ભાજપની હિંદુ પ્રયોગશાળા ગુજરાતમાં ગાય કરતાં ભેંસનું મહત્વ વધારે
ગાંધીનગર, 5 ઓગસ્ટ 2020 ગુજરાતને હિંદુની પ્રયોગશાળા ભાજપ પહેલેથી માને છે. જેમાં ગાયને માતા તરીકે પૂજે છે. ભાજપ સત્તા પર ન હતો ત્યાં સુધી ગાયના નામે આંદોલનો કરેલા હતા. ગાયના નામે હિંદુઓની લાગણી જીતીને સત્તા પર આવવા માટે મત માંગેલા. તેમના 24 વર્ષના શાસનમાં ગાયના સ્થાને ભેંસને મહત્વ વધું મળ્યું છે. આજે સ્થિતી એવી છે કે ગાયના ઉછેરમાં ભારતમાં પ્રથમ 10...
રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમની સહકારી કોપ્ટ્યુબ ચેનલ શરૂ કરી
એનસીડીસી 18 જુદા જુદા રાજ્યો માટે 'સહકારી મંડળીઓની રચના અને નોંધણી' પર માર્ગદર્શિકા વિડિઓઝ પણ રજૂ કરે છે
રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ (એનસીડીસી) ની સહકારી કોપ્ટ્યુબ ચેનલ શરૂ કરી. એનસીડીસીએ તેની ચેનલને એક સ્ટોપ ચેનલ તરીકે શરૂ કરી છે, જે શરૂઆતમાં હિન્દી અને 18 રાજ્યોની પ્રાદેશિક ભાષાઓમાં હશે. રાજ્યો માટે 'સહકારી મંડળીઓની રચના અને નોંધણી' સંબંધિત માર્...
કેળાની ખેતીમાંથી નિકળતા થડમાં સ્કોચ એવોર્ડ કેમ મળ્યો ?
નર્મદા જિલ્લો એક આદિવાસી જિલ્લો છે અને લગભગ 44% વિસ્તાર ખેતીલાયક અને દરેક વિસ્તારમાં જંગલોવાળો છે, અને લગભગ 46% વિસ્તાર ખેતીલાયક પિયત છે. તે નીતિ યોગ દ્વારા ઓળખાતો એક જિલ્લો છે. જિલ્લાની ભૌગોલિક સ્થિતિએ મોટા ઔદ્યોગિક વિકાસને મંજૂરી આપી નથી કૃષિ એ આવકનો મોટો સ્રોત છે. કેળા મુખ્ય બાગાયતી પાક છે, તેમાં 9,100 હેક્ટર વાવેતર વિસ્તાર છે. કેળાના પાકના છોડન...
નાગ પંચમીના દિવસે સાપને મારી નાંખ્યો તો, નાગણે બે દિવસમાં 26 લોકોને ડં...
ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લાના ચિલબીલા ગામમાં નાગ પંચમીના દિવસે નાગની હત્યા કરી દેવાઈ હતી. આ વાતનો બદલો લેવા માટે નાગણ વિફરી હતી. 2 દિવસમાં, નાગણે 26 લોકોને ડંખ માર્યા છે. જેમાં ઝેરના કારણે એકનું મોત નીપજ્યું છે. સર્પના આ આતંકથી ગામમાં હંગામો મચી ગયો છે. ભારતમાં ચાલી આવતી માન્યતાને અહીં પૂસ્ટી મળી છે કે, નાગણ વેર લે છે. ગ્રામજનોએ જણાવ્યું કે નાગને ...
ખેડૂતોએ ગુજરાતના લોકોને કેળા ખાતા કરી દીધા, કેળા ખાવામાં ગુજરાતના લોક...
ગાંધીનગર, 3 ઓગસ્ટ 2020 માણસ દીઠ ગુજરાતમાં વર્ષે 71 કિલો કેળા પેદા થાય છે. ગુજરાતે માણસ દીઠ 15 કિલો કેળાનું ઉત્પાદન 10 વર્ષમાં કરી બતાવ્યું છે. મહિને 6 કિલો કેળા દરેક માણસ ખાય છે. આમ કેળાનું જબ્બર ઉત્પાદન ખેડૂતો કરી શક્યા છે. ગુજરાત સરકારે કેળાના ઉત્પાદન અંગે હમણાં જ એક અહેવાલ જાહેર કર્યો છે. ભારતના લોકો વર્ષે 23 કિલો કેળા ખાય છે. તેની સામે ગુજર...
