મેથીની વૈજ્ઞાનિક ખેતી સપ્ટેમ્બરમાં
શાકભાજી અને મસાલા માટે વપરાતી મેથી (fenugreek) એક અદભૂત એૌષધ છે અને અગત્યનો શિયાળુ પાક છે. ડોકટરો અને વૈજ્ઞાનિકો આ લીલી તેમજ સુકી મેથીનો ઉપયોગ અનેક જાતના રોગની દવા બનાવવામાં કરે છે. આપણા દેશમાં મેથીના બે પ્રકાર જોવા મળે છે. દેશી મેથી
ચંપા મેથી ચંપા મેથીનું વાવેતર મોટે ભાગે દેશના ઉત્તર અને પૂર્વના મેદાની વિસ્તારોમાં કરવામાં આવે છે. જયારે દ...
મીંઢોળની ખેતી કરો
મીંઢોળ શબ્દ તો તમે સાંભળ્યું જ હશે જે લગ્ન પ્રસંગે વરકન્યાને હાથે અને માણેકસ્તંભ સાથે બાંધવામાં આવે છે,,તો જાણો આનું વૃક્ષ કેવું હોઈ છે અને ખાસિયતો મીંઢળ સંસ્કૃતમાં મદનફળ તરીકે જાણીતું છે. તેનું વૈજ્ઞાનિક નામ randia dumetorum છે. મીંઢળ ક્યાં થાય છે?
મધ્યમ કદનું ક્ષુપ પાનખર સૂકા જંગલો પડતર વિસ્તારમાં થડ ઉપર કાંટા સાથે જોવા મળે છે .શરૂઆતમાં ...
મૂળાની ખેતી કરવાની રીતે
ભારતમાં લગભગ દરેક વિસ્તારમાં મૂળાનો પાક લેવામાં આવે છે. મૂળાના પાન, ફૂલ તથા કુણી શીંગો (મોગરી)નો શાકભાજી તરીકે ઉપયોગ થાય છે. ભારતમાં મૂળાની ખેતી ઉત્તરપ્રદેશ, પંજાબ, મહારાષ્ટ્ર, તામિલનાડુ અને આંધ્રપ્રદેશ ઉપરાંત દરેક રાજયમાં વત્તે ઓછે અંશે તેનું વાવેતર જોવા મળે છે. ગુજરાતમાં મૂળાનું વાવેતર મુખ્યત્વે ખેડા, મહેસાણા, અમદાવાદ તેમજ અન્ય જિલ્લાઓમાં ઓછા વધત...
ડુંગળી પકવતા ખેડૂતોને થયું કરોડો રૂપિયાનું નુકસાન
બજારમાં બદલાતી પરિસ્થિતિ અને વધારે ઉપજને લીધે પાછલા વર્ષ કરતા આ વર્ષે ડુંગળી પકવતા ખેડૂતોને 42 અબજ રૂપિયાનું નુકસાન કર્યું છે. કેન્દ્ર સરકારે કૃષિ મંત્રાલયના એક રિપોર્ટમાં આ વાત સામે આવી છે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં કૃષિ બજાર ઉત્પાદન સમિતિ હેઠળ લગભગ 13.22 લાખ ટન ડૂંગળી 13,760 રૂપિયા પ્રતિ ટનના ભાવે વેચાઇ છે. આ પ્રકારે, ડિસેમ્બર મહિનામાં 13,310 રૂ...
ખેડૂતોને 60 વર્ષની ઉંમર પછી મળશે માસિક રૂ.3000 નું પેન્શન
પ્રધાનમંત્રી મોદીએ ઝારખંડના રાંચી શહેરમાં “કિસાન માનધાન યોજનાની” જાહેરાત કરી છે જેમાં ખેડૂતોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3000 રૂપિયાનું પેન્શન આપવામાં આવશે. આ યોજના અંતર્ગત જો ખેડૂતનું મૃત્યુ થાય તો તેની પત્નીને માસિક 1500 રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. કિસાન માનધાન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતે કોમન સર્વિસ સેન્ટર(સીએસસી) પર રજીસ્ટ્રેશન ...
દાળ-કઠોળ મોંઘા થતાં લોકોનું બજેટ ખોરવાયું !!!
