Tuesday, August 4, 2026

અરવલ્લીમાં માઝૂમ અને મેશ્વો જળાશયમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યુ...

અરવલ્લીમાં રવિ પાક ની સીઝન માટે જિલ્લાના માઝૂમ અને મેશ્વો જળાશયમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશી પ્રસરી છે. આ પાણી ને લીધે ઘઉં તેમજ ચણાના પાકને ફાયદો થશે. માઝૂમ જળાશયમાંથી પચાસક્યુસેક પાણી છોડાતા મોડાસા તેમજ ધનસુરા તાલુકાના કુલ સત્તર ગામડાના ખેડૂતોને લાભમળશે, તો મેશ્વો જળાશયના પાણીનો મોડાસા તેમજ ભિલોડાના પચાસ જેટલા ગામડાના ખેડૂતોન...

કેસર આંબા પર કાતીલ ઠંડીની વીપરીત અસર

કેસર કેરીનું મુખ્ય ઉત્પાદન મથક એવા ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકામાં આવેલા આંબાવાડીયામાં  કાતીલ ઠંડીની વીપરીત અસર જોવા મળતા ચીંતાતુર બન્યા છે . અમારા પ્રતિનિધિ જણાવે છે કે ચોમાસુ ખૂબ લાંબુ ચાલ્યા બાદ કમોસમી વરસાદની આફત પણ આ પંથકના ખેડૂતોએ વેઠી છે, ત્યાં  ગીરપ્રદેશમાં આંબાના ઝાડ ઉપર મોર બળીજવાની ઘટના સામે આવે છે. આંબામાં મોર ફુટવાની પ્રક્રીયા શર...

ઘોડાની વસતિમાં 50 ટકાનો ઘટાડો, હવે અશ્વ શો થશે

રાજકોટ ખાતે ૨૬મી જાન્યુઆરી 2020ના રોજ રાષ્ટ્રીય પર્વ એવા ૭૧મા પ્રજાસત્તાક પર્વની રાજય કક્ષાની થનારી  ઉજવણી પોલીસ અધિક્ષક રાજકોટ દ્વારા અશ્ર્વ શોનો કાર્યક્રમ યોજાનાર છે. આ અશ્વ શોમાં અંદાજીત ૭૦ જેટલા અશ્વ સવારો ભાગ લેનાર છે. આ અશ્વ શોના મુખ્ય આકર્ષણોમાં બેરલ રેસ, મટકી ફોડ, ગરવો લેવો (અન્ય સવારને બેસાડવો), જેવી વિશિષ્ઠ આવડતો અને કરતબો ધરાવતી રમ...

અનાજ કઠોળ કરતાં દૂધની આવક વધું

દુધાળા પશુઓની નસલ સુધારણા માટે ગૌશાળામાં આશ્રય લેતી ગાયના વર્ગીકરણ ઉપર અને શ્રેષ્ઠ ઓલાદના નંદી દ્વારા સુધારણા ઉપર પણ ભાર મૂક્યો હતો, એટલું જ નહીં એક ગૌશાળામાં બે-અઢી વર્ષના સમયગાળા બાદ નંદિ ની ફેરબદલી કરવા પણ અનુરોધ કર્યો હતો. તાજેતરમાં થયેલ પશુધન ગણતરીમાં ગુજરાતનું પશુધન ૨૩૭ લાખનું છે અને પશુધન ગણતરી આંકડા મુજબ દેશી માદા ઓલાદોની સંખ્યામાં ૧૦ ટક...

વાંકાનેરમાં પવનચક્કીથી વન્ય પ્રાણીઓએ હીજરત કરવી પડી

વાંકાનેર તાલુકામાં ત્રણ કંપનીઓ પવનચક્કી નાંખી રહી છે. જેમાં વેશ્પર વિન્ડફર્મ, ગામેશા વિન્ડફર્મ, સેન્યુ વિન્ડફાર્મ છે. પવનચકકી સ્થાપિત ત્રણેય કંપનીઓનું માલ પરીવહન અને ફાઉન્ડેશન સહિતના કામો માટે કોન્ટ્રાકટ વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામના મામદભાઈ કડિવારને અપાયું છે. પવનચકકીઓ માટે અનુકુળ એવો વાંકાનેર તાલુકામાં પવન સારો મળી રહે છે. ત્રણ વિન્ડફા...

ગુજરાતમાં તાપમાન અને વરસાદ કેમ વધી રહ્યાં છે ?

