જુનાગઢ અને મહેસાણામાં વરસાદથી ફરી એક વખત ખેડૂતોની તારાજગી
સોરઠ અને ઉત્તર ગુજરાતમાં ફરી વરસાદી માહોલ સર્જાતા ધરતીપુત્રો ચિંતિત બન્યાં છે. થોડા સમય પહેલાં જ વાવેતર કરેલા ઘઉં અને જીરુંના પાકને નુકસાન પહોંચવાની ભીતિ છે. વરસાદથી કાજલી અને માણાવદર યાર્ડમાં ટેકાનાં ભાવે ખરીદાયેલી મગફળી પલળી ગઇ છે. આ ઉપરાંત રવી પાકને પણ ભારે નુકસાન થયું છે. ઉત્તર ગુજરાતમાં બહુચરાજી વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે એરંડા તેમજ કપાસન...
કુદરતી પાકતાં ભાલિયા ઘઉં સામે ખતરો
અમદાવાદ : કુદરતી રીતે પાકતાં ઓર્ગેનિક ભાલિયા ઘઉં હવે ખરેખર ઓર્ગેનિક રહેશે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે. માત્ર 25 હજાર હેક્ટર વિસ્તારમાં થતાં ભાલિયા ઘઉં સજીવ રાખવા સામે ખતરો ઊભો થયો છે. ગુજરાતના કૃષિ વિજ્ઞાનીઓએ ભલામણ કરી છે કે, કુદરતી રીતે ઓર્ગેનિક પાકતાં ભાલિયા ઘઉંને પાણી પિવડાવવાથી 40 ટકા ઉત્પાદન વધે છે. તેને રસાયણ યુક્ત ખાતર આપો, જંતુનાશક દવાનો છં...
વિદેશ 150 વન ઔષધીનો ઉપયોગ, તેમાંથી ભારતની માત્ર 15 કેમ ?
ઔષધીય વનસ્પતિઓના ખેત ઉત્પાદનોમાં મૂલ્યવર્ધન અને બજાર વ્યવસ્થાને મજબૂતી આપવાની દિશામાં ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ દ્વારા રાજ્યકક્ષાનો વર્કશોપ યોજાયો હતો. આ વર્ક શોપમાં ઔષધીય વનસ્પતિઓના ખેત ઉત્પાદનોમાં મૂલ્યવર્ધન અને બજાર વ્યવસ્થાને મજબૂતી આપવાની દિશામાં ઉપસ્થિત નિષ્ણાતોએ પોતાનાં અનુભવપૂર્ણ વિચારો રજૂ કર્યા હતા. કૃષિ બજાર અને ગ્રામ અર્થતંત્રના નિય...
ડૂંગળીનો પૂરવઠો ઘટતા હજું ભાવ વધી શકે છે
ડૂંગળીના ભાવમાં ઘટાડો થાય એવો એક પણ સંકેત મળતો નથી,ત્યારે આજે ડૂંગળીના ભાવ કિલો દીઠ રૂપિયા 165 પર પહોંચી ગયો હતો. ગતવર્ષની સરખામણીએ આ વર્ષ દરમિયાન મહારાષ્ટ્રના કૃષિ માર્કેટમાં ડુંગળીના પુરવઠામાં 69 ટકાનો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ જથ્થબંધ ભાવમાં 10 ગણો વધારો થયો છે. મહારાષ્ટ્રમાં ડુંગળીનો પાક નિષ્ફળ જતા કિંમતો વધી છે. રાજ્યમાં અતિ ભારે વરસાદ પડત...
ચોખાનું ઉત્પાદન ઘટતા ભાવ વધારો થઈ શકે છે
ચાલુ વર્ષે ચોખાના ઉત્પાદનમાં 12 ટકાનો ઘટાડો થવાની શંકા છે. હવામાનની આગાહી સ્કાયમેટે દાવો કર્યો છે કે ચોખાનું ઉત્પાદન 9 મિલિયન ટન થવાની આશંકા છે. આ ઉત્પાદન સરકારના અંદાજ કરતા 10 ટકા ઓછું છે. જો સ્કાયમેટનો અંદાજ સાચો પડશે, તો એવું પાંચ વર્ષમાં પહેલીવાર બનશે જ્યારે ચોખાનું ઉત્પાદન ઘટશે. એટલું જ નહીં, તે 9 વર્ષમાં સૌથી નીચું હશે.આના કારણે ચોખાના ભાવમાં...