કે. ન્યૂઝ, ગાંધીનગર,તા.21 રાજ્યમાં કમોસમી વરસાદના કારણે મોંઘવારીએ માઝા મૂકી છે. આ સંજોગોમાં જીવન જરૂરી શાકભાજી અને દાળ-કઠોળ મોંઘા થતાં લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે. ચાલુ વર્ષે ચોમાસુ સારું રહેવાના કારણે કૃષિ પાકો સારો થશે એવી આશા રાજ્ય સરકાર અને ખેડૂતોને હતી. પરંતુ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં અતિવૃષ્ટિ અને લીલા વરસાદના કારણે ખેતરોમાં ઊભા મોલની...
પાકિસ્તાનમાં ટામેટાના ભાવે પ્રજાને કર્યા લાલ !!!
કરાચી,તા.21 પાકિસ્તાનના કરાચી શહેરમાં ટામેટાંનો ભાવ રેકોર્ડ સપાટીએ પહોંચ્યો છે. સોમવારે અહીં ટામેટાંનો ભાવ ૩૦૦-૩૨૦ રૂપિયા પ્રતિ કિલો હતો જે મંગળવારે ૪૦૦ રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયો હતો. પાકિસ્તાનની સરકાર દ્વારા ઈરાનથી ટામેટાં મંગાવ્યા હોવા છતાં પણ ભાવમાં કોઈ ઘટાડો કે ફેરફાર પડી રહ્યો નથી. સ્થાનિક અખબારના અહેવાલો મુજબ અમુક સંગ્રહખોરો વધારે નફો...
વડાપ્રધાન ખેડૂત યોજનામાં નાણાં જ નથી, તો ખેડૂતોને શું લાભ ?
વડા પ્રધાન કિસાન સન્માન નિધિ (પીએમ-કિસાન) યોજના અંતર્ગત ખેડુતોને મળેલા ભંડોળનો આંકડો બહાર પાડવામાં આવ્યો છે. બહાર પાડવામાં આવેલા કુલ ભંડોળમાંથી માત્ર 37 ટકા ખેડુતોને ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ સાત મહિનામાં ફાયદો થયો છે. જેમાં ગુજરાતમાં બહું ઓછો ફાયદો થયો છે. જે રકમ આપવામા આવે છે તેમાં મોદી સરકાર ખર્ચ ઘટાડી રહી છે. મંગળવાર (19 નવેમ્બર, 2019) ના રો...
ગુજરાતની 20 પ્રદૂષિત નદીઓનું રૌદ્રરૂપ
સાબરમતી, મિંઢોળા, ભાદર, ભોગાવો, તાપી, ઢાઢર, અમલખાડી, કિમ, નર્મદા, પાનમ, કાવેરી, અંબિકા, દમણ ગંગા, કોલક, બાલેશ્વર ખાડી, ખારી, આજી, શેઢી નદી ગુજરાતની સૌથી વધું પ્રદુષિત છે. જેણે પ્રદુષણની માત્રા વધારી દેતાં તેણે હવે પ્રકૃત્તિ વિરૃદ્ધ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે. જૈવિક ઓક્સિજનની માંગ- બીઓડીના માપદંડ નદીઓની ગુણવત્તા પર નજર રાખવા માટે કેન્દ્રિય પ્રદૂ...
32 રોગમાં વપરાતું નાગરવેલનું પાન – ગ્રીન ગોલ્ડ
ગુજરાતના ચોરવાડ અને દક્ષિણ ગુજરાતમાં સારી એવી ખેતી થાય છે તે નાગરવેલના પાન જેને અંગ્રેજીમાં ‘(Betel Leaf)’ અને સંસ્કૃતમાં નાગવલ્લરી કે સપ્તશીરા કહે છે, જેને ગુજરાતીમાં નાગરવેલનાં પાનથી ઓળખવામાં આવે છે જે દક્ષીણ પૂર્વ એશિયામાં મળી આવતા એક લતા-વેલો હોય છે. દિલના આકાર વાળા પાનના પાંદડા ઔષધીય ગુણો થી ભરપુર હોય છે. ભારતીય ઉપમહાદ્વીપમાં ભોજન પછી પાન ખાવા...