ઔદ્યોગિકીકરણ પછીના યુગમાં ભારત સહિત પૂરા વિશ્વએ પ્રદૂષણનું રાક્ષસી સ્વરૂપ અનુભવ્યું છે. પૃથ્વી પર સતત વધતા જતાં તાપમાનના કારણે આબોહવામાં થઈ રહેલા પરિવર્તનનાં માઠાં ફળ ચાખ્યાં પછી હવે આપણે રહી રહીને પર્યાવરણની જાળવણી માટે ચિંતિત થયાં છીએ. ગ્લોબલ વોર્મિંગનો મુદ્દો ખુદ ગરમી પકડી રહ્યો છે અને એના કારણે આ દિશામાં ખાસ્સી જાગૃતિ આવી છે. છેલ્લાં બસ્સો વ...

પ્રદુષણના કારણે બટાકાનું ઉત્પાદન ઘટી જશે

જળવાયુ પરિવર્તન અને વધતા જતા પ્રદુષણના પરિણામ સ્વરૂપે તેની અસર સામાન્ય લોકો ઉપર જ નહીં બલ્કે પાક ઉપર પણ થઈ રહી છે. કૃષિ મંત્રાલય દ્વારા સંસદીય સમિતિને લખવામાં આવેલા પત્રમાં કબુલાત કરી છે કે ઘઉં, મકાઈ, સરસીયા, બટાકા, કપાસ અને નારીયેળના પાક ઉપર પ્રદુષણ અને જળવાયુ પરિવર્તનની સીધી અસર થઈ રહી છે. આગામી ૩૧ વર્ષોમાં ઘઉંની પેદાશમાં ૬-૨૩ ટકા સુધીનો ઘટાડો...

જીરૂં વજન, કોલેટ્રોલ ઘટાડે અને પાચન સુધારે, જીરૂં પાણી પીવો

જીરુંના ઘણા સ્વાસ્થ્ય લાભ છે. જીરુંમાં આયર્ન, એન્ટીઓકિસડન્ટો, ફાઈબર, કેલ્શિયમ, વિટામિન-સી જેવા અન્ય ઘણા પોષક તત્વો હોય છે જે શરીરને સ્વસ્થ અને ફીટ રાખવામાં મદદ કરે છે. કોલેસ્ટરોલ નિયંત્રણ ઉપરાંત જીરુંને આહારમાં સમાવવાથી વજન પણ ઓછું થાય છે. આ ઉપરાંત, આહારમાં જીરું ઉમેરવાથી આરોગ્યની ઘણી અન્ય સમસ્યાઓ દૂર થઈ શકે છે. ચાલો જાણીએ જીરું કયા આરોગ્યની સમસ્યા...

ખેતી પછાત કેમ છે તેની વિગતો સરવેમાં બહાર આવી

અમદાવાદ, 13 જાન્યુઆરી 2020 ગુજરાતના ખેડૂતો કેટલું ભણેલા છે તે અંગે વ્યાપક સરવે કરાયો હતો તેમાં એવું બહાર આવ્યું હતું કે 1 હેક્ટરથી નીચે જમીન ધરાવતાં 18.14 લાખ ખેડૂતોમાંથી 5.22 લાખ ખેડૂતો અભણ હતા. બીજા ખેડૂતો ભણેલા હતા. કૂલ 49 લાખ જમીન ધારકોમાંછી 13.86 ખેડૂતો અભણ હતા. આ બધામાં એક બાબત એવી બહાર આવી છે કે, 49 લાખ ખેડૂતોમાંથી 85 હજાર ખેડૂતો જ ગ્ર...

મહેસુલ વિભાગના 19 કામ હવે ઓન લાઈન થઈ રહ્યાં છે

ગાંધીનગર, 11 જાન્યુઆરી, 2020 ડિજિટલ આંગળીના ટીપ્સ પર લોકોની તમામ સેવાઓ આપતી એક એપ્લિકેશન શરૂ કરી છે જે મહેસૂલ વિભાગની 19 સેવાઓ ઓનલાઇન પૂરી પાડે છે. જમીનોની ખરીદી કરનારા માટે આ સેવાઓ મોટાભાગે છે. પણ ગરીબ ખેડૂતો માટે આવી ઓન લાઈન સેવાઓ બહું ઓછી છે. ઉદ્યોગોની આવી વિગતો આપે એવી ઓન લાઈન સેવા ગુજરાતની રૂપાણી સરકારે હજું શરૂં કરી નથી. ખરેખર તો ઉદ્યોગો અ...

