આરોગ્ય માટે શ્રેષ્ઠ ટામેટાના ભાવ વધતાં ખપત ઘટી
ટામેટાના ભાવ વધી રહ્યાં છે. બે મહિના પહેલા રૂ.20થી 15ના કિલો મળતા ટામેટાનો ભાવ રૂ.40થી 60 થઈ ગયા છે. ગુજરાતમાં સિંચાઈનું પાણી રહ્યું ન હોવાથી અને દુષ્કાળ હોવાથી ખેડૂતોના ખેતરમાં ટામેટા રહ્યાં નથી. તેથી નાશિક, મહારાષ્ટ્ર, પુણે તથા પંજાબથી ટામેટા આવી રહ્યા છે. તેથી ભાવ વધી રહ્યાં છે. 15 દિવસમાં ભાવમાં કિલોએ રૂ. 20થી 30નો વધારો થવાના કારણે ગૃહિણીઓનું ...
ઊંઝા APMCની ચૂંટણીમાં એક ઉમેદવારનો પ્રચાર ખર્ચ રૂ.5 કરોડ
એશિયાની સૌથી મોટી ખેડૂત બજાર ઊંઝાને કબજે કરવા માટે વિધાનસભા કરતાં પણ વધું ખર્ચ ભાજપના નવા નેતાઓ કરી રહ્યાં છે. ભાજપની એક પેનલના એક બિલ્ડર ચૂંટણી જીતવા માટે રૂ.5 કરોડનો ખર્ચ કરી નાંખ્યો છે. તેમની પેનલના 8 ઉમેદવારો જે ખર્ચ કરે તે અલગ થશે. ભાજપની આ પેનલ ભાજપની બીજી પેનલ ગૌરાંગ નારણ લલ્લુ પટેલને હરાવવા માટે આ ખર્ચ કરી રહી છે. ખેડૂત વિભાગમાં 8 - 8 ઉમેદ...
રાજસ્થાનથી વધું પશુઓની ગુજરાતમાં હીજરત
દુષ્કાળગ્રસ્ત બનાસકાંઠા જિલ્લાની સ્થિતિ પણ ખૂબ જ વિકટ જોવા મળી રહી છે. જિલ્લામાં આવેલી ગૌશાળામાં રહેલા પશુધન ઘાસચારા વિના પણ ટળવળી રહયા છે. રાજ્ય સરકારે લોકસભા ચૂંટણી બાદ હાથ મદદ ઓછી કરી દીધી છે. ગૌશાળા સંચાલકો તેથી પરેશાન છે. દુષ્કાળની સ્થિતીને પગલે બનાસકાંઠા જિલ્લામાં રહેલા ગૌશાળાના પશુધનનો ઉપરાંત સ્થાયી પશુધનની ઘાસચારો મળતો ન હોવાના પગલે વિકટ...
ગુજરાતમાં બાંગ્લાદેશના કપડાં માટે બજારો વધી, લોકો આયાતી કપડાં પહેરવા લ...
ગુજરાતનું ઔદ્યોગિક ઉત્પાદન એક વર્ષમાં 40 ટકા ઘટી ગયું તેની પાછળ GST, નોટબંધી ઉપરાંત બાંંગ્લાદેશ જવાબદાર છે. ગુજરાતમાંથી થતી નિકાસમાં 20 ટકાનો ઘટાડો થયો છે. ટેક્સ્ટાઈલનું ઉત્પાદન 25% ઘટ્યું, તૈયાર કપડા 30% ઘટી ગઇ છે. આનાથી ઊલટું બાંગ્લાદેશના કપડાંની નિકાસ ભારતમાં 168% વધી ગઇ છે. ગુજરાતમાં બાંગ્લાદેશી કાપડ વેચતી બજારો ગ્રામ્ય અને શહેરી ગરીબ મધ્...
નટુ પિતાંબર કેસ, ભાજપે ખોદ્યો ડૂંગર કાઢ્યો ઉંદર
રાજકીય રીતે ઉત્તર ગુજરાતમાં નડી રહેલાં કોંગ્રેસના મજબૂત સહકારી આગેવાન નટુભાઈ પિતાંબરભાઈ પટેલ કે જે 24 વર્ષ ગુજકોમાસોલના અધ્યક્ષ અને 32 વર્ષ ડિરેકટર રહ્યાં હતા. મહેસાણા જિલ્લા સહકારી બેંક, મહેસાણા ખેત ઉત્પન્ન બજાર સમિતિમાં વર્ષો સુધી રહ્યાં હતા. તેમની સામે ભાજપના નેતા નીતિન પટેલે રૂ.1200 કરોડના ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો હતો. તેને હવે ભાજપમાં લાવવા મા...
નીલ ગાયની વસતી વધી અને માણસોના અકસ્માતથી મોત વધ્યા
નીલગાયની સંખ્યા 1 લાખથી વધી ગઈ છે. બિહાર સહિત, ગુજરાત,મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં નીલ ગાયની મોટી સંખ્યામાં વસ્તી છે. વન અને પર્યાવરણ મંત્રાલયે નીલ ગાય પર અંકુશ મેળવવા તેને મારી નાખવાની છૂટ આપી છે. ગુજરાતમાં તો વર્ષોથી નીલ ગાયને બંદૂકથી મારવાના પરવાના આપવામાં આવે છે. નીલ ગાય જંગલી પ્રાણી છે તે જંગલમાં રહેવાના બદલે ખેતરો અને ખરાબાની જમીન પર રહે છે અને ખે...
પ્રધાને ખાતર કૌભાંડમાં જવાબદારી ન લીધી, પણ સેનેટરી નેપકીન આપવામાં સન્મ...
કેન્દ્રીય રોડ વાહનવ્યવહાર, ધોરીમાર્ગ, વહાણવટા, રસાયણ અને ખાતર રાજ્ય પ્રધાન મનસુખભાઈ માંડવિયાએ ગુજરાતમાં થયેલાં GSFC ખાતર કૌભાંડ અંગે તો કોઈ પગલાં લીધા નથી. કરોડો રૂપિયાની છેતરપીંડી થઈ હોવા છતાં ખેડૂતોને તેનું વળતર આપવામાં આવ્યું નથી. તેમણે યુરિયાનો જથ્થો પૂરતો હોવાનું જણાવી કહ્યું હતું કે રાજ્યમાં બે લાખ મે. ટનની જરૃરિયાત સામે 2.15 મે. ટન યુરિયા ઉપ...
કપાસ, મગફળીમાં ભાવ ઘટ્યા, ઘઉંના ભાવ વધશે
એગ્રી કોમોડિટી બજારો માટે વિતેલું સપ્તાહ વોલેટાલિટી વાળું રહ્યું હતું. અમેરિકા-ચીન વચ્ચે ચાલી રહેલી ટ્રેડ વોરની અસરે વૈશ્વિક એગ્રી કોમોડિટી બજારો તુટ્યાં હતાં. ઘઉંનાં ભાવ ક્વિન્ટલનાં મિલ ક્વલિટીમાં રૂ.૨૧૫૦ જેવા બોલાય રહ્યાં છે, જે હજી વધીને રૂ.૨૩૦૦ સુધી પહોંચવાની ધારણાં છે. માર્કેટિંગ યાર્ડમાં મિલબર ક્વોલિટીનાં ભાવ રૂ.૪૦૦ પ્રતિ ૨૦ કિલો પહોંચી ગયાં ...
ગુજરાતનો કપાસ ચીનને વિસ્વમાં બીજા નંબરે ધકેલી દેશે
ર૦૧૯-ર૦ના સીઝનમાં ચીનને પાછળ મુકી ભારત વિશ્વનો સૌથી મોટો કોટન ઉત્પાદક દેશ બની શકે છે, એવું તાજેતરમાં યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રિકલ્ચરે જણાવ્યુ હતું. જેમાં ગુજરાતનો સૌથી મોટો હિસ્સો છે કારણ કે ચાઈના સુરેન્દ્રનગરના વિસ્તારમાંથી કપાસ ખરીદે છે. જેની નિકાસ ચાઈના થઈ રહી છે. આ સમય ગાળા દરમિયાન દેશમાં કપાસનું ઉત્પાદન ૩૦ લાખ ગાંસડી વધીને ર૮પ લાખ ગાંસડી થવ...
ઘઉંના બદલે બાજરીનો વપરાશ વધી રહ્યો છે
ગુજરાતમાં સૌથી વધું ઉનાળુ વાવેતર બાજરીનું થયું છે. કૂલ 2.28 લાખ હેક્ટર વાવેતર થયું છે. જેમાં સૌથી વધું બાજરીનું વાવેતર 1.63 લાખ હેક્ટર થયું છે. બાકીના સમગ્ર ગુજરાતમાં 65,000 હેક્ટર વાવેતર થયું છે. સમગ્ર રાજયમાં સૌથી વધુ બાજરીનું વાવેતર બનાસકાંઠા જિલ્લામાં થવા પામ્યું છે ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં થયેલા ફેરફારોને લઈ જિલ્લાના ખેડૂતો ચિંતા...
ડોન નજીક એક જ સ્થળે 23 જાતની જંગલી કેરી પેદા થાય છે
ચિંચલી ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલું ગામ છે. ચીંચલીના ડુંગરાળ પ્રદેશને એપ્રિલ 2019માં ‘બાયોવર્સિટી ઝોન’ જાહેર કરાયો છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા ડાંગ જિલ્લાનાં પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલા ચિંચલીનાં ડુંગરાળ પ્રદેશમાં કુદરતી રીતે ઉગી નિકળેલા 2700 આંબાના વૃક્ષો છે. ઉત્તર ડાંગ વન વિભાગ હસ્તકનાં ચિંચલી રાઉન્ડ ફોરેસ્ટમાં ચિંચલીનાં મહારદર, ડોન મોર...
ભારતમાં 700 જાતની કેરી અને આંબા
કેરી ફળોમાં પણ સર્વશ્રેષ્ઠ ગણાય છે તેથી જ તેને ફળોનો રાજા કહેવામાં આવે છે. વસંત ઋતુમાં કેરીના વૃક્ષ પર લાલ રંગના ફૂલ તથા પાન ફૂટવાની શરૂઆત થઈ જાય છે. કેરીના પાન પાંચથી છ ઈંચ લાંબા તથા એક-બે ઇંચ પહોળા હોય છે. આંબાનું વૃક્ષ ત્રીસથી ચાલીસ ફૂટ જેટલું ઊંચું હોય છે. હિંદુઓ આંબાને શુભ ગણે છે. શુભ પ્રસંગે આંબાના પાનના તોરણ દરવાજા પર બાંધે છે. એટલું જ નહ...
ખેતી સામે જોખમ, ગુજરાતમાં ગરીબ ખેડૂતોમાં વધારો
ભાજપની સરકાર છેલ્લાં 20 વર્ષથી સળંગ ગુજરાતમાં શાસન કરે છે. જેમાં અડધો હેક્ટરથી ઓછી જમીન ધરાવતાં હોય એવા ખેડૂતોમાં 100 ટકાનો વાધારો થયો છે. જ્યારે નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન બન્યા ત્યારે 2001માં અડધો હેક્ટર જમીનથી ઓછી ધરાવતાં હોય એવા ખેડૂતોની સંખ્યા 5.95 લાખ ખેડૂતોની હતી. જે 2010-11માં વધીને 9.31 લાખ અને હવે 2020માં 12.66 લાખ થવાની ધારણા છે. આમ 6 લા...
ગાયને ધવડાવો તો દૂધ વધું આપશે, ઓલાદ સુધરશે
જૂનાગઢ : ગીર ગાયોને વાછરડા ધવડાવીને દોહવા માટે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીએ ભલામણ કરી છે. વિજ્ઞાનીઓએ લાંબા સમય સુધી કરેલા અભ્યાસ અને સંશોધન બાદ પશુપાલકો માટે સત્તાવાર ભલામણ કરી છે કે તમે તમારી ગાયને દોહતા પહેલાં વાછરડાને ધવડાવો. જો આમ કરશો તો દૂધનું ઉત્પાદન વધશે. પ્રયોગ કર્યા બાદ વિજ્ઞાનીઓ એવા તારણ પર આવ્યા છે કે, ગીર ગાયોમાં વાછરડાને મર્યાદિત ધવડા...
ખેડૂતો માટે નહીં પણ ખેત પેદાશોના નિકાસ માટે નીતિ બનશે
IOPEPC દ્વારા આગામી 1 જુનના રોજ રાજકોટ ખાતે સિંગદાણા ઉદ્યોગના ખેડૂતો, પ્રોસેસર્સ, વેપારીઓ અને નિકાસકારો સહિતના સ્ટેકહોલ્ડર્સ સાથે આ નિકાસ નીતિની ચર્ચા કરવા માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. પણ ગુજરાત સરકારે હજું કૃષિ નીતિ બનાવી નથી. હવે કૃષિ પેદાશોની નિકાસ કરતાં વેપારીઓ માટે નીતિ બની રહી છે. સારી ઉત્પાદન પદ્ધતિ માટે ક્લસ્ટર બનાવી અને નિકા...

English