Tuesday, August 4, 2026

બટાટાના લોટથી બેકરીની વસ્તુ બનાવવાની નવી તકનિક

બટાટા સંશોધન સંસ્થાએ તૈયાર કરેલી 10 પ્રકારની કુકીજ ઘઉં,  ગ્લુટેન, મોદો વગેરે પુરી રીતે મુક્ત છે. બટાટાને છોલવાની જરૂર નથી. સોડિયમ ઓછું હોય છે. પોટેશ્યમ પુષ્કળ હોય છે. બટાટાનો લોટ તેમાં મુખ્ય છે. ખાંડ, વસા, ગેસ બનાવે એવી સામગ્રી વપરાય છે. ઓવનમાં મકીને તૈયાર કરાય છે. બિસ્કુટ બનાવવા અને બીજી બેકરી પ્રોડક્ટમાં વાપરી શકાય છે. ક્યાંય મેંદો વાપરવો પડતો ન ...

બટાટા બરફીની નવી શોધ ભેળસેળ ઓછી કરશે

મીઠાઈમાં બરફી સૌથી વધું ખવાય છે. હાલની બરફી દૂધ, માવો, ફ્લેવરથી તૈયાર કરાય છે. જેમાં દૂધ, દૂધી, ગાજર, ફળ, બેસનથી બનતી બરફી કરતાં અલગ રીતે તાજા બટાટાની બરફી બનાવવાની ટેકનિક તૈયાર કરી છે. દૂધની બરફી પચવી ભારે પડે છે. પણ બટાટાની બરફી સરળતાથી પચી જાય છે. બટાટાની બરફી 20 દિવસ સુધી બગડતી નથી. ઓછી ચરબી વાળી બરફી તૈયાર થતી હોવાથી તેનો ઉપયોગ સારી રીતે કરી શ...

ક્યૂબ અને થ્રેડની શોધથી બટાટાના શાક અને નાસ્તામાં ક્રાંતિ આવી રહી છે

ગાંધીનગરમાં વિશ્વ બટાટા કોન્કલોવ 28 જાન્યુઆરી 2020થી શરૂં થયું છે. જેમાં જે રીતે વેફર બનાવવાની ટેકનિક બાદ બટાટાને સૂકા હાથવગા નાસ્તા કરીને ગુજરાતમાં ગાંઠીયા પછી માન્યતા મળી છે તે રીતે બટાટા સંશોધન કેન્દ્ર દ્વારા તૈયાર કરેલી નવી પદ્ધતિ ઘર અને રેસ્ટોરામાં શાક બનાવવામાં ક્રાંતિ લાવી દેશે. બટાટાની ક્યૂબ અને થ્રેડની શોધથી ભોજનમાં નવી ક્રાંતિ આવશે. બટાટા...

બટાટાની સોજી અને દાણામાથી શીરો અને ઈડલી બનાવવાની ટેકનોલોજી

ગાંધીનગરમાં વિશ્વ બટાટા કોન્કલોવ 28 તારીખથી શરૂ થવાનો છે. જેમાં વિજ્ઞાનીઓથી લઈને બટાટા પકવતાં ખેડૂતો અને બટાટામાંથી બનાવાતી વસ્તુઓના ઉત્પાદકો આવશે. જેમાં બટાટામાંથી 200 પ્રકારની મૂલ્ય વર્ધક વસ્તુઓ કઈ રીતે બનાવી શકાય તે વિગતો જાહેર કરાશે. હાલ બટાટા માત્ર 61 પ્રકારના ભોજનમાં વાપરવામાં આવે છે. બીજી 140 નવી વસ્તુઓ બનાવીને કઈ રીતે બટાટાનું મૂલ્ય વર્ધન ક...

બટાટની મેઠા મીઠાઈ બનાવવાની નવી ટેકનોલોજી

બટાટાની પેઠા-પેથા જેવી મીઠાઈ બનાવવાની નવી ટેકનોલોજી શામલાની બટાટા સંશોધન કેન્દ્રએ શોધી છે હવે બટાટામાંથી પેઠા મીઠાઈ બની શકે છે. ગાંધીનગરમાં 28 જાન્યુઆરી 2020થી વિશ્વ બટાટા કોન્ક્લોવ શરૂં થઈ છે. જેમાં પેઠાની મીઠાઈની વાતો કરવામાં આવી હતી. બટાટા પેઠા – મીઠાઈ પેઠા આખું વર્ષ બનાવી શકાય છે. જે રંગ, સુગંધ, રૂપમાં અલગ બને છે. શિમલા સંશોધન કેન્દ્ર દ્વ...