અમદાવાદમાં 55 પશુઓને ટેગ નથી પહેરાવાઈ

55% cattleોરને હજી સુધી RFID ટsગ્સ નથી અમદાવાદ, 3 જાન્યુઆરી, 2020 ઓગસ્ટ 2018 માં શરૂ થયેલો RFID પ્રોજેક્ટ અધૂરો છે કારણ કે માલિકોને ચિંતા છે કે ચિપ્સ તેમના પ્રાણીઓને નુકસાન કરશે. તેઓ નોંધણી કરાવશે તો પોતાની સામે પણ આફત આવી શકે છે, પશુઓને શહેર બહાર ધકેલી દેવામાં આવશે. અમદાવાદ શહેરના પશુઓને રેડિયો-ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન (આરએફઆઈડી) સાથે ટેગિં...

જમીન વિકાસ નિગમના પૂર્વ એમ.ડી. દેત્રોજાની ડીગ્રી બોગસ ?

7 જાન્યુઆરી, 2020 અમદાવાદ: એન્ટી કરપ્શન બ્યુરોની ભલામણને પગલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગુજરાત રાજ્ય ભૂમિ વિકાસ નિગમ (જીએલડીસી) ના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર કે.એસ. દેત્રોજા વિરુદ્ધ ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોની ભલામણ બાદ મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ (પીએમએલએ) હેઠળ ફરિયાદ નોંધાવી છે. તેમની ડીગ્રી બોગસ હોવાનું તપાસમાં જણાયું છે. તેમ છતાં તેમની ભરતી કરના...

રૂ. ૧૦૫૪ કરોડની સિંચાઈ યોજના સાડા ચાર મહિના વહેલી પૂર્ણ થઈ

ગુજરાત સરકારના જળસંપત્તિ વિભાગની કડાણા દાહોદ ઉદવહન સિંચાઈ યોજના-લિફટ ઈરિગેશન સ્કીમને ‘‘બેસ્ટ ઈમ્પિલિમેન્ટેશન ઓફ વોટર રિસોર્સિસ પ્રોજેક્ટ’’ સીબીઆઈપી એવોર્ડ-૨૦૨૦ આપવામાં આવ્યો છે. અદ્યતન ટેકનોલોજીના ઉપયોગ અને નક્કી કરેલા સમય કરતાં સાડા ચાર મહિના વહેલી પૂરી કરી દેવામાં આવી છે. આદિજાતિ વિસ્તારમાં સિંચાઈ વ્યવસ્થા ઊભી કરનારી યોજના તરીકે ભારત સરકારના સ...

શિકારી પક્ષી રેવીદેવી અંધશ્રદ્ધાનો શિકાર

અમદાવાદ, 8 જાન્યુઆરી 2020 પુરાણો અને લોકકથામાં જે પક્ષી અપશુકન પ્રતીક તરીકે વગોવાયેલુ રેવીદેવી ઘુવડ માનવમિત્ર છે, ખેડૂતોનું મિત્ર પ્રાણી છે. ઉંદરનો શિકાર કરનાર ઘુવડ ન હોય ઊંદરોની વસતી એટલી હદે વધી જાય કે તે ખેતરનો પાક અને ઉત્પાદન સાફ કરી નાંખે. ઉંદરડી વર્ષે 880 વચ્ચાને જન્મ આપીને વસતી વિસ્ફોટ કરે છે. રેવીદેવી ૭૦ ટકા ખોરાક ઉંદર હોય છે. જેથી એક રી...

તીડ ઉડાવવાની મજૂરી ખેડૂતોને સરકારે ચૂકવી

તીડ પ્રભાવિત વિસ્તારના ખેડૂતો માટે રૂા.૩૧.૪૫ કરોડનું સહાય પેકેજ જાહેર. રાજ્યના તીડ પ્રભાવિત વિસ્તારના ૧૧,૦૦૦થી વધુ ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂા.૧૮,૫૦૦ સુધીની સહાય ચૂકવાશે. બે હેક્ટરની મર્યાદામાં કુલ રૂા.૩૭,૦૦૦ સુધીની સહાય સરકામર આપશે. એસ.ડી.આર.એફ.ના ધારાધોરણ ઉપરાંત રાજ્ય સરકાર પ્રતિ હેક્ટર વધારાના રૂા.૫૦૦૦ ચૂકવશે. બનાસકાંઠા અને પાટણ જિલ્લાના કુલ ૨૮૫ ગ...