અમદાવાદના લોકો કાશ્મિરના 2.50 કિલો સફરજન ખાય છે
અમદાવાદમાં અગાઉ ગયા બે મહિના દરમિયાન સતત ઠલવાઈ ચુકેલા હિમાચલ પ્રદેશના સફરજનો બાદ હવે કાશ્મીરના સફરજનોનો જથ્થો શરુ થઇ ગયો છે. રોજ કાશ્મીરથી સફરજનોની લગભગ ૨૫થી ૩૦ જેટલી ટ્રકો અમદાવાદમાં ઠલવાઈ રહી છે. વર્ષે સરેરાશ 2.50 કિલો સફરજન અમદાવાદના લોકો ખાય છે. એક ટ્રકમાં લગભગ ૧૫ ટન જેટલો જથ્થો ગણતા પ્રતિ દિન સાડા ચાર લાખ કિલોનો જથ્થો અમદાવાદમાં ઠલવાઈ રહ્યો...
સાકનો રાજા બકાકાના ભાવ ભડકે બળશે
બનાસકાંઠા : ચોમસામાં બટાકાનું વાવેતર થતું નથી પણ બિયારણ તૈયાર કરવામાં આવે છે. બિયારણ તૈયાર થવામાં હતું ત્યારે કમોસમી વરસાદ પડવાના કારણે આ વર્ષે બટાકાનું વાવેતર ઓછું થયું છે. બટાકાનું ઉત્પાદન મેળવવા 90 દિવસનો સમય લાગે છે. હવે 60 દિવસ બાકી રહ્યાં છે. કૃષિ વિભાગે એવી ધારણા હતી કે, 1.21 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થવાની ધારણા હતી. જોકે સરેરાશ 1.25 ...
દ્રાક્ષ અને દાડમ કરતાં બે ગાણા ભાવે ડૂંગળી થઈ જશે
મોદી અને રૂપાણી સરકાર પણ ડુંગળીના ભાવ કન્ટ્રોલ કરવામાં નિષ્ફળ ગઇ છે. ડુંગળીના ભાવ વધતા સરકારનું કહેવું છે કે, દોઢ મહિના બાદ 21 હજાર ટન ડુંગળી દેશમા આવી જશે. ત્યાર બાદ જ ડુંગળીના ભાવ નિયંત્રણમાં આવશે. ઉલ્લખનીય છે કે, છેલ્લા બે મહિનાથી દેશમા ડુંગળીની કિંમતો આસમાને છે. જેને કાબુમા કરવા માટે સરકાર સદંતર નિષ્ફળ રહિ છે. લોકોને આ ભાવ સામે કોઈ વાંધો ન હોય ...
ધરતીપુત્રોની દેવા માફી અશક્ય
ગુજરાતના ખેડૂતોના દેવાં નાબૂદ થાય તો સરકાર દેવાળું ફૂંકવાની સ્થિતિમાં ખેડૂત સંગઠનો તેમજ કોંગ્રેસની માગણીને વશ થવું એટલે તિજોરી તળિયા ઝાટક થવી ગાંધીનગર ગુજરાત સરકાર કોંગ્રેસ અને ખેડૂત આગેવાનો દ્વારા જેની માગણી થાય છે તે ખેડૂતોના દેવા નાબૂદીને ક્યારેય સ્વિકારી શકે તેમ નથી, કારણ કે જો બઘાં ખેડૂતોના દેવાં માફ થાય તો સરકારની આર્થિક હાલત ડામાડોળ...
ડુંગળીના ભાવ વધારા માટે સરકાર અને વેપારીઓ એક બીજાને ખો આપે છે
પેટ્રોલ અને સફરજન કરતાં વધુ ઉંચા ભાવે વેચાતી ડુંગળી, ઉત્પાદન ઓછું હોવાના બહાને કાળાબજારના માર્ગે, સરકાર વેપારીઓ સામે કેમ પગલાં નથી ભરતી ગાંધીનગર સમગ્ર દેશ સાથે ગુજરાતમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચતાં રાજ્યની તમામ હોટલોમાં છૂટથી મળતી ડુંગળી અદ્રશ્ય થઇ છે. હોટલોમાં હવે મફતમાં મળતાં સલાડની સાથેની ડુંગળી પેઇડ બની ચૂકી છે. કોઇ ગ્રાહકને જોઇએ તો તેણે...