આત્મનિર્ભ નહીં – થાઈલેન્ડના બિંયા વગરના લીંબુ ગુજરાતનું ગૌરવ જાહ...
અવાખલ ગામના ખેડૂતે થાઈલેન્ડના બિયા વગરના મોટા લીંબુ પકવ્યા ગુજરાતના બાગાયતી વિભાગે થાઈલેન્ડના બિંયા વગરના લીંબુની ખેતીને સફળ કિસ્સા તરીકે જાહેર કર્યું છે. ગુજરાતમાં જ્યારથી ભૂપેન્દ્ર ચૂડાસમાએ એક કૃષિ યુનિવર્સિટીને 5 યુનિવર્સિટી બનાવી દીધી ત્યારથી નવા સંશોધનો ઓછા થઈ રહ્યાં છે. હવે વિદેશી બિયારણને ગુજરતાના ગૌરવ તરીકે ભાજપ સરકાર જાહેર કરી રહી છે. બ...
હાઈડ્રોપોનિક્સ ખેતી કરતાં પહેલાં સાત વખત વિચારજો, આ ખેડૂતે બંધ કરી
ગાંધીનગર, 2 ઓગસ્ટ 2020 25 વર્ષથી ખેતી ક્ષેત્રે સંકળાયેલા અમદાવાદના કાસીન્દ્રા ગામના મહેન્દ્ર નરસિંહ પટેલ કહે છે કે, વેબસાઈટના માધ્યમથી ગ્રીન હાઉસમાં ઓછામાં ઓછી જગ્યામાં વધારે ઉત્પાદન લઈ શકાય તે હેતુથી સાહસ કરી ગ્રીના હાઉસમાં ડચ રોઝની ખેતી કરવાનું નક્કી કર્યું. મેં હાઈટેક ગ્રીન હાઉસ પ્રોજેક્ટ અપાનાવેલો હતો. માઈક્રો ઈરિગેશન સિસ્ટમ દ્રારા RO પ્લાન્...
ખેતીના સામાન્ય પ્રોજેક્ટસના નાણાં પણ સરકાર આપી શકતી નથી, બગીચા અને કોલ...
ગાંધીનગર, 01 ઓગસ્ટ 2020 ગુજરાત સરકાર નવા ફુલ ફળના નવા બગીચા બનાવવા માટે જે લક્ષ્યાંક નક્કી કરેલા અને તે માટે નાણાં પણ ફાળવી આપેલા હતા, પણ તેને પૂરા કરી શકાયા નથી. રૂ.7.68 કરોડના ખર્ચે 122 નર્સરી બને તે માટે ખેડૂતોને સહાય આપવાનું નક્કી કર્યું હતું. પણ માંડ 62 નર્સરી બની અને તે પણ 42 લાખ રૂપિયા પૈસા આપવામાં આવેલા હતા. વળી ફળોના 11200 હેક્ટર ...
ખેડૂતો અનાજ અને કઠોળની ખેતી છોડી રહ્યાં છે, ગુજરાતમાં અનાજની ખાધ ઊભી થ...
ગાંધીનગર, 31 જૂલાઈ 2020 27 જૂલાઈ 2020ના દિવસે ગુજરાતના કૃષિ વિભાગે તૈયાર કરેલો અહેવાલ આખા ગુજરાતને ચોંકાવી દે એવો છે. ગુજરાત સરકારની ખેડૂત વિરોધી નીતિનો તેમાં અજાણતાં પર્દાફાશ થયો છે. ગુજરાતના ખેડૂતો અનાજ અને કઠોળની ખેતી ઓછી કરી રહ્યા છે. અન્નના ભંડારો પેદા કરનારા ખેડૂતો હવે કેમ અનાજ અને કઠોળનું વાવેતર ઘટાડી રહ્યાં છે જેની પાછળ રોકડીયા પાકો જવાબ...
ભાવ ફેરના રૂ.5 હજાર કરોડનો બનાસ ડેરીનો ધોખો, શંકર ચૌધરીની સામે ભાજપના ...
ગાંધીનગર, 31 જૂલાઈ 2020 બનાસકાંઠાના સાંસદ અને બનાસડેરીના ડીરેક્ટર પરબતભાઈ પટેલનું પ્રવચન કાપી નાંખવામાં આવ્યુ હતું. અવાજ બંધ કરી દેવાયો હતો. સાંસદનું પ્રવચન કોઈ સાંભળી ન શકે તે માટે વેબ પર તેનો અવાજ બંધ કરી દેવામાં આવ્યો હતો. પરબત પટેલે આ અંગે વાંધો ઉઠાવીને શંકર ચૌધરીને પત્ર લખ્યો છે કે આવું કઈ રીતે કરી શકો ? સાધારણ સભાનો અવાજ બંધ કરી દેવાયો તે ...
મગફળી વાવવામાં ગુજરાતના ખેડૂતો ચીનથી આગળ, ઉત્પાદનમાં પાછળ, હવે ચીન સામ...
2006-07માં 18.68 લાખ હેક્ટરમાં વાવેતર થતું હતં તે કુલ વાવેતરમાં 17 ટકા વાવેતર હતું. આ વર્ષોમાં મગફળીનો વિયત વિસ્તાર તો 2 લાખ હેક્ટર માંડ હતો. જે બતાવે છે કે મગફળીને સિંચાઈ આપી શકાય એવો વિસ્તાર તો માત્ર 11 ટકા જ હતો. તેનો એ મતલબ કે મગફળી પકવતાં ખેડૂતો 15 વર્ષ પહેલાં માત્ર ચોમાસાના વરસાદ પર આધારિત હતા. આ વર્ષમાં મગફળીનું કુલ ઉત્પાદન 32.85 લાખ મે.ટન થ...
ડ્રેગનફ્રુટની ખેતી એટલે સોનાની ખેતી – ખેડૂત હિતેશ ગોહિલ
વૈશ્વિક મહામારી કોરોના કોવીડ-19 તેમજ ડેન્ગ્યુ અને સ્વાઇનફલુ જેવી બિમારીઓમાં ડ્રેગન ફ્રુટ ઈમ્યુનિટી રોગ પ્રતિકાર શકિત વધારવા રામબાણ ઈલાજ મનાય છે અને ખેડૂતો માટે ડ્રેગન ફ્રુટ એટલે સોનાની ખેતી. પિટાયા-થોર પ્રજાતિનું ફળ એટલે ડ્રેગન ફ્રુટ ભારતમાં અંદાજે રૂ.100 કરોડથી વધારે વેચાણ ધરાવતું ડ્રેગન ફ્રુટ કચ્છમાં અંદાજે 350 એકર જમીનમાં ખેડૂતો પકવી રહયા છે....
ચંબલની ખરાબાની જમીન પર ખેતી કરાશે
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન, ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ અને મુરેના-શિયોપુર પ્રદેશના સાંસદ શ્રી નરેન્દ્રસિંહ તોમરની પહેલ પર ગ્વાલિયર-ચંબલ વિસ્તારને કઠોર બનાવવા માટે વિશ્વ બેંકની મદદથી એક વિશાળ પ્રોજેક્ટ દ્વારા વિસ્તૃત કામગીરી કરવામાં આવશે. આ સંદર્ભે તોમરની પહેલ અંગે શનિવારે (25 જુલાઇ) ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી. શ્રી તોમર સિવાય વિશ્વ બે...
આદિજાતિ વિસ્તારના ૧ર ગામોમાં પાઇપલાઇનથી ર૬ તળાવો ભરવા રૂ.૭૩.ર૭ કરોડની ...
ગાંધીનગર, 25 જૂલાઈ 2020
ગુજરાત સરકારે મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના સરસડીથી કડાણા ઉત્તર ભાગ લિફટ ઇરીગેશન સ્કીમ અને કડાણા તાલુકાના ગામ તળાવોને પાઇપલાઇનથી લીંક કરી સિંચાઇ પાણી આપવા માટે ૭૩ કરોડ ર૭ લાખ રૂપિયાની યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
યોજનાકીય મંજૂરીને પરિણામે કડાણા તાલુકાના ૧ર જેટલા આદિજાતિ ગામોના ર૬ તળાવોને ઉદવહન પાઇપલાઇન યોજનાથી કડાણા...
સરકારે FACTમાં રૂ .900 કરોડનું રોકાણ કરશે ખાતર ઉદ્યોગના સ્વદેશી ઉત્પાદ...
ચંબલ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (CFCL) એ રાજસ્થાનના ગપન ખાતે વાર્ષિક 12.7 લાખ મેટ્રિક ટનની ઉત્પાદન ક્ષમતા સાથે બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. અહીં 1 જાન્યુઆરી, 2019 થી ઉત્પાદન શરૂ થયું છે. આને લીધે દેશમાં વર્ષ 2019-20 દરમિયાન 244.55 લાખ મેટ્રિક ટન દેશી યુરિયા બનાવવામાં મદદ મળી. સરકારે HFCLના બરાઉની, રામાગુંદમ, તાલચર, ગોરખપુર અને સિં...

English