વ્યારા કલેક્ટર કચેરીએ સાત્વિક ખેત પેદાશો વેચવાનું શરું

તાપી જિલ્લાના ખેડૂતો શુદ્ધ અને સાત્વિક ખેત  દ્વારા ઉત્પાદિત ઓર્ગેનિક ઉત્પાદનો સીધા તેમના ખેતરેથી, ગ્રાહકોના રસોડા સુધી પહોચાડવાના ભાગરૂપે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લા કલેક્ટરની કચેરી બહાર દર સોમવારે અને ગુરુવારે વેચાણ કરવાનું શરૂં કરાયું છે. સજીવ ખેત પેદાશની મુલાકાતે જિલ્લા કલેક્ટર આર.જે.હાલાણી સહિત જિલ્લા વિકાસ અધિકારી નેહા સિંઘે વેચાણ ક...

નવું સંશોધન – ડોડી ખવડાવવાથી બકરીના દૂધમાં 22 ટકાનો વધારો થયો

અમદાવાદ : આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલયના પશુપોષણ સંશોધન કેન્દ્રના સંશોધન વૈજ્ઞાનિકોએ અનેક પ્રયોગો કરીને બકરીનું દૂધ 22 ટકા વધારવાની નવી પદ્ધતિ શોધી છે. શેઢો કે પાળા પર થતી વનસ્પતિ ડોડીના પાન ખોરાક તરીકે આપવાના પ્રયોગ કર્યા બાદ વિજ્ઞાનીઓએ સાબિત કર્યું કે બકરીને કૂલ આહારમાં 1 ટકો ડોડી આપવાથી દૂધ ઉત્પાદન 22 ટકા વધે છે તેની સાથે દૂધના ફેટમાં 10 ટકાનો વધારો...

પાણીમાં ઝેર પીવો તો પણ સરકારને ચિંતા નથી

1997માં ભાજપના શ્રેષ્ઠ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલે રૂ.4700 કરોડના ખર્ચે 135 શહેરો, 8225 ગામની 3.5 કરોડ પ્રજાને પીવાના પાણી આપવાની પાઈપલાઈન યોજના બનાવી હતી. જેમાં રોજનું 2921 મીલીયન લીટર પાણી આપવાની વાત કરવામાં આવી હતી. જેમાં સૌરાષ્ટ્રના 90 શહેર, 4877 ગામ હતા. કચ્છના 10 શહેર અને 948 ગામ હતા. અમદાવાદ જીલ્લાના 12 શહેર અને 377 ગામો હતા. મહેસાણાના 13 શહે...

બાબા રામદેવ 1 લાખ કરોડનો ઘંઘો કરશે, પણ ગુજરાતમાં એક ફેક્ટરી ન નાંખી

બાબાને ધંધો વિકસાવવા માટે ગુજરાતના લોકોએ સૌથી મોટુ દાન કર્યું હતું. હરિદ્વારના આશ્રમમાં જે દાતાઓની યાદી મૂકી છે તેમાં 80 ટકા ગુજરાતના છે જેમાં સુરતના 90 ટકા છે. તેમ છતાં બાબાએ ગુજરાતમાં એક પણ ફેક્ટરી નાંખી નથી. રૂચિ સોયા કંપનીને ખરીદ કર્યા બાદ હરિદ્વારના બાબા રામદેવની પ્રમોટર કંપની પતંજલિ ગ્રુપનો બિજનેશ માર્ચ 2020ની અંતે રૂ.25,000 કરોડ ...

2.95 કરોડ ટન સાથે બંગાળ દેશનું સૌથી મોટું શાકભાજી ઉત્પાદક રાજ્ય

દેશમાં શાકભાજીના ઉત્પાદનની દ્રષ્ટિએ પશ્ચિમ બંગાળને પ્રથમ સ્થાન મળ્યું છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલા બાગાયતી ઉત્પાદનના આંકડા મુજબ, બંગાળમાં 2018-19માં શાકભાજીની સંખ્યા સૌથી વધુ છે. રાજ્યવાર બાગાયતી ઉત્પાદનના આંકડા મુજબ, નાણાકીય વર્ષ 2018-19માં પશ્ચિમ બંગાળમાં શાકભાજીનું ઉત્પાદન 2.95 કરોડ ટન હતું. આ સમય દરમિયાન તે દેશના કોઈપણ રાજ્યમાં શાકભાજીનું સૌથ...

ગાંધીનગર ખાતે ગ્લોબલ પોટેટો કૉન્ક્લેવ

28-30 જાન્યુઆરી, 2020 દરમિયાન ગાંધીનગર ખાતે ગ્લોબલ પોટેટો કૉન્ક્લેવનું આયોજન થશે અમદાવાદ, 24 જાન્યુઆરી, 2020 28 થી 31 જાન્યુઆરી, 2020 દરમિયાન ગાંધીનગરનાં મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ પોટેટો કોન્કલેવનું આયોજન થશે. કેન્દ્રીય બટાકા અનુસંધાન સંસ્થાન (સીપીઆરઆઈ)નાં ડાયરેકટર ડૉ. સ્વરૂપકુમાર ચક્રવર્તીએ જણાવ્યું કે, માણસો દ્વારા ભોજન માટે ઉપયોગમાં લેવાના સ...

માંડ 6 ટકા ખેડૂતોને ટેકાના ભાવનો લાભ મળે છે

આઝાદીના સાત દાયકા બાદ પણ ભારતના ખેડૂતોની સ્થિતિમાં કોઈ મોટા આમૂલ પરિવર્તન જોવા મળ્યા નથી. ઉલટાનું, ખેડૂત અને ખેતી બંને કટોકટીમાં ફસાયેલા છે. શ્રીમંત ખેડુતો જેની વાત કરવામાં આવે છે તે બહુ ઓછા છે. પરંતુ મોટી સંખ્યામાં એવા ખેડુતો છે જે હજી પણ સીમાંત જીવન જીવવા માટે મજબૂર છે. ખેડુતો હંમેશાં આપણા દેશના અર્થતંત્રનો આધાર રહ્યા છે. પરંતુ જ્યારે આ પાયો નબળો...

કચ્છ બેંક લોન કૌભાંડમાં ભાજપના નેતાઓની સંડોવણી

અમદાવાદ: 19 જાન્યુઆરી, 2020 કચ્છ જિલ્લા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડમાં ભુજ ખાતે રૂ.100 કરોડના કૌભાંડમાં જયંતી ઠક્કર, જે ભાજપના નેતા જયંતી ભાનુશાળીની હત્યામાં સંડોવાયેલા હોવાના કારણે તેની ધરપકડ કરવામાં આવી હતી, તે આ કેસમાં એક આરોપી છે. 26 આરોપીઓ બેંક સાથે જોડાયેલા આઠ સહકારી મંડળીઓ સાથે સંકળાયેલા છે. તેઓ નકલી ખાતા બનાવતા હતા અને ખેડૂતોના નામે...

કૃષિ ક્ષેત્રના વિકાસ માટે કોર્પોરેટ રોકાણોમાં વધારો કરવાની જરૂર છે: એસ...

ઉદ્યોગ સંગઠન એસોચેમનું કહેવું છે કે કૃષિ ક્ષેત્રમાં વધુ વૃદ્ધિ હાંસલ કરવા માટે કોર્પોરેટ રોકાણોમાં વધારો કરવાની જરૂર છે. એસોચેમના વાઇસ પ્રેસિડેન્ટ વિનીત અગ્રવાલે જણાવ્યું હતું કે ભારતમાં ખેડુતોની ખૂબ ઓછી જમીન છે, જેના કારણે પાક ઓછો થાય છે અને જાળવણીના અભાવને લીધે ઘણી કૃષિ પેદાશ બગડે છે. તેમણે કહ્યું કે પહેલા આપણે ઉત્પાદન વધારવા માટે કોર્પોરેટ ખેતી ...

સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુ બે દિવસ ઠંડા પવન ફૂંકાશે

ફોટોસૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુ આગામી બે દિવસ ઠંડા પવન ફૂંકવાની આગાહી હવામાન ખાતાએ કરી છે , જેથી તાપમાનનો પારો નીચો રહેવાની શક્યતા છે. શીત લહેરનો જ્યાં વધુ પ્રકોપ રહેવાની શક્યતા છે તેમાં રાજકોટ, પોરબંદેર, ભાવનગર ઉપરાંત કચ્છ જિલ્લાનો સમાવેશ થાય છે. મહદઅંશે આખા રાજ્યનું હવામાન સૂકું અને ઠંડુ રહેવાની આગાહી છે,જ્યારે સાગરખેડુ માટે કોઈ ચેતવણી બહાર પડાઈ નથ...