગ તો આયુર્વેદિક દવાઓમાં વપરાય છે. ફાયદાકારક ફૂલ પનીરફૂલ તરીકે ઓળખાય છે. જેમાંથી પનીર પણ બની શકે છે. પનીરનુંફૂલમાં જંગલી ગંધ છે જે સોલાનેસી પરિવારનું ...

Has organic farming changed the lives of farmers in Jamui in Bihar and...

બિહારનો જમુઈ અને ડાંગની સજીવ ખેતી ખેડૂતોનું જીવન બદલાયું છે ખરૂં દિલીપ પટેલ બિહારનું પહેલું જૈવિક ગામ, જ્યાં મહિલાઓનું જીવન બદલાઈ રહ્યું છે, પણ ડાંગના તમામ 310 ગામો ઓર્ગેનિક જાહેર કર્યા છે પણ ત્યાનું જીવન ન બદલાયું. બિહારની રાજધાની પટનાથી 170 કિમી દક્ષિણ-પૂર્વમાં, જમુઈ જિલ્લાના કેડિયા ગામે ભારતના ઓર્ગેનિક ખેતીના નકશા પર પોતાનું આગવું સ્થાન બના...

ટામેટાનું ચંદ્રના અજવાળે વાવેતર કરવાથી વધું ઉત્પાદન મળે

24 ડિસેમ્બર 2021 ચંદ્ર કેલેન્ડરમાં ટામેટાંના રોપાઓ: તે ક્યારે સારું છે? શું ક્ષીણ થતા ચંદ્ર પર રોપવું શક્ય છે? પ્રશ્નના વિભાગમાં પૂર્ણ ચંદ્ર રોપાઓ-છોડ ટામેટાંને કેવી રીતે અસર કરે છે અથવા રાહ જુઓ અને કેટલી ???? લેખક દ્વારા આપવામાં આવેલ છે આની જેમ .........શ્રેષ્ઠ જવાબ એ છે કે પૂર્ણ ચંદ્ર કેવી રીતે અસર કરે છે તે મને બરાબર ખબર નથી, પરંતુ હું જાણું છ...

ઘાસની નવી 5 જાત શોધાઈ

ભારતના કૃષિ વિજ્ઞાનીઓએ ગુજરાત માટે ઘાસચારાની નવી 5 જાતો શોધી દિલીપ પટેલ 20 ડિસેમ્બર 2021 ઘાસચારાની 15 નવી સંકર જાતો કૃષિ વિજ્ઞાનીઓએ તૈયાર કરીને ખેડૂતોને વાવવા માટે ભલામણ કરી છે. ઈન્ડિયન કાઉન્સીલ ઓફ એગ્રિકલ્ચર રીસર્ચે શોધેલી જાતોને કૃષિ મંત્રાલયે ભલામણ કરી છે. જેમાં ગુજરાતના પશુપાલકો માટે 5 જાતના ઘાસચારા છે. આ જાતો શોધવામાં લગભગ 6થી 10 વર્ષનો ...

લસણ અને છાસથી જંતુનાશક દવા

વિરપુર રાજકોટ અજય બાવનજી હીરપરાએ પોતાના 30  વિઘાના ખેતરમાં પાંચ-પાંચ વિધાના અલગ અલગ પ્લોટિંગ પાડીને  મરચી,લસણ ડુંગળી, ઘઉં,ચણાનું વાવેતર કર્યું છે. આઠ વિઘા, મરચીના વાવેતરમાં બેડ અને મલ્ચીગ પદ્ધતિથી વાવેતર કરેલ છે. ટપક સિંચાઈ પદ્ધતિ હોવાથી પાણીનો બગાડ ઓછો થાય છે. મરચીના પાકમાં નાખવા માટે પ્રાકૃતિક દેશી ખાતર જાતે જ પોતાની વાડીએ બનાવે છે. જેમાં...

ખેડૂત દીઠ 40થી 50 હજાર રુપિયા યુરિયા વેડફાય છે

https://www.youtube.com/watch?v=VbkmG7w1Tj4 https://www.youtube.com/watch?v=XcGsQUewcX4 ખેડૂતો ખેતરમાં નાઈટ્રોજન - યુરિયા ખાતર રસાયણ તરીકે નાંખે છે તેમાં માત્ર 25 ટકા વપરાય છે. 75 ટકા યુરિયા તો વેડફાઈ જાય છે. વર્ષે 5થી 6 હજાર કરોડના નાઈટ્રોજન રસાયણ વપરાય છે. જેમાંથી 75 ટકા નકામું જાય છે. ખાતર નાંખાય છે તેમાં કૃષિ પાક 25 ટકા જ વાપરે છે. બાકીનુ...