કેશોદમાં ગાડામાં ખેડૂત રેલી
જૂનાગઢ,14
કમોસમી વરસાદના કારણે લીલો દુષ્કાળ જાહેર કરી પૂરેપૂરો પાકવીમો આપવો પડે એવી પરિસ્થિતિ છે. વીમા કંપનીઓને બચાવવા સરકાર ઠાગા ઠૈયા કરી રહી છે. સવારે ખેડૂતો બળદગાડા, ઉટ ગાડી, ટ્રેકટર, મોટર સાઇકલ લઇને કિસાન વેદના રેલી કાઢી હતી. માંગણી કરી હતી કે પાક વીમો આપો, ઘાસચારો આપો. આંદોલનકારી પ્રવીણ રામે કેશોદ અને માંગરોળ તાલુકાના 100 થી વધુ ગામડાઓમાં રૂ...
ખેડૂતોને લઇને મોટા સમાચાર, ગુજરાત સરકારે રૂ.700 કરોડના સહાય પેકેજની જા...
ગાંધીનગર,13
રાજ્યમાં વધુ વરસાદને કારણે ખેતી નિષ્ફળ જતા ખેડૂતોની ચિંતા વધી ગઇ છે, કપાસ અને મગફળી સહિતના પાક નિષ્ફળ જતા થોડા જ દિવસોમાં 3 કરતા વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી છે, ખેડૂતોની હાલત દયનીય બની રહી છે, ત્યારે રાજ્ય સરકારે પહેલા તો ખેડૂતોના પાક વિમા મામલે કંપનીઓને કડક શબ્દોમાં સર્વે કરીને સહાય ચૂકવવા આદેશ આપ્યો છે, હવે પાક વિમા સિવાય રાજ્યના ...
રૂપાણી રાજમાં ખેડૂતોની આત્મહત્યામાં 35 ટકાનો વધારો – મોદી સરકારન...
ખેડૂતોની આત્મહત્યા મામલે ગુજરાત દેશમાં ત્રીજા નંબરે પહોંચી ગયું છે. કેન્દ્રની ગભરૂ અને ખેડૂતોના પ્રશ્ને નિષ્ફળ ગયેલી નરેન્દ્ર મોદી સરકારે લાંબા વિલંબથી છુપાવી રીખેલો અહેવાલ લોકોના દબાણ બાદ નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યૂરોના આંકડા જાહેર કર્યા છે. જેમાં ગુજરાતમાં ખેડૂતોના આપઘાતના કેસમાં 35.5 ટકાનો વધારો નોંધાયો છે. રાજ્યમાં વર્ષ 2015માં 301 ખેડૂતોએ આપઘાત ક...
ગોબરમાંથી ધન બનાવતું મશીન
આણંદના ઝારોલા ગામના જયેશ પટેલ કે જેઓ દૂધની સાથે સાથે પશુઓનું ગોબર વેચી વર્ષે અઢળક કમાણી કરી રહ્યાં છે, તેમણે એક એવું મશીન કે જે પશુ ગોબરને ગણતરીની મિનિટોમાં જ પાવડર બનાવી દે છે. અમદાવાદ : ગોબર અને ખેતરોમાં ઉપયોગમાંના આવતાં ઉત્પાદનો જેવા કમ્પોસ્ટ, બાયો-ગેસ અને બાયો સીએનજીમાં બદલી શકાય છે . દેશમાં પશુપાલકોની સંખ્યા લગભગ ૩૦ કરોડ કરતાં વધારે છે અને ...
હાર્દિક ખેડૂત નેતા તરીકે ઉભરી રહ્યો છે, ઉપવાસ છાવણીમાં કોંગ્રેસનું બેન...
ગાંધીનગર – ગુજરાત કોંગ્રેસના યુવા નેતા અને પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલને હવે કોંગ્રેસના સિમ્બોલની જરૂર હોય તેમ લાગતું નથી, કારણ કે ખેડૂતોના મુદ્દે જનસભા કરનારા હાર્દિકે મંચ પર કોંગ્રેસનો કોઇ સિમ્બોલ રાખ્યો નથી. હાર્દિક હવે રાજ્યમાં ખેડૂત નેતા તરીકે ઉભરી રહ્યો હોવાનું દેખાઇ રહ્યું છે. રાજકોટમાં હાર્દિક પટેલે ઉપવાસ કર્યા છે તે છ...

English