કચ્છમાં દ્રાક્ષનું વિપુલ ઉત્પાદન
નખત્રાણા તાલુકામાં રામપર ગામમાં ઇશ્વરભાઈ પટેલનું ખેતર હરિયાળું બની ગયું છે. તેમના ખેતરો લીલીછમ દ્રાક્ષથી બરેલા છે. તેમણે સુપર સોનાકા વેરાયટી નામની દ્રાક્ષ ઉગાડી છે. આવા અનેક ખેતરોમાં હવે દ્રાક્ષ પાકવા લાગી છે. શિયાળો બેસતા જ દ્રાક્ષના ઝુમખા લટકી રહ્યાં છે. ઝુમખાનું વજન 300થી 750 ગ્રામનું હોય છે. કચ્છમાં કૂલ 55 હજાર હેક્ટર વિસ્તારમાં બાગાયતી ખેતી...
ગુજરાતમાં રવિ સિઝનમાં વિલંબથી શરૂઆત, માત્ર 15.60 ટકાનું વાવેતર
કે ન્યૂઝ, ગાંધીનગર, તા. 25. ગુજરાતમાં રવિ સિઝનની શરૂઆત વિલંબથી થઇ છે, કારણ કે આ વર્ષે વધુ વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઇ જવાથી ખેડૂતોએ વાવેતર વિસ્તાર મોડો શરૂ કર્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં માત્ર 15.60 ટકા વાવેતર થયું છે. રાજ્યમાં પિયત અને બિન પિયત ઘઉંનું વાવેતર ખૂબ ધીમું છે. રાજ્યનો સામાન્ય વાવેતરનો વિસ્તાર 31,19,413 હેક્ટર છે, જે પૈકી આ...
રૂપાણીની રૂપાળી ,કૃષિવાળી નરી ઠગારી
કે ન્યુઝ,ગાંધીનગર,તા:25 અસરગ્રસ્ત જાહેર કરવામા આવેલા વિસ્તારોમાં SDRF ની ગાઇડલાઇન મુજબ સહાય પણ મંજૂર કરવામાં આવેલી હતી. સરકાર દ્વારા એ નિયમમાં ફેરફાર કરી સહાય રૂ.13,500 હતી તે ઘટાડીને રૂ.6800 કરી નાખવામાં આવેલી છે. ખેડૂતોએ તે માટે અરજી કરી હતી. તેથી તે પ્રમાણે સહાય ચૂકવવામાં આવે એવી માંગણી કરવામાં આવી રહી છે. વીમા કંપનીઓ તાત્કાલિક 25% વિમો ખેડૂત...
કેળની ખેતી કરવાની રીત
ફળપાકોમાં કેળા મોખરાનું સ્થાન ધરાવે છે એકમદીઠ વધુમાં વધુ ખાધ પેદાશ આપતા અને બીજા ફળોની સરખામણીમાં વધારે કાર્બોહાઈડ્રેટસ શર્કરા, ર્કલરી તેમજ ઉત્પાદન અને આવક આપવા માટે કેળાનો પાક ખાસ જાણીતો છે. ભારતમાં કેરી પછી ફળપાકોમાં કેળા બીજાંુ સ્થાન ધરાવે છે. પાકા કેળા ખાવાના ઉપયોગમાં આવે છે. જયારે કાચા કેળાનું શાક થાય છે. કેરાળામાં બેબીફુડ તરીકે ખવાય છે. ફળમાં...
ગુજરાતમાં દ્વાક્ષની ખેતી કેમ થાય છે
દ્રાક્ષ એ અગત્યનો રોકડિયો પાક છે. તેની ખેતી ભુમધ્ય સમુદ્રના આસપાસના દેશોમાં ૨૦૦૦ વર્ષ પહેલાથી થતી આવે છે. આપણે ત્યાં છેલ્લાં ૨૦૦ વર્ષથી એની ખેતી કરવામાં આવે છે. દ્રાક્ષના વેલા હોય છે. એ વેલા વાવ્યા પછી ત્રણ વર્ષે ફળે છે. દ્રાક્ષ ઘણું કરીને બધા ખંડોમાં થાય છે. ભારતમાં પણ દ્રાક્ષની ખેતી થાય છે. દ્રાક્ષ મખ્યત્ત્વે લીલી, કાળી અને ધોળી એમ ત્રણ જાતની